________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનવૃત્તિના દાસે જ જગતમાં જન્મીને જગત્ નાટકને ભજે છે, ઉન્મત્તતામાં નાચે છે મનવૃત્તિ નચાવે છે. ફરી જન્મી એવા જન્મ કુદે પણ છે. જગત રૂપ સ્મશાનમાં એમની જ ચિતાઓ વારંવાર રચાય છે ને પિતાના સંસર્ગીઓની ચિતાઓ ખડકે છે. અર્થાત જન્મ મરણ ગવી જન્મે છે, મરે છે, અને ચિતાઓ ખડકાવે છે.
દેહેની ખાખ કરી દે છે, પણ તે કાળ પ્રવાહથી જે ન અંજાય તે જ ખરા ઉસ્તાદ ગુરૂને શિષ્ય છે. એ બધું કયાં સુધી થાય છે કે “પરમ ધન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી. શિયાનવાં શનને ત્યાં સુધી ગજવી મૂકે છે કે જ્યાં સુધી સિંહના દિશાઓને ગજવતે થયેલ નથી. તેમ જ્યાં સુધી હૃદય ધન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી જ વૃત્તિઓ પિત પિતાના ધર્મ ચલાવે છે, પણ પછી (જ્ઞાનપ્રાપ્તિ-વાત્મધન પ્રાપ્તિ) પછી તેમની અપીલ પણ ચાલતી નથી.
પત્ર પ૬, હવે સ્વાભદશા વર્ણવે છે. ફકીરી વેશ લીધો મેં, નિવૃત્તિ મુક્તિને વરવા. નિવૃત્તિ મુક્તિની સાધ્ય સાધન દિશાએ વેષને મહિમા છે એમ જ્યાં સુધી સમજવામાં આવે નહિ ત્યાં સુધી ફકીરી વેશ શા કામને છે? મુક્તિના માટે સાધુપણું લેવાનું છે અને યતિષ ધારણ કરવાનું છે એમ મુખ્ય ઉદ્દેશ સમજ જોઈએ,
મુક્તિનાં સાધન હવે જણાવે છે. વિકલ્પને સમાવાને, અખંડાનંદમાં રહેવા, નથી વિશ્વાસ વહાલાને, નથી મિત્રાઈ મિની, નથી શિષ્યતણી સેવા, નથી પ્રેમી તણે પ્યારી એમ હવાનું કારણ? જગતના ખેલને જોતાં, કદાપિ પાર નહિ આવે,
For Private And Personal Use Only