________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેત–
શા માટે તું પરમાં ધરતે રાગ જે. સઘળું છડી ચાલીશ ક્ષણમાં માનજે, લાવ લાવ અરે મનમાં ઝટ વૈરાગ જે. રત્નત્રયીનું સ્થાનક શાશ્વત સુખમયી, આતમ તું પરમાતમ ધ્યાને હોય જે. બુદ્ધિસાગર અવસર પામી ચેત જે, આતમ ધ્યાને નડે ન કોને કોય જે.
ચેત–૭ સુરત.
For Private And Personal Use Only