________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
નયના જ્ઞાનવણ નિર્ણય ધારે, વસ્તુ સ્વરૂપ ન વિચારે જ્ઞાનિનું ગાયું કુટી મારે છે; તરે નહિ અન્ય તારે. જ્ઞાનિનાં ૫ મૂખાના વાદમાં ખાદ ઘણું છે, ખરી સમજ કહે ખોટી; સુગરી વાનરથી દુઃખ લહી તેમ, વાગે જ્ઞાનિને સસોટી. જ્ઞાનિનાં ૬ મૂર્ખના વૃદમાંહિ સમય વિચારી, બેલિજે ગ્યતા નિહાળી જેવી સભાતેવું જાણીને બોલવું, લખને લેખ બહુ ભાળી જ્ઞાનિનાં ૭ યેગ્યતા જેને પ્રગટી છે જેટલી, તેટલું માનશેરે સાચું બાકી બધું અહે ઘુવડપેકે, જોયા વિના સહુ કાચુ. જ્ઞાનિનાં ૮ વ્યવહારને નિશ્ચયનય સમજ, બોલજે બોલને વિચારી; સાપેક્ષાવણ જૂઠી છે વાણ, લેજે અંતરમાં ઉતારી રે. જ્ઞાતિનાં હું ભાષારહસ્યના ભેદ વિચારી, સમજે સાપેક્ષાને સારી; અનુભવ કરશે તે શિવ વરશે, ઉપદેશક ગુણ ધારીરે. શાનિનાં ૧૦ સમજ્યાવણ દર્શનારે ઝઘડા, થયા અને વળી થાશે, બુદ્ધિસાગરસ્યાદ્વાર દર્શન સમજ્યાથી ખેદ સહુ જાશેરે જ્ઞાતિનાં ૧૧
સુરત,
For Private And Personal Use Only