________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના શરીર એગ્ય પુ ગલેને ગ્રહણ કરી શરીરરૂપે પરિણુમાવે છે. ગ્રાહના જ અનેક છે. તે જ પણ કર્મના ગે તેવાં શરીર પ્રાત્પ કરે છે, પોતાનું આયુષ્ય સંપૂર્ણ થએ તે શરીરને ત્યાગ કરી અપર શરીરમાં જીવ કર્મના ભેગે પ્રવેશે છે. કેટલાક પુરૂગલ કંકોને દેડકાના જે ગ્રહણ કરી પિતાના શરીર રૂપે. પરિણમે છે. ગર્ભજ અને સમુછિત્ર એ બે પ્રકારનાં દેડકાં થાય છે. કેટલાક પુરૂગલ સ્કો કાચબા (કરછપ)ના શરીરરૂપે પરિણામે છે. કેટલાક પુદ્ગલ સ્કધો કઠીણ ચામડી રૂપે પરિણમે છે, કેટલાક પુરૂગલ છે સતિ ને કાચબાને જીવ આહાર તરીકે પરિણાવે છે, કેટલાક પુરૂગલેને કાચબાને જવ વિષ્ટા તરીકે પરિણુમાવી બહાર કાઢે છે. એમ ચાચબાનું શરીર સર્વ પુરૂગલનું જ છે, સુખ દુઃખાદિ શરીર દ્વારા થતી ચેષ્ટાથી કાચબાને જવ જણાય છે, - કાચબા અનેક હોય છે, તે સર્વને કર્મના ગે વિચિત્ર પ્રકારનાં દુઃખો હોય છે. કેટલાક કાચબા મૃત્યુ પામે છે, કેટલાક ઉત્પન્ન થાય છે, એમ સદાકાળ એ પ્રમાણે બન્યા કરે છે. કેટલાક પુદ્ગલસ્કોને ગાયને જીવ આહારાર્થમ ગ્રહી પોતાના શરીર રૂપે પરિણાવે છે, ગાયનું બાલ નાનું પેટમાં હતું તે પહ નીકળ્યા બાદ પ્રતિદિન દુધ પીતું તથા ઘાસ ખાતું પ્રતિદિન વૃદ્ધિ પામે છે, ગાયનું બચ્ચું, સચિત્ત ઘાસ અગર અચિત્ત ઘાલે સુધા વેદનીય મટાડવા આહારામ ગ્રહણ કરે છે, તે ઘાસનો ચુરો થઈ પેટમાં ઉતરે છે, ત્યાં તેના ઉપર સૂક્ષ્મ ક્રિયા પચવાબરૂપ થાય છે, તે ઘાસના પુદગલેનું લોહી આદિ બને છે. અને અસાર પુણેની છાણ બની બહાર નીકળે છે. પુદ્ગલેની વૃધિથી શરીર વૃધ્ધિ કરતું ગાય તરીકે બને છે. ગાય સામાન્યરી યા બે પ્રકારના કહેવાય છે, એક ગામમાં રહેનાર અને બીજી હિમાલય આદિ પર્વતમાં ચમરી ગાય થાય છે તે, ગાય અનેક છે. ગાય પ્રતિ ભિન્ન
૧૬
For Private And Personal Use Only