________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
છે. અને તે આશ્રી ષડશુગૃહાનિ વૃદ્ધિ, નારકી જવાના શરીરમાં સમયે સમયે થઇ રહી છે,
જળચર, થળચર, ખેચર, ઉ પરિસર્પ અને ભુજપરિ સર્પ, એ તિર્યંચના ભેદો છે. મત્સ્ય, મગર, ગ્રાહ, દેડકાં, કાચમા એ જળમાં રહેનાર તિર્યંચ છે. ગા. મહિષી રાસભ, અજા, ખિડાલ અળદ ઉંટ, સિદ્ધ. હાથી વિંગે થલચરના ભેદો છે. ચકલી મેનાં, પાપટ, વાય, કાબર, સમળી, ઘુવડ, ભારડ પંખી ઇત્યાદિ ખેચર તિર્યંચના ભેદો છે. પેટવડે ચાલે તેને ઉરપરિસર્વે કહે છે. સાપ અજગર વિગેરે તેના ભેદો છે. ભુજાવડે ચાલે તેને ભુપરિસર્પ કહે છે. નકુલ, વિગેરે તેના ભેદો છે. પ્રાયઃ પાપની બાહુલ્યતાથી વ તિર્યંચની ગાત પામે છે. કેટાક પુદ્ગલ સ્કા મત્સ્ય જવના શરરૂપે પરિણમે છે. મય જીવનાં શરીર પણ અનેક પ્રકારનાં છે. કોઈનાં નાનાં શરીર હોય છે, ફાઈનાં મોટાં શરીર હાય છે. મય શરીર ચાગ્ય પદ્ગાને સ્વશ ત્યા ગ્રહણ કરી પોતાના શરીરરૂપે પણિમાવે છે યાં સુધી તે શરીરં જવ વ્યાપીને રહે હોય છે: ત્યા સુધી તે સત્ત પુદ્ગલા કહેવાય છે, કેટલાક પુદ્ગલ સ્કધા મગર જીવન શ ́ ૨ રૂપે, પરિણમે છે. મગરના જીવ, સ્વશા પાતાના શરીર રાoપુદ્ગલાને આહારાર્થ ખેંચી શ’ ર દિ રૂપે પ િમાવે છે. મગરનાં શરીર પણ અનેક પ્રકારનાં છે. તેમાં પણ ષગુણુ હાનિ વૃદ્ધિમયે સમયે પરિણમી રહી છે. અે! મગરો જીવ કેમાં કેવાં પુદ્દગલા ગ્રહણ કરેછે? કેટલાક પુદ્ગલન્ક ધો તા મગરની ચામડીરૂપે પરિણમે છે કેટલાક પુદ્ગલા દાઢ રૂપે પરિણમે છે, કેટલાક પુદ્ગલકા લેાડી. માંસ હાડ રૂપે પરિણમે છે, એ સર્વ, મગર વાધેલાં જે કર્મ ફ્રેંકી મને છે. પાપકમાદયથી મગના આ તાર ાપ થાય છે. ગ્રાહ નામનું જંતુ, વિશેષ પાણીમાં થાય છે. રાહુના વ
ગુ
For Private And Personal Use Only