________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી સહજ ઉદાસીનતા
ગઝલ, હતું તે શું ગમે તે શું, થશે તે શું જશે તે શું” નથી એ હું જણાયું એ, સદા હું છું સહજ રૂપે. ૧ હશે જે હાલ મ્હારે શું, હશે જે દ્વેષ હારે શું; હશે વૈરાગ્ય મ્હારે શું, હશે ભક્તિ તે હારે શું. જે ગમે તે માનશે દુનિ, તથાપિ તેય હારે શું; કહે ગડે તે હારે શું, કહે ડાહ્યા તે હારે શું. ૩ કહે કપટી તે હારે શું, કહે ઢોંગી તે હારે શું; કહે છે તે હારે શું, કહે સાચો તે હારે શું. ૪ કહે યેગી તે હારે શું કહે ભેગી તે હારે શું; કહે જ્ઞાની તે હારે શું, કહે ધ્યાની તે હારે શું. ૫ કહે કામી તે હારે શું, કહે સ્વામી તે હારે શું; “નથી તે હું ન થાવાને, ખરે તે હું ન જાવાને” ૬
હશે દૃષ્ટિ જે દૃષ્ટાની, હશે વૃત્તિ જે વકતાને કહે વૃત્તિથકી તે, તથાપિ હું ન તે છું.” ૭
ભલે બેલે જગત મીઠું, ભલે બોલે જગત્ હું; નથી લેવું નથી જેવું, થવાનું તે થશે ભાવી.” “જગત ચમે ન જેવાનું, અસલની વાત નહિ નકલે; ખરી ખુબી જણાવાની, અલખની ધૂનમાં સઘળે.” ભલે માને કે નહિ માને, નથી મહારે મનાવાનું અધિકારી થશે ત્યારે, સ્વયં તે ભાસશે સાચું. ૧૦ “મને શાળા જગની છે, ભણે તે સત્ય માની લે, ભણયું જે ન જુઠું તે, અધિકારી વિચારી લે.” ૧૧ “વિચારીને વિચાર્યું એ, સ્વયં દેખું ખરૂં તે તે, બુધ્યબ્ધિ સત્ય સર્વત્ર, જુવે તે માનશે સાચું?” ૧૨
સુરત.
For Private And Personal Use Only