________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઈ આશ્ચર્ય નથી,
મનસા માલિની–એ રાગ. ચિંતન જગતમાં આશ્ચર્ય નહીં કઈ, જ્ઞાનિને સમજાય . વરતુધર્મ વસ્તુ રહે. કેઈ ન કેઈમાં જાય. ચેતન. ૧ કેવળજ્ઞાનિએ કહ્યા સહુ, વસ્તુ સર્વ સ્વભાવજી પરિણમનની શક્તિ મેગે, બનતા સર્વ બનાવ. ચેતન. ૨ જ્ઞાનની જે પેલી પારે, તેમાં અચરજ થાય; જ્ઞાનમાં સહુ ભાસવાથી સમતા ચિત્ત સહાય. ચેતન ૩ ભૂત નહોતું નહિ નવું તે, હતું તેહ જણાયજી; તિરોભાવને આવિર્ભવતે, સમય પામી થાય. ચતન. ૪ આશ્ચર્યની ઉત્કંઠતાને, ત્યાગી કર નિજ ધ્યાન; બુદ્ધિસાગર આત્મભાવે, પ્રગટ તું ભગવાન ચેતન. ૫
મુ. પાલીતાણા. એમ શાન્તિઃ ?
For Private And Personal Use Only