________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમા ભાગમાં બનાવેલી ગઝલો કંઇ અતિશય નથી તેમ માત્ર બે ચાર એમ. અલ્પ પણ નથી. તેમાં અથની ગોરવતા અનુભૂત છે. આ પાંચમ ભામાંખીજાં ઘણાં કીર્તના પણ છે. પણ ગઝલની : ઘનવૃષ્ટિની આધિકયતા છે. આ કવિતા કાર મહાનુભાવના કીર્તનાએ ભવ્યજનોનાં હૃદય રંજન કરી નાખ્યા છે અતઃ મનોરંજની ગઝલો આનંદદાયી થઈ પડે એમાં શુ આશ્ચય ? અયાત્ કંઇજ નહીં. આ મહાત્માએ પાતાની કવિતા કૃતિમાં બહુ તરફથી સાચળ્યું છે સ્વપક્ષ સખળ થતા જાય. અન્ય પક્ષવાળાઓનાં હૃદય પ્રફુલ્લ થતાં જાય. પાતાનાં ધર્મના અને અન્ય ધર્મના માણસાને ઉપદેશ મળે અને કવિતામાં ભાવ રહે તેમજશબ્દ સ્રાષ્ટ સચવાય અને સત્ય-પ્રીય-હિત-ત્રણ વાણીના વિભાગ સંપૂર્ણ રીતે વિકાશમાં મુકાય. એવી સપૂર્ણદશામાં રહી કવિતા શ્રેષ્ટ કરી છે. મહાત્માશ્રી બુદ્ધિસાગરજીની કવિતામાં એ વ વિષયા સચવાયા છે. આ કવિતાઓ ખરેખર ધર્મતત્વની મ’જીષાએ . આપ'ચવિભાગ પ્રાયઃ વિદ્વાન્ જનાને અધિક આનંદ આપે તેમ લાગે છે. કારણ તેમાં ગઢ સ૬૫દેશમય-સ્વાત્માનદની સ્ક્રુણારૂપે એવી આંતા છે કે તેમાં સામાન્ય જનનું કામ નથી તેમ માત્ર પતિનું પણ કામ નથી. કદાચ પતિ સમજી શકે. પણ સ્વાત્માન'દુ નિમગ્નતાના અનુભવીપેઠે આનદ અનુભવી શકે નહી. સ્વામઅનુભવ રસની જેને સમજ છે તેવા તથા પાંડિત્યતા ભરેલ પરિતા હોય અમને આમાં પ્રેમ વષાય અ સ્પષ્ટ છે. એમ છતાં વાંચવાથી સર્વને ઉપજે છે. જેને જેમ જાઇએ તેમ અત્રથી પ્રાપ્ત થાય તેમ છે. ભાવપ્રાઢ અવે છે કે જેમ જેમ પુનઃપુનઃ અનુ મનન તેમ તેમ એમાંથી અધિક જ્ઞાન પ્રાપ્ત થાય છે આશા છે કે કોઇપણ અનુભવી પડત પુરૂષ એનાપર ટીકા લખશે તેા તેના એક ગુજરાતી ભાષામાં સમજવા જેવા અપૂર્વ ગ્રંથ થશે,
For Private And Personal Use Only
અપૂર્વ મન દ