Page #1
--------------------------------------------------------------------------
________________ II: જી 20 twiss અંબચરિત્ર. - - - -- - - * *** ** * Ne I = છે? = પ્રકાશક, સસ્તી વાંચનમાળા. - ભાવનગર, . S POLOC P.P. Ac. Gunratnasuri M.S.., Jun Gun Aaradhak Trust.
Page #2
--------------------------------------------------------------------------
________________ પ્રેમપહાર. કvબ4 Jબdhas 080841 gyanmandii@kobatirth.org શ્રીમાન 22 ) નાચે - . -ળ જનરે શેઠ નારણજી ભાણુભાઈ તરફથી ભેટ. I ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. ---- પ્રકાશકે-સર્વ હક સ્વાધીન રાખ્યા છે. - = = = ===== ====== == = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ 3 ડી ભૂમિકા. આગામી જગતના તારણહાર વર્તમાન ચોવીશીના તીર્થકરોને જ આપણે નથી નમતા, પણ અતીત અને અનાગત ચોવીશીઓના તીર્થપ્રવર્તકને પણ આપણે નિરંતર ભક્તિભાવે સ્મરી વંદન કરીએ છીએ. આ ચરિત્રના નાયક અબડવીર, આવતી ચોવીશીના એવાજ એક સમર્થ પુરૂષ કિવા. વિશ્વના એક મુખ્ય તારક પુરૂષ છે. તેમનું જીવન આશ્ચર્યો અને અદ્દભૂત - પ્રસંગોથી ભરપૂર છે, અસામાન્ય કેટીના પુરુષોનાં જીવન હંમેશા આપણાં જેવાં જ હોય એમ પણ શી રીતે કહી શકાય? પ્રસ્તુત છવન ચરિત્ર ઉપરથી પ્રત્યેક વાચક જોઈ શકશે કે અબડ પિતે એક મહા પરાક્રમી અને સાહસિક પુરૂષ હતો. તેણે જીવના જોખમે. ઘણી ઘણી વિદ્યાઓ મેળવી હતી અને તે વિદ્યાનો મોટે ભાગે તેણે બીજાનાં દુઃખ દૂર કરવા તથા સંસારનાં પાખંડ ઘટાવા અર્થે જ કર્યો હતો. એટલું છતાં અંબડ એક મનુષ્ય હતો એ વાત તે આપણે પ્રત્યેક પ્રસંગે બરાબર અનુભવીએ છીએ, અને એ બધા આશ્ચર્યોનીયે પેલી પાર અંબડ એક વીરપુરૂષ તરીકે આપણને દર્શન દેતો ઉભો રહે છે. કનક અને કામીનીની ખાતર દેશ-વિદેશમાં રખડનાર અંબડ, સંસારની સામાન્ય ક્ષણજીવી સંપત્તિની ખાતર અનેક જહેમત ખેંચનાર અંબડ જ્યારે સંસારના સુખોપભોગથી ઉપશમ પામે છે, તેનું ચિત નિદોષ દેવ-ગુરૂ–ધર્મની શોધમાં વળે છે અને છેવટે જ્યારે બારવ્રત લઈ યથાર્થ જૈનત્વ પ્રાપ્ત કરે છે ત્યારે જાણે સોનું અને સુગંધ સાથે 27) મહારાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ મળી જતાં હોય એવું મનોહર દશ્ય આપણા માનસ નેત્ર પાસે ખડો થાય છે ! ખરેખર વીર પુરૂષ એક તરફ જેટલા કઠોર અને સખત હોય છે તેટલાજ બીજી તરફ કોમળ, મૃદુ અને સરળ હોય છે. ' અંબડ જેવા પિતાનો પુત્ર, દીનતા અને દરિદ્રતાનો ભોગ બને, જે પિતાએ વિશ્વની ઋદ્ધિ-સમૃદ્ધિના ઘણાખરા ભંડાર પિતાના હાથ - નીચે રાખ્યા હતા તેજ પિતાના પુત્ર–રૂબકને, એકજ પેટીની અંદર બીજા રાજા પાસે મદદ યાચવા જવું પડે એ પણ કર્મની જ એક વિચિત્રતા છે ? એકંદરે આ સ્થાનક કેવળ કથાની દૃષ્ટિથી તો વાંચવા જેવું છે, પણ રસપિપાસુઓને રસ તથા નીતિકારોને નીતિના ઉપદેશ પણ જોઈએ તેટલાં આમાંથી મળી આવશે. સામાન્ય બાળકે. તથા બાલિકાઓને માટે આ ચરિત્ર એક આશિર્વાદરપ થઈ પડશે. પંડિત શ્રી અમરસૂરિએ સરળ સંસ્કૃત ભાષામાં આ ચરિત્ર લખી કથાના રસિક વાચકે ઉપર મોટો ઉપકાર કર્યો છે. અમે પણ એજ પંડિત-મુનિ મહારાજના અક્ષરનો આધાર લઈ આ ચરિત્ર રચાવ્યું છે અને અમને આશા છે કે ધર્મકથા વાંચનારા રસિક બાળક–યુવકો તથા વૃદ્ધો સુદ્ધાં આ ચરિત્રનો લાભ લઈ આત્મકલ્યાણ સાધવામાં સતત્ ઉદ્યમવંત રહેશે. દરેક નદી જેમ આખરે તે સમુદ્રનેજ મળે તેમ દરેક ચરિત્ર આખરે નીતિ અને ધર્મકરણીના મહાસાગરમાંજ જઈ ભળે છે, આ અંબડ ચરિત્ર પણ સમસ્વરે એકજ વાત કહી રહ્યું છે કે - धर्मात् संपद्यते भोगो, धर्माच्च सुखसंपदः धर्मात् स्वर्गापवर्गों च धर्मः कल्पद्रुमोपमः // ધર્મથીજ ભોગ, સુખસંપદ, સ્વર્ગ વિગેરે મળે છે–અને ધર્મ એજ જગતનું એક મહાન કલ્પવૃક્ષ છે. પ્રકાશકP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ શ્રી અંબહુ ચાર અંબાના અલૌકિક પરાક્રમ ઉપક્રમ | શ્રી વાસનગરના રાજસિંહાસન ઉપર રાજા વિકમસિંહ, એક દેવના જેવો વિરાજતે હતો. તેના નિત્યનાં પુણ્યકાર્ય અને અસંખ્ય પરોપકારને લીધે તેની કીર્તિ દુરદુરના દેશોમાં વિસ્તરી હતી. કેઈ પણ દીન કે દુ:ખી રાજા વિકમસિંહનાં દર્શન પામી નિરાશ હૃદયે પાછો ન જાય. સારા એ સંસારના એક કલ્પવૃક્ષ રૂપે તેને યશ ગવાત. ચાચકને મન તે એક ચિન્તામણું રત્ન સમાન હતો. એક દિવસે તે પોતાના અમાત્ય અને અનુચરોની એક સભા ભરી બેઠો હતો એટલામાં એક તેજસ્વી પુરૂષ ત્યાં આવી ચડ્યો. વિક્રમસિંહની રાજસભામાં જવા સારૂ કોઈને અનુમતિ કે આજ્ઞા મેળવવાની જરૂર ન હતી. આ નવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #6
--------------------------------------------------------------------------
________________ આવનાર પુરૂષની ચાલ અને દેખાવમાં કઇંક એવી વિશેષતા હતી કે રાજા વિક્રમસિંહ અને તેના દરબારીઓ એકી સે તેની સામે નીહાળી રહ્યા. આવનાર પુરૂષના અંગ ઉપર મુલાયમ વસ્ત્રોને લેશ માત્ર પણ ઠઠારો ન્હોતે. તેમ તેજસ્વી હીરા-માણિજ્યના અલંકારથી તેને દેહ ઝગમગતો ન્હોતો. છતાં એ બધી કત્રિમ કાંતિને કક્કી કરી નાખે એવી શાંત–સ્વાભાવિક પ્રભા તેના અંગે અંગમાંથી ઝરતી હતી. તેના વદન અને નયનમાં કુલીનતા ને ગર્ભ શ્રીમંતાઈના ભાવ તરવરતા હતા. અત્યારે જો કે એ પ્રભા અને કુલીનતા ઉપર ગરીબાઈનું આછું પડ આવી ગયું હતું, તે પણ બારીકીથી જેનાર જોઈ શકે કે આ ન આવનાર પુરૂષ, સંસારના કોઈ સામાન્ય વંશનો વારસદાર ન હતો. તે રાજા વિક્રમસિંહની બરાબર સામે આવી વિનીતભાવે ઉભો રહ્યો અને ભક્તિભાવ પૂર્વક હેજ શિર ઝુકાવ્યું, " . . . * “આપ આ દેશમાં નવા જ આવ્યા હો એમ લાગે છે. મારા ગ્ય કઈં કામકાજ ચીંધવું હોય તે ખુશીથી કહી ઘો.” રાજાએ પિતે જ આ નવા આવનાર પુરૂષને સત્કાર કરતાં એ પ્રમાણે મીઠાં વાક્ય ઉચ્ચાર્યો. અલબત્ત. આ દેશમાં હું ન જ છું, પણ કદાચ આપમાંના કેઈકે તે મારા પિતા અંબડ નરપતિનું નામ જરૂર સાંભળ્યું હશે. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ અંબડ”ઉચ્ચાર થતાંજ રાજા અને આસપાસના સઘળા સભ્ય દિગમૂઢ જેવા બની ગયા ! દિશાઓના અંત સુધી જે પરાક્રમી અંબડ નરપતિના યશોગાન મુક્તકંઠે ગવાતાં હોય તેના નામથી કર્યો અભાગી છેક અજાણ હોય ? એ જ અંબડનો આ પ્રતાપી પુત્ર છે એમ છે એમ જાણતાં સિ સભાજને આ વૃતાન્ત સાંભળવા અધીરા બન્યા. “હે રાજન ! મારા પિતા અંબડ ક્ષત્રીય પ્રથમ તે બહુજ દરિદ્ર હતા. ધન કમાવા માટે ભાતભાતના મંત્ર, તંત્ર તથ ઓષધ વિગેરેને ઉપયોગ કરવા છતાં તેમનું જન્મદારિદ્રય દૂર ન થયું. ભમી ભમીને લગભગ આખી પૃથ્વી પગ નીચે કાઢી નાખી, પણ મનનાં મનોરથ ન ફળ્યાં. એક કવિએ કહ્યું છે તે અક્ષરશ, સત્ય છે કે अभ्यासकारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी / दानानुसारिणी कीर्तिः लक्ष्मीः पुण्यानुसारिणी // અભ્યાસના પ્રમાણમાં વિદ્યા મળે, કર્મને અનુસરીને બુદ્ધિ ઉપજે, દાનની સાથે સાથે જ કીર્તિ પ્રસરે અને પુણ્ય કર્યા હોય તો જ લમી પોતે આવીને વરે. બહુ બહુ પ્રયતન કરવા છતાં મારા પિતાની ઉપર લક્ષ્મીની પ્રસન્નતા ન ઉતરી. આખરે તેમણે ધનગિરિ પર્વત ઉપર વાસ કરી રહેલાં ગોરખ ગિનીનો આશ્રય લીધે. એ યોગિનીની સલાહ અને મારા પિતાના પરાક્રમને લીધે અમારે ત્યાં અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ આપમેળે આવી ઉતયાં. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ ? ગોરખ ગિનીએ સૂચવેલા માર્ગ અને તમારા પિતાએ દાખવેલાં પરાક્રમો જે આ સભાને કહી સંભળાવશે તે અમને આનંદ થશે એટલું જ નહીં પણ એ પુણ્યાત્મ અંબડ નરપતિના ગુણ સ્તવનથી અમે કૃતાર્થ થઈશું, " સભાના એક ઐઢ પુરૂષે અંબડ–પુત્ર કુરૂગક તરફ દષ્ટિપાત કરી, સભાજનોની વાંચ્છના પ્રદર્શિત કરી. હું એ જ વૃતાન્ત આપને કહેવા અહીં સુધી આ છું. એ વૃતાન્તના અંતે મારે જે કઈ આપની પાસે વિનતી કરવાની છે તે ત્યારબાદ કહીશ. અત્યારે તો મારા પિતા અંડરાજના થોડા અલૌકિક જીવન પ્રસંગે જ આપને સંભળાવીશ.” કુરૂબક એટલું કહેતાં કહેતાં રાજાની સામે સવિનય બેસી ગયો. અબડપુત્ર કુરૂકને કુદરતી રીતે જ વાણીની મીઠાશ વરી હતી. રાજાને અને તેની આસપાસના સભ્યોને પરમ ઉત્કંઠ નીહાળી તેણે પિતાના પિતાના પરાક્રમો એક એક કહેવા શરૂ કર્યા. અંબડના પરાક્રમી જીવનની અલૌકિક ઘટનાઓ સાંભળતાં શ્રોતાજનો રસના પ્રવાહમાં તણાવા લાગ્યા. પિતે એક રાજસભામાં બેઠા છે એ વાતનું તેમને સ્મરણ સરખું પણ ન રહ્યું. જાણે કે કઈ મનોહર દેવસૃષ્ટિમાં વિહરતા હોય એ પળે પળે આનંદ-આદ અનુભવવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રથમ આદેશ ) ધનગિરિ નામના પર્વત ઉપર શ્રીગોરખ ગિની નામે એક ગીની વસે છે. મારા પિતા–અંબડ ક્ષત્રિયે એકદા તેમની પાસે જઈ બહુમાન પૂર્વક વંદન કર્યું. અંબડને વિનયપૂર્વક પોતાની સામે બેઠેલો નિહાળી ચેગિનીએ પૂછયું—“તમે કોણ છે? અને તમારો અહીં મારી પાસે આવવાને ઉદ્દેશ શું છે તે જણાવો.” - અંબડક્ષત્રિય મૂળથી જ ગરીબ હતા એ વાત તે તમે જાણો છોજ ધન-લક્ષ્મી–કીર્તિ વિગેરે શી રીતે પ્રાપ્ત કરવાં એ સિવાય તેમની બીજી એકે મુખ્ય અભિલાષા ન હતી. અંબડે કહ્યું:–“હે માતા! મારા મનોવાંછિત આપના વિના બીજું કઈ પુર્ણ નહીં કરે, તેથી જ આજે આપની પાસે આવી પ્રાર્થના કરવા માગું છું કે જે રસ્તે મને લક્ષ્મી પ્રાપ્તિ થાય એ રસ્તો બતાવો. લક્ષ્મી મેળવવાનો મને એકે રાજમાર્ગ હાથ લાગતો નથી. મારા ઘણા ઘણા દિવસો એજ મુંજવણમાં નીકળી ગયા. હવે કોઈપણ ઉપાયે હું લમીકીર્તિ આદિ જીવન સૌભાગ્ય પ્રાપ્ત કરૂં એજ અત્યારે તે મારૂં મુખ્ય કર્તવ્ય અને ધ્યાન-ધારણું બની રહ્યાં છે.”. ગિનીએ ઉત્તર આપે –“હે પુત્ર ! આ આખાયે ' જગતભરમાં તું જોઈ લે કે કોઈને પણ સાહસ, ઉદ્યમ કે પરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ ક્રમ સિવાય લકમી પિતાની મેળે આવીને વરી છે? બુદ્ધિ અને બળ ગમે તેટલાં હોય, પણ જ્યાં સુધી તમે કેડ બાંધીને લીની પાછળ ન પડે ત્યાં સુધી તે હંમેશાં તમારાથી દૂર ને દૂર જ રહેવાની કહ્યું છે કે, साहसी लच्छी हवें, न हु कायरपुरिसाइं काने कुंडल झलकतां, मसी कञ्जल नयणाहि- સાહસિક પુરૂની પાસે લમી દાસી રૂપે સદાં હાજર રહે છે. અને કાયર પુરૂષ જોતાંજ તેનાથી મુખ ફેરવી રીંસાઈ જાય છે, એગ્ય માણસને હંમેશા તેના ગ્વજ સાહિત્ય - આવી મળે એવો આ સંસારનો એક સનાતન નિયમ છે. કાનમાં લેકો કુંડળ પહેરે અને આંખમાં મશ ચોપડે, એટલે કે જેને જે લાયક હોય તેજ પ્રાપ્ત થાય એ કુદરતી કમમાં કોણ ફેરફાર કરી શકે તેમ છે?” આપ ફરમાવે તે હુકમ પાળવાને હું સદા-સર્વથા તત્પર છું. આપ કહો તે પ્રકારનું સાહસ કરી નાખું, જે કેમેય કરતાં લક્ષ્મી પ્રાપ્ત થતી હોય તો.” “પણ તું મારા સાત આદેશ બરાબર પાળી શકશે? . જીવના જોખમે પણ હું કહું તે પાર પાડવા કટિબદ્ધ રહેશે?” ચેગિનીએ અંબડની પરીક્ષા લેવાના હેતુથી પ્રશ્ન કર્યો. - “આપ કહો તે પ્રમાણે કરવા દરેક વાતે તૈયાર છું. એક વાર આપ મને આજ્ઞા કરી જુઓ.” આંબડે એક સાહસિક અને વીર પુરુષને છાજે એવી દ્રઢતાથી જવાબ આપે. P.P.AC. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ ( 7 ) છે ત્યારે મારા સાત આદેશમાં પ્રથમ આદેશ સાંભળ. જેમ જેમ એક એક આદેશનો અમલ થશે તેમ તેમ કમે કમે હું તને બીજા આદેશ આપીશ અને તે બધા જે તું યથાર્થ પણે પાલન કરશે તે તારા ઘરમાં વિશ્વની લક્ષ્મી સ્વયં આવીને તારા ધનભંડાર ઉભરાવી દેશે.” ગિનીએ અંખડના અંતરમાં રહેલી આશા અને શ્રદ્ધાને સવિશેષ ઉત્તેજન આપી ખુબ ઉત્સાહીત કર્યો. લક્ષમી મેળવવાની આશા અને નિરાશામાં આજ સુધી મેં ઘણો કાળ વિતાવી દીધો. હવે મને એવી વાતો માત્ર થી શાંતિ વળે એમ નથી. કાં તો મનોવાંછિત સિદ્ધિ મેળવવી અને કાં તો આ દેહનું બલીદાન દઈ દેવું એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરીનેજ આપની પાસે આવ્યો છું. હવે વિલંબ ન કરતાં આપને આદેશ સંભળાવી મને કૃતાર્થ કરે.” અંબની એ પ્રમાણેની વ્યગ્રતા અને દૃઢતા નિહાળી ગિનીએ પોતાનો પ્રથમ આદેશ તેની સન્મુખ કહી સંભલાવ્યું. એ આદેશને એકે એક અક્ષર આપ ધ્યાન દઈને સાંભળશે તે આપને ખાત્રી થશે કે ખરેખરા વીર અને સાહસિક સિવાય તેનું પાલન કરવું એ કઈ રમત વાત ન હતી. તે વખતે અંખડ ક્ષત્રિયના હૃદયમાં ઉત્સાહ અને વીરતા ઉભરાઈ રહી હતી. ગમે તે અશકત કે અસંભવિત આદેશ મળે તે પણ તેને પહોંચી વળવા તેણે દરેક પ્રકારની તૈયારી પિતાના મનમાં કરી રાખી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ ગિનીએ પોતાની અંતરદૃષ્ટિને પ્રતાપે અંબડની મેરૂપર્વત સમી આ અડગતા બરાબર જોઈ લીધી, અને પ્રથમ આદેશ સંભળાવવા આ પ્રમાણે કહ્યું - અહિંથી પુર્વ તરફની દીશામાં ગુણવદના નામની એક વાટિકા છે અને એ વાટીકાની અંદર શતશર્કરા નામનું એક વૃક્ષ છે એ વૃક્ષનું ફળ લઈ આવ અને મારી પાસે રજુ કર.” એગિનીનો આ આદેશ સાંભળતાંજ અંબડ તેમને પ્રણામ કરી પુર્વ દિશા તરફ ચાલી નીકળે. એ ફળ કેવું હિય અને તેનાથી કેવી ઋદ્ધિ પ્રાપ્ત થાય એ વિષે શંકાને એક પ્રશ્ન સરખો પણ ન પૂછયે. પરાક્રમી પુરૂષોના હૃદયમાં શ્રદ્ધા ને વિશ્વાસ કેવા નિર્મળ ભાવે વાસ કરી રહ્યા હોય છે તે આ ઉપરથી આપ સર્વ જોઈ શકશે. ગુણવદના વાટીકા અને શતશર્કરા વૃક્ષનું સ્મરણ કરતાં અંબડ ત્યાંથી એકદમ ચાલી નીકળ્યો. જતાં જતાં એક સવારે કે કમમંડલ નામના નગરની અગાસીઓ અને અટારીઓ તેણે દૂરથી નિહાળી. આ કોઈ મહા નગર છે અને ત્યાં થોડે વખત વિશ્રામ કરી આગળ ચાલીશ એવો મનસુબો કરી તે ઉતાવળો ઉતાવળા ગામના પાદરમાં શોભતા એક સરોવર પાસે આવી ઉભો રહ્યો. માર્ગની મુસાફરીથી થાક તો લાગ્યો જ હતો. એટલે જળના હિલથી છલકાતા અને આસપાસની વૃક્ષરાજીથી મેહક લાગતા એ તળાવની પાળ પાસે તે હાશ કરીને બેઠો. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ તળાવની પાળને અઢેલી અંખડ બેઠો તો ખરો પણ તેના ભાગ્યમાં જ નિરાંત ન્હોતી લખી. તેણે આસપાસ દષ્ટિ કરી તો એક પછી એક પુરૂષે માથે બહેડાં મુકી પાણી ભરવા આવતા દેખાયા. અબડના આશ્ચર્યને પાર ન રહ્યો. તેને થયું કે કાંતે મારી પોતાની જ જોવામાં કાંઈક ભૂલ થાય છે અથવા તે હું આ સત્ય વિશ્વ નહીં પણ કઈક સ્વમજ નિહાળી રહ્યો છું. પરંતુ તેની આ ભ્રાંતિ લાંબો વખત નનભી. તેને ખાત્રી થઈ કે આ પાણી ભરવા આવે છે તે બધા બરાબર પુરૂષે જ અને તેમના માથે રહેલાં પાત્રો એ બીજું કંઈ નહીં પાણી ભરવાનાજ બહેડાં છે. આ વાત જે સંપૂર્ણ સત્ય હિય તો ખરેખર આ દેશ, પૃથ્વીના બીજા ભાગો કરતાં ઉધા આચાર-વિચારવા જ હોવો જોઈએ. નહિંતર પુષે પોતે ઉઠીને પાણી ભરવા નીકળી પડે એ ન બને. આવો વિચાર કરે છે એટલામાં બીજી તરફથી કેટલીક સ્ત્રીઓ ઘેડા ઉપર બેસી, આમોદ, વિનોદ અને કુતૂહલ કરતી સરોવર તરફ ફરવા નીકળી પડી હોય એવો અદ્ભુત દેખાવ તેની નજરે પડ્યો. અશ્વારૂઢ થયેલી સ્ત્રીઓના મુખ ઉપર લજા, સંકોચ કે વિનયને બદલે પુરૂષોના જેવીજ દ્રઢતા, કરતા અને સત્તાનાં બાહ્ય લક્ષણો સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં. .. પુરૂષો બધા સ્ત્રીઓનાં કામકાજ કરે અને સ્ત્રીઓ બધી પુરૂષોના જેવાં આચરણ કરે તેનું શું કારણ હશે? આ દેશ જ કંઈક ઉંધી ખોપરીવાળો લાગે છે.” આવા આશ્ચર્ય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ ( 10 ) આ તર્કમાં છેલા ખતો હતો એટલામાં એક પુરૂષ, અખંડ પાસે " આવીને ઉભે રહ્યો. અંબડે પ્રશ્ન કર્યો –“અરે ભાઈ! જરા ખુલાસે કરવાની કૃપા કરશે? અહિં આ પુરૂષ બધા સ્ત્રીઓના જેવા કેમ જણાય છે? સંસારને કેમ જાણે ઉલટાવી નાખવાનું હોય અને કુદરતના નિયમ સામે બળ ઉઠાવવાની તૈયારીઓ ચાલતી હોય એમ મને જે ભાસે છે તે સત્ય છે કે મારી ભ્રાંતિ માત્રજ છે?” પિલા પુરૂષે આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પોતાના નાક ઉપર આંગળી મૂકી છેક મૈન રહેવાને ઇસારે કર્યો. આથી અંખડની આશ્ચર્યવૃત્તિ શાંત થવાને બદલે ઓર ઉશ્કેરાઈ. તેને થયું કે આ દેશમાં સ્ત્રીઓની શક્તિ એટલી બધી વૃદ્ધિ પામી છે કે પુરૂષો તેમને વિષે વાત કરતાં પણ ધ્રુજે છે. આ વિપરીત આચારનો કોઈની પાસે ખુલાસે કર એ પણ જાણે કે ભયંકર રાજદ્રોહ હોય અને એ સુહાના દંડ તરીકે પુરૂષોને શૂળીએ ચડાવવામાં આવતા હોય એવી ધાક સૌ પુરૂષોના વહેવારમાં તે શેખી જોઈ શક્યો. અંબડે ટુંકામાં જ ખુલાસો કરવાને વધારે પડતો આગ્રહ કર્યો. ત્યારે ડરતાં ડરતાં પેલા પુરૂષે માત્ર એટલું જ કહ્યું કે –“ભાઈ ! અહીં તે માન રહેવામાં જ મજા છે. જે આપણા વચ્ચેની વાતચીત કમભાગ્યે કોઈ સ્ત્રી સાંભળી લે તો તારી ને મારી હેરાનગતિ પાર વિનાની વધી જાય. તમે તમારે એક ખુણામાં બેસી આ બધું જોયા કરે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ ( 11 ) અરે પણ સ્ત્રી જાતિને આટલો બધો ભય શા સારૂ રાખવો જોઈએ? સ્ત્રીતિ ગમે તેવી બળવાન હોય તે પણ આખરે તે તે અબળા જ કહેવાય! તેને વશીભૂત કરવી અને પોતાના પગ પાસે નમાવવી એ તે પુરૂને મન કિડા માત્ર જ હોય ! ખરેખર ! તમારા બોલવા ઉપરથી જણાય છે કે આ દેશના પુરૂષે પોતાનું પુરૂષાર્થ ગુમાવી સાવ બાયેલા જેવા બની ગયા છે! સૃષ્ટિને કમજ અહીં પલટાઈ ગયો હોય એમ ભાસે છે! સ્ત્રીનાં દાસ બની જીવતા રહેવું, એના કરતાં મરી જવું એ શું ખોટું છે? ભાઈ ! હું તો ખરું જ કહું છું કે મારાથી આ ઉંધા આચાર જોયા નથી જતા. મારૂં બને તે હું પોતે એકલે પુરૂષના આત્મમાનને જાગ્રત કરી આ સ્ત્રી જાતિના અનાચાર સામે બંડ ઉઠાવું અને તેમના બધા સ્વઈદી અધિકાર પડાવી લઉં.” . “એમ કે? ઓ મુસાફર? બહુ ભારે ગુમાન ધરાવતા લાગે છે? યાદ રાખજે કે આજે તે તું પણ બીજા પુરૂષોની જેમ આ રાજયની રૈયત છે અને તારે પણ આ બધાની જેમ, સ્ત્રીઓની આજ્ઞા માનવી પડશે.” અંબડને ઉદ્દેશી એક વૃદ્ધ સ્ત્રીએ વબાણ છોડયું - અંબડ તેને ઉત્તર આપવા જતો હતો એટલામાં જ રસ્તા ઉપર એક મોટી રાજસ્થારી નીકળી ! આ સ્વારીના. મધ્ય ભાગમાં એક હાથીની સુવર્ણ અંબાડીમાં એક તેજસ્વી નારી બેઠી હતી. તે પોતાની ભ્રકુટી માત્રથી પુરૂષ જાતિને. P.P. Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ . ( 12 ) 'ઉપહાસ કરતી હોય અને સમસ્ત સંસારની મહારાજ્ઞી હોય એવા દમામથી તે આસપાસ નિહાળતી હતી. તેના મસ્તક ઉપર છત્ર-ચામર વીંઝાતા હતા. તેના હાથમાં રહેલા સોનાનો રાજદંડ સૂર્યના તેજને લીધે ચમકતો હતો. હાથીની આગળ ને પાછળ સ્ત્રીઓનું એક મોટું સૈન્ય અદબથી ચાલતું હતું. આ સ્ત્રીચારાજ્ય જોઈ અંબડ તો છેક આભે જ બની ગયે. તેની વાચા બંધ પડી ગઈ શું બોલવું અને શું ન બોલવું તેનો કંઇજ નિર્ણય તેનાથી ન થઈ શક્યો. પાસે ઉભેલી પેલી વૃદ્ધ ડોશી અંબડની આ વિલક્ષણ દશા જોઈ રહી. સવારી આગળ નીકળી ગઈ એટલે ડોશીએ હળવે રહીને કહ્યું - લોકે જેને અંબડ ક્ષત્રિયના નામથી ઓળખે છે તે તું જ ને? તું આજે અહીં આવવાનો છે એમ હું કયારના યે જાણતી હતી, હવે ચાલ, બીજા કોઈને પુછવા કરતાં મારા પિતાના ગૃહે જ આવી વિશ્રાંતિ લે, અને તારે જે કંઈ પૂછવું હોય તે સુખેથી મને પુછી ખુલાસો મેળવજે.” - અંબડ હૈયામાં હિમ્મત એકઠી કરી સરોવરના કીનારેથી ઊઠીને ઉભે અને પેલાં વૃદ્ધ ડોશીમાની પાછળ પાછળ ચાલ્યો. થોડે દુર ગયા પછી ડોશી એક મહેલના દ્વાર પાસે આવી ઉભી રહી અંબડને મન આ મહેલ ન લાગે. દ્ધિ-સિદ્ધિ ને એક મહાસાગર જ જાણે પૂરમ્હારથી ઉછળી રહ્યો હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ " ( 13 ) એ તેને ભાસ થયે. મહેલની આસપાસનો ગઢ અને દીવાલે સફેદ આરસના જેવી ચકચકી રહી હતી. ધીમેધીમે બને જણ એક વિશાળ આંગણામાં આવીને ઉભા રહ્યાં. તે વખતે આંગણાની વચ્ચોવચ્ચ એક અતીવ સંદર્યવતી નવયૌવના નિ. શ્ચિતભાવે પોતાની કિડામાં તલ્લીન બની બેઠી હતી. તેણીએ. અબડને આવતા જે. પણ વિવેક કે વિનયને એક શબ્દ સરખો પણ ન ઉચચ્ચાર્યો. અંબડે તે ગામના પાદરમાં પગ : મૂકે ત્યારથી જ તે દિગમુઢ જેવો બની ગયો હતો. તેનું કત-- હલ ધીમે ધીમે ઘટવાને બદલે વધતું જ જતું હતું. સંસારના. સમસ્ત લાવણ્યના સારરૂપ આ લાવણ્યવતી યુવતીને નીરખી. ક્ષણવાર તો તે પોતાનું ભાન ભૂલી ગયે. આજ મૃત્યુલેક હોય તો પછી અપસરાઓનો દેશ કેવો હશે તેની કલ્પના કરવા જતાં તેનું મન ચકડોળે ચડયું યુવતીનો વર્ણ જો કે ગીર ન હતો. પણ ગૌર વર્ણની અંદર શ્યામતાની આછી છાંટ કોઈ કુશળ કારીગરે નાખી હોય તેમ તે ગિાર અને શ્યામ વર્ણની ધુપછાંય જેવી દીપી રહી હતી. તેના ભાલની સભાગ્યના ઉદય સરખી કાંતિને માનવી નહીં પણ કોઈ સ્વરા-. જ્યની અધિષ્ઠાત્રી હોય એવું ભાન કરાવતી હતી. તેના વિશાળ નયન અને યુવાનીના ગર્વથી લચેલી દેહ લતા ગીઓના માન–અભિમાન તોડવા માટે જ જાણે ખીલતી હોય એમ કેઈને પણ જોતાંની સાથે જ લાગ્યા વિના ન રહે. તેની કુંભ સમા સ્તન મદનના બાણની પણ મશ્કરી કરતા હોય અને તોફાન જગવતા હોય એમજ લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ ( 14 ) આ યુવતીની સન્મુખ સૂર્ય, ચંદ્ર, રાહુ અને મંગળના ચાર દડા પડયા હતા. તે વારંવાર ઈચ્છામાં આવે તે દડાને ઉચે ઉછાળી એકલી બેઠી બેઠી મનની મેજ જોગવતી હતી. સૂર્યના પ્રખર તાપથી દશે દિશાઓમાં ઝાકઝમાળ પ્રકાશ પથરાઈ રહ્યો હતો. એ પ્રકાશની અંદર મહારાણી જેવી શક્તિ સ્વરૂપી આ નવયવના બેઠી હતી. . અંબડ આ નારી વિષે કંઈ જ નિશ્ચય ન કરી શક્યા. ને ઉંઘમાંથી ઉઠતો હોય તેમ, વૃદ્ધાને કઈકે પૂછવા જતો હતો. એટલામાં તે વૃદ્ધાએ જ અંબડને કહ્યું - : “ગોરખ ગિનીના આદેશથી શતશર્કરા વૃક્ષનું ફળ લેવા નીકળ્યા છે તો પણ આજ તો તમે અમારા અતિથિ બન્યા છો. અમારી અનુમતિ સિવાય તમે આ દેશમાંથી બહાર નહીં જઈ શકે.” : “એક સ્ત્રી પોતાની ઉપર આવો નિરંકુશ અધિકાર ચલાવે છે તેનું ભાન થતાં અંબડની આંખને એક ખુણો લાલ થયા. વૃદ્ધાએ તે લાગણી જોઈ લીધી. અંબડને શાંત કરવા કૃત્રિમ મીઠાશથી તેણીએ કહ્યું “અહીં ગભરાવી જેવું કંઇજ નથી. જ્યાં સુધી શતશર્કરાવૃક્ષનું ફળ તમને ન લાધે ત્યાં સુધી તમે સુખેથી અહીંજ રહેજે. મારી આ પુત્રી ચંદ્રાવતી પણ તમને કઈ વાતે મુંઝાવા નહીં દે. તમે બને . સાથે રહે અને નિર્દોષ સુખ ભોગવો.” “અબડની પાસે આ આજ્ઞા કે ભલામણનો કંઈજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ ( 15 ) જવાબ તૈયાર ન હતો. તે જવાબ ગોઠવવાની ગડમથલમાં હતે તેટલામાંજ ચંદ્રાવતી એક હરિણની ગતિએ ત્યાં આવી અને અંબડને ઉદેશી બોલી કે –“હું પણ તમારા જેવોજ એક સાથી કયારની શોધતી હતી. ચાલો આપણે દડે રમીએ. અહીં રમવા સિવાય બીજું કંઈજ કરવાપણું નથી હતું.” - અંબડે ચદ્રાવતીના મહે સામે એક દ્રષ્ટિપાત કર્યો. ચંદ્રાવતીએ લેશ માત્ર પણ શરમાયા વિના પોતાની સ્વાભાવિક અમૃતઝરણું વાણીમાં કહેવા માંડયું - જુઓ, રમતના નિયમ પ્રથમ જ જાણું લેવા જરૂરન છે. દડે ઉછાળતાં અને ઝીલતાં જેના હાથમાંથી દડો પડી જાય તે હાર્યો ગણાય અને જે હારી જાય તે બીજાની ચરણસેવા કરે.” ચરણસેવા શબ્દ બોલતાં ચંદ્રાવતી ખડખડાટ હસી પડી. અંબડને આ સરત સ્વીકારતાં સહેજ સંકોચ તો થયો. પણ એક અબળા પાસે શરમાવાનું તેને એગ્ય ન લાગ્યું. તે બોલી ઉ –“ભલે, કબુલ છે એ શરત.” - ચતુર ચંદ્રાવતીને માટે આ રમત છેક નવી ન હતી. તે તો તેમાં પુરેપુરી પાવરધી હતી એમ કહીએ તો કંઈ ખોટું નહીં તેણુએ એક પછી એક સૂર્ય, ચંદ્ર, રાહુ અને મંગળના દડા ઉંચે ઉછાળવા અને ઝીલવા માંડ્યા. એક દડો હજી અર્થે નીચે ન આવ્યો હોય તેટલામાં તે બીજે દડે તેનું સ્થાન લેવા ઉચે ઉછળેજ હોય! સૂર્યને દડે અદ્ધર ઉડે કે તે જ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ ક્ષણે ઝાકઝમાળ દિવસની રોશની ચેતરફ ફેલાઈ જાય. અને જે ચંદ્રનો દંડ અદ્ધર ઉછળે કે તે જ સમયે પૂર્ણિમાને પ્રકાશ સારી પૃથ્વીને અજવાળાથી ભરી દે! ચંદ્રાવતીએ આ કળા એવી તો ખુબીથી કેળવી હતી કે ચારમાંથી. એક પણ દડે ભૂલથી-અજાણતાં પૃથ્વી ઉપર પડવા ન પામે ! રાહુ અને મંગળના દડા જેવા આકાશ તરફ ધસે કે તરતજ વારાફરતી દિવસ ને રાત્રીની સંધ્યાના પ્રકાશમાં જાણે વિશ્વ આખું યે સ્નાન કરતું હોય તેમ પ્રકૃતિનું દ્રશ્ય પલટાઈ જાય! બડ પતે, ચંદ્રાવતીની આ કીડા કૂશળતા જોઈ એક રીતે આશ્ચર્યમુગ્ધ જેવો થઈ ગયે, આવી પાવરથી રમણ ઉપર પિતાનો પ્રતાપ શી રીતે બેસારવો તેની તેને કંઈજ ગમ ન પડી. આખરે હૈયે ને હિમ્મતનો સંચય કરી આંબડે ચંદ્રાવતીને ઉદેશી કહ્યું: “હવે મારો વારો આવ્યો. મને દડા ઉછાળવા દ્યો.” . . . . : : : - ચંદ્રાવતીએ આ માગણું સાંભળી સહેજ પ્રતાપસૂચક હિમત કર્યું. તેના હૃદયમાં આ અજાણ્યા પુરૂષ પ્રત્યે જે દયા ને અવજ્ઞા ભરી હતી. તે તેણીએ આ મિત દ્વારા સ્પષ્ટ કરી નાખ્યું. . . . . . અંબડે સંકેચાતા હસ્તે સૂર્યને દડે ગ્રહણ કર્યો. સૂર્યના ધગધગતાં સહસ્ર કિરણે આંખ પર પડતાં જ તેના હેશ કેશ 3ડી ગયા ! ચંદ્રાવતીની જેમ સૂર્યને ઉંચે ઉછાળવાના મનેરથ મનમાંજ સમાઈ ગયા. તેને બદલે અંખડ પતેજ મૂચ્છ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ ( 17 ) પામી સૂર્ય પ્રદેશની અંદર સુઈ ગયો! તે પછી ચંદ્રાવતીએ એ દડે જોરથી અદ્ધર ફગાવી, મંત્રના બળથી ત્યાં જ થંભાવી દીધે. સૂર્ય અને અંબડ આકાશમાં સ્થિર થઈ રહ્યા. - ચંદ્રાવતી પોતાના અંત:પુરમાં ચાલી ગઈ, - થોડીવારે નાગડ સારથી સૂર્ય સમિપે આવીને જુવે છે તે સૂર્યમંડળને વિષે એક પુરૂષ મૂચ્છિત અવસ્થામાં ભાન ભૂલે દેખાયે. નાગડને તે પુરૂષ તરફ દયા છટી. અમૃતનાં છાંટણ છાંટી તેને શુધ્ધમાં લાવવાની નાગડને અંતરપ્રેરણ રી. તેથી તે એકદમ દોડતો દોડતો ચંદ્રમંડલ સમિપે ગયે. ત્યાં જઈને જુએ છે તો ચંદ્રનું સ્થાન પણ ખાલી પડયું હતું અને ચંદ્રની સ્ત્રી રોહિણી રોઈ રેઈને માંડ માંડ સમય ગાળતી હતી, નાગડે રેહિણને રડવાનું કારણ પૂછતાં રેહિણીએ આંસુ લૂછી અતિ દીન વાણીમાં કહ્યું કે - “મારા પતિ ચંદ્રદેવને ચંદ્રાવતી નામની નારી આજે કેટલાય દિવસથી બંદીવાન કરીને અહીંથી ઉપાડી ગઈ છે. હું પતિ વિરહે નિરંતર સુરૂં છું અને રડી રડીને બાકીનું આયુષ, પુરૂં કરૂં છું.” ' . . ; - નાગડ સારથીના હૃદયમાં રોહિણી જેવી સાધ્વી સ્ત્રીનું આ કરૂણ આક્રન્દ સંતત્પ શૂળની જેમ આરપાર ભેંકાઈ ગયું. સં. સારની એક અબળા ચંદ્રદેવ જેવા સમર્થ ઈષ્ટ અમરને પોતાનો કેદી બનાવે એમાં તેને સમસ્ત દેવકનું અપમાન થતું હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ ( 18 ). એમ લાગ્ય, રોષ અને વૈરને લીધે તેનાં ગાત્ર કંપવા લાગ્યાં. રોહિણી તરફ મોં ફેરવી આવાસન આપતાં તે બોલ્યો : “તમારૂં આકંદ મારાથી નથી જોઈ શકાતું. હું આ જ ક્ષણે પૃથ્વી ઉપર જઉં છું અને ચંદ્રાવતી જેવી ઉદ્ધત નારીના મદનું મર્દન કરી તમારા પ્રિયતમ પતિ દેવને હમણા જ આ અમર ભૂમિમાં હાજર કરું છું. એક દેવની પાસે દુર્બળ માનવજાતિ કયાં સુધી સ્પર્ધા કરી શકે છે તે હું જોઈ લઈશ.. છે. નાગડ સારથી બીજાં હજાર કામ પડતાં મુકી ચંદ્રાવતીના નિવાસસ્થાન તરફ સડસડાટ ચાલી નીકળ્યો. - ચંદ્રાવતીએ નાગડને દૂરથી જ આવતો જોઈ લીધું. તેણીએ પોતાનું નાગપાશ નામનું તીર તેની તરફ છોડયું અને જોતજોતામાં નાગડ સારથી નાગપાશ વડે ચોતરફથી વીંટળાઈ ગે. તે એક ડગલું પણ આગળ વધવાની શક્તિ ગુમાવી બેઠે. ચંદ્રાવતીમાં આટલું બળ અને શક્તિ હશે તેની કલ્પના સુદ્ધાં પણ ભાગ્યેજ આવી હશે. નાગને નાગપાશથી બાંધી ચંદ્રાવતી નિશ્ચિત મને પોતાની માતા પાસે ચાલી ગઈ. ' - નાગડની બહેન સર્પદુખલાને આ વાતની ખબર પડી એટલે તે બેબાકળી, પોતાના વીરાની હારે દોડી આવી. તેણીએ દૂરથી જ એક તીર છેડી, નાગડના દેહની આસપાસ વીંટળાઈ ગયેલા નાગપાશ તોડી નાંખ્યા. તે જેવો છટ્યો કે રતજ તીર વેગે ચંદ્રાવતીના ઘર તરફ દોટ મૂકી. તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ (10), રગેરગમાં વેર બદલો લેવાની વાસના ધુંધવાઈ રહી હતી. બહેન પોતાના ભાઈના મનભાવ સમજી ગઈ. તેણીએ નાગડને શાંત્વના આપતાં કહ્યું–“ભાઈ ! આ ચંદ્રાવતી તુધારે છે તેવી સામાન્ય સ્ત્રી માત્ર નથી તેની સાથે ઝામાં તું નહીં ફાવે.” પણ નાગડ એક મટીને બે ન થયે. ગમે તે પ્રકારે વૈરને બદલે લેવા તાડુકી ઉઠ્યો. - ચંદ્રાવતીના ચમત્કારિક બળથી ખંભિત થયેલે સૂર્ય પણ નાગડને કહેવા આવ્યું કે –“હે પુત્ર ! ચંદ્રાવતી સામે વિરોધ કરે મુકી દે. એ સાક્ષાત્ શક્તિ સ્વરૂપી ગિનીહોવાથી તેને બંધન મારે પિતાને પણ મને કે કમને સ્વીકારવાં પડે છે. તું તેની પાસે બાળક ગણાય.”. . ' - પિતા-સૂર્યના શબ્દો સાંભળી નાગડ શાંત તો . પણ તેના અંતરને તલપ્રદેશ ઇર્ષાથી ખળભળી ઉઠ્યા. તેણે માયાકુંડલી નામની શક્તિનું આરાધન આદર્યું અને એ શક્તિના પ્રભાવે ચંદ્રાવતીની માતા ભદ્રાવતીનો વિનાશ કર્યો, ચંદ્રાવતી પાસે માફી મંગાવી, સૂર્યમંડળને મુક્તિ અપાવી અને નિરંતર વિરહથી ઝૂરતી હિણીને તેને પતિ–ચંદ્ર દેવ પાછા લાવી આપે. ' તે પછી ચંદ્રમંડલમાંનું અમૃત લઈ મૂછવંશ પડેલા એબડના અંગ ઉપર છાંટયું. અંબડ આળસ મરંડી ઉો થયે. તેણે પોતાને જીવિતદાન આપવા બદલ સૂર્યદેવને ઉપકારસૂચક અભિવંદન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ જ . : : ( 20 ) અંબડ–ક્ષત્રીયના વિનય-વિવેકથી સંતુષ્ટ થયેલા સૂર્યો. પ્રસન્ન થઇ અબડને એક સરસ વરદાન આપ્યું અને કહ્યું કે -" જા, તું આજથી અનંતજેતા થાય છે. કોઈ પણ નારીના કામબાણ તારૂં હૈયું નહીં વીંધી શકે.” આવા અયાચિત અને અણધાર્યા વરદાનથી અબડને. પાર વિનાનો આનંદ થયે. તે ફરી ફરીને સૂર્યને શતશઃ ધન્યવાદ આપવા લાગ્યા. પછી તે સૂર્યે પણ ભારે પ્રસન્ન થઈ આકાશગામિની અને ઇંદ્રજાતિની એમ બે વિદ્યાઓ તેને આપી. એટલું જ નહીં પણ સૂર્યની આજ્ઞાથી નાગડે, શતશર્કર વૃક્ષનું ફળ કે જેને માટે તે આખી પૃથ્વી ફરવા જીવના જોખમે નીકળ્યો હતો તે પણ લાવી તેના હાથમાં મૂક્યું. સૂયે કહ્યું કે –“આ ફળને મહિમા લગભગ દરેક દેવ અને મનુષ્યને પણ સુપરિચિત છે. જેની પાસે આ ફળ હોય તે કઈ દિવસ પણ દુઃખી ન થાય. તું આ ફળ તારી પાસે રાખજે અને ધર્મ તથા પરોપકારનાં કાર્ય કરી જીવ્યું સાર્થક કરજે.” 1 - નાગડ અને સૂર્ય ઉભયનો આભાર માની તે પિતાપુત્રની મદદથી અંબડ ભૂમિ ઉપર આવી પહોંચે. સૂર્યદેવે પ્રસન્ન થઈ આપેલી મહા વિદ્યાઓની પણ તેણે સારી પેઠે સાધના કરી લીધી. પછી, ઈદ્રાલ વિદ્યાની સહાયથી અંબડે સાક્ષાત ઈશ્વરનું રૂપ લીધું અને એ ઇશ્વરના રૂપમાં જ તેણે ચંદ્રાવતીના ઘેર આવી દર્શન આપ્યાં. પ્રત્યક્ષ શંકર–મહાદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ ( ર ) પિતાના આંગણે આવ્યા છે એમ માની ચંદ્રાવતીએ તેમના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને ભક્તિથી ગદગદ્દ વાણીમાં કહ્યું કે –“હે પ્રભુ ! આપના પધારવાથી આજે મારૂં આંગણું પાવન થયું ! આપની મહતુ કૃપાથી મારે જન્મ સાર્થક થયે. એક સંસ્કૃત કાવ્યમાં કવિ કહે છે કે महातीर्थ महौषध्यो, महानाथ मुनीश्वरः। अल्प भाग्यवतां तेषां प्राप्ते दुर्लभ दर्शनं / / - મહાતીર્થ, મહેધી, મહાનાથ અને મુનીશ્વરનાં દર્શન તે કઈ મહાન પુણ્યશાળી કે ભાગ્યશાળી હોય તેને જ પ્રાપ્ત થાય. અભાગી કે અ૯૫ ભાગ્યશાળીને તેમનાં દર્શન થતાં નથી. હું મને આજે પરમ ભાગ્યશાલી માનું છું કે આપના જેવા વિશ્વના મહાદેવે પ્રત્યક્ષરૂપે મારે ત્યાં પધારી મને દર્શન દીધાં.” મહાદેવની સમિપે આ રીતે ભક્તિયુક્ત વચનો ઉચારી પિતાને આનંદ પ્રદર્શિત કરી રહી હતી એટલામાં જ મહાદેવે મહોટેથી રડવા માંડયું. ચંદ્રાવતી આ રૂદનને અર્થ ન સમજી શકી. તેણીએ બે હાથ જોડી કહ્યું કે –“પ્રભુ ! આપ તો આ સમસ્ત સંસારના પાલક, પિષક અને સંરક્ષક ગણુઓ છે ! આપની આજ્ઞા વિના વૃક્ષનું એક પાંદડું પણ ન ફરકે એવો તો આપને પ્રભાવ છે. પ્રાણીમાત્ર આપને કર્તા હર્તા માની આપની ઉપાસના કરે છે. છતાં આજે આપ આમ કેમ રૂદન કરી રહ્યા છો તે મારાથી નથી સમજાતું, " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ ( રર ) શિવે ગળગળા સ્વરમાં ઉત્તર આપેડ-હું સંસારનો ફકત્તા હર્તા છું એ વાત ખરી છે. પણ આજે મારે પોતાને માથે મહાન સંકટ આવી પડયું છે. હવે મારું શું થશે તેનો વિચાર કરતાં મારાથી રડ્યા વિના રહી જ શકાતું નથી. આ દુનીયામાં આજે મારા જેવો બીજો એક પણ જીવ દુ:ખી. નહીં હોય. એ દુઃખ ટાળવાને આજે તમારા વિના બીજું કોઈ જ શકિતવાન નથી. . . ચંદ્રાવતીનું આશ્ચર્ય વધતું જ ચાલ્યું, તે બોલી –હે. મહાનાથ ! પહેલાં આપનું દુ:ખ કહે. મારાથી એ દુ:ખ જે દૂર થઈ શકે તેમ હોય તો હું મારું સર્વરવ આપના ચરણમાં ધરી દઈશ. " . . . . . . . ' ' ' ' શિવે પિતાના દુઃખને ખુલાસો કરતાં કહ્યું કે આજે મારી પ્રાણપ્રિયા પાર્વતી મને ત્યજી સદાને માટે ચાલી નીક ન્યાં! હવે પાર્વતીજી વિના જીવવું એ મને કડવું ઝેર જેવું થઈ પડયું છે.” એટલું કહેતા કહેતામાં શિવજી પુનઃ રડી પડયા. “પણ હવે તેને શો ઉપાય કરે તે મને સમજાવો.” ચંદ્રાવતીએ અતિ આકાંક્ષા સાથે પ્રશ્ન કર્યો. ... તેનો એકજ ઉપાય છે અને તે એ જ કે જે તમે મારી સાથે વિવાહ કરે તો હું બધાં સંકટથી છુટી જઉં.” શિવજીએ આબાદ તીર છોડયું. પણું હું એક પામર માનવી કયાં અને આપ સમર્થ દેવ કયાં ? માનવ જાત તો દેવો કરતાં સહસ્ત્ર ગણું મલીન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ - - ( 23 ) ગણાય! આપ મને પરણને શી રીતે સુખી થશો? અને હું આપને ગ્ય.પણ શી રીતે બની શકું?” “સુખી થઈશ કે નહીં તે જોવાનું કામ મારું પિતાનું છે. તમે મારે એગ્ય શી રીતે બને તેના ઉપાય પણ મારી પાસે જ છે. જે તમે મને વરવાને રાજી હો તો જ એ ઉપાય બતાવું. આ ઉપાય એવા છે કે હરકોઈ માણસ અપવિત્ર મનુ ખ્યત્વમાંથી મુક્ત થઈ પરમ પવિત્ર દેવત્વને પ્રાપ્ત કરી લે.” શિવજીએ ચંદ્રાવતીના ગળામાં એક પછી એક મધલાળ મુકવા માંડી. - : , ; તો પછી આપ કહો તે પ્રમાણે કરવાને તૈયાર છું.” ચંદ્રાવતીએ નિખાલસપણે કબુલાત આપી. જે તમે મારે એગ્ય બનવા માગતા હો તે સે પ્રથમ તમારે તમારું મસ્તક મુંડાવી નાખવું પડશે. આ બારીક વસ્ત્રો અને કીમતી અલંકાને બદલે ફાટલાં તૂટલાં ને ગંધાતાં વસ્ત્રો પહેરવાં પડશે, હે ઉપર મેશ ભૂંસવી પડશે એટલું જ નહીં પણ બીજા કોઈ વાહન ઉપર ન બેસતાં ગધેડાની પીઠ ઉપર બેસી મારી પાસે આવવું પડશે. જો તમે આટલું કરી શકે તો જ તમારું પાણિગ્રહણ મારાથી થઈ શકે. કહે આટલી આકરી વિધિ કરી મારા થઈ શકશે.? " શિવજીએ ચંદ્રાવતીને બરાબર સકંજામાં લીધી. . ' “એમાં તે કઈ મોટી વાત છે? આપની એકેએક આજ્ઞા પાળવા આપની આ દાસી તૈયાર છે. શિવજીની પત્ની થવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ ( 24 ) મહભાગ્ય પ્રાપ્ત થતું છે, તે આવી પાંચ-પચીશ તે શું પણ હજાર વિધિ પાળવા પણ ગમે તે સ્ત્રી તૈયાર થઈ જાય.” ચંદ્રાવતીએ પિતાને ઉભરે ઠલવ્યો. તે - બપોર થતાં ચંદ્રાવતીએ મસ્તક મુંડાવ્યું, કેશકલાપ ઉખેડીને ફેંકી દીધો, મહોઢા ઉપર મેશ ભુંસી અને અંગે ઉકરડામાંથી આણેલાં ગંધાતાં ચીંથરાં વીટાળ્યાં. પછી એક ગધેડા ઉપર બેસી શંકરની રાહ જોતી ઘરની બહાર ઉભી રહી. લોકોનાં ટોળેટેળાં આ શંકર અને ચંદ્રાવતીને વિવાહ જેવા એકઠાં થઈ ગયાં. તેઓ અંદર અંદર વાર્તાલાપ કરી ચંદ્રાવતીના સૌભાગ્યના વખાણ કરવા લાગ્યા, સ્ત્રીઓ પણ ચંદ્રાવતીના સદભાગ્ય પ્રત્યે ઈર્ષોની નજરથી નિહાળવા લાગી. યથાસમયે શિવસ્વરૂપધારી અંબડ ત્યાં આવી પહોંચે. લેકોના ટોળાએ તેને અભિવંદન કરી હર્ષ ધ્વની કર્યા. હવે ઘડી–બે ઘડીની અંદર મહાદેવજી આ ચંદ્રાવતીને પિતાના પડખામાં લઈ આકાશમાગે કૈલાસ તરફ ઉડી જશે એવી સે કોઈએ કલ્પના કરી. ' ' - ચંદ્રાવતીનો ગર્વ આજે નિરંકુશ હતો. સાક્ષાત્ શંકર જેવા પિતાને પતિ મળશે એ અભિમાનથી તે પોતાના દેહનું પણ ભાન ભૂલી ગઈ હતી. એટલામાં લોકોના અસાધારણ ટેળાને લીધે છે કે દેવસંગને લીધે હે ચંદ્રાવતીની સવારી માટે આણેલો ગર્દભ ભડક અને ચંદ્રાવતીને નીચે પટકી ત્રણ-ચાર પાદપ્રહાર પણ કરી વાળ્યા. પ્રેક્ષકોમાંના કેટલાક આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ IT. ! ! ! ! ! ! ર જ્ઞાનાન્સર श्रीमहा आराधना केन्द्र વેવા (પાન ૧ર) પે રૂ૮૮૦ અદભૂત પ્રસંગ જોઈ ખડખડાટ હસી પડયા. ચંદ્રાવતી પિતે પણ શરમાઈ ગઈ. તેણીએ શંકરને નમ્રપણે પ્રાર્થના કરી કે - “પ્રભુ ! આપની હાજરીમાં, આપના જ દેખતાં આ ઉદ્ધત પ્રાણી મને પાદપ્રહાર કરે તે આપ કેમ સહી લ્યો છે ? આપે તેનું તત્કાળ નિવારણ કરવું જોઈતું હતું. તેને બદલે આપ તે ઉલટા હસી રહ્યા છે એમ જણાય છે.” - આ પ્રાર્થના પુરી કરે એટલામાં તે શંકરને વૃષભ પણ એકાએક તોફાન કરવા લાગ્યો અને એ તેફાનને અંગે પણ બીજી બે-ચાર લાતો ચંદ્રાવતીના મસ્તક ઉપર પડી. બે ક્ષણ પહેલાં અભિમાનથી ફુલાઈ ગયેલી ચંદ્રાવતીના નયન આંસુથી ઉભરાઈ નીકળ્યાં. માથું ઉંચું કરી ગગન ભણી નિહાળે છે તે ત્યાં શંકર, શિવ કે મહાદેવ સાવ અલેપ થઈ ગયા જણાયા. લોકોએ મશ્કરીના વામબાણ ઉપરાઉપરી છોડવા માંડ્યા. તેઓ કહેવા લાગ્યા કે—“ કેમ ચ દ્રાવતી ? બહુ અભિમાન કરતી હતી તેનાં કડવાં ફળ ચાખ્યાં ને ? કૈલાસ પર્વત ઉપર મહાદેવજીના દર્શન કરીને ઘડીકમાં પાછી પણ આવી ગઈ કે?” ચંદ્રાવતી તે એ વખતે એવી ભેટી પડી ગઈ કે જે ધરતી માતા માર્ગ આપે છે તે જ ક્ષણે પૃથ્વીમાં સમાઈ જાય. તે કઇક વિચાર કરતી હતી અને લોકો ઉચ્ચ કંઠે તેણીને ઉપહાસ કરી રહ્યા હતા તે વખતે અંદડે પોતાનું શિવ સ્વરૂપ સંકેલી લઇ પિતાના સ્વાભાવિક રૂપમાં દર્શન
Page #30
--------------------------------------------------------------------------
________________ દીધા. શિવજીને બદલે અંબડને પિતાની સામે ઉભેલે જોઈ શરમને લીધે તેણીને મરવા જેવું થયું. આ જ - અંબડે કહ્યું - “આપણી રમતની શરત તે યાદ છે ને? હું સૂર્યમંડળમાં જઈ વિજય મેળવી આવ્યો.” * * *તે મને આમ જગતની વચ્ચે કેમ બે આબરૂ કરી ? તું માણસ નહીં પણ માણસના વેશમાં ચેપ ગધેડે જે છે!” ક્રોધના આવેશમાં ચંદ્રાવતીના મુખથી ન બોલવા જેવાં વેણ નીકળી ગયાં. હવે મને વધારે ચીડવશે તો તેનું પરિણામ સારૂં નહીં આવે. એક કડવું ફળ તે ચાખ્યું, અને હજી પણ વધારે મજાસ કરશે તે કઈને મોં બતાવવું ભારે થઈ પડશે. કહ્યું છે કે- 7 જાનીયા જેના સારા હિત જત્તયા , विपरीतास्ते जायंते राक्षसा इव केचन // છે. અર્થાત હિતની ઈચ્છાવાળા જનોએ કોઈ પણ સાક્ષરને ભૂલેચૂકે પણ ન ચીડવવો, સાક્ષરે જો વિફરે તો તેઓ રાક્ષસ જેવા જ બની જાય. માટે હવે સમજીને શાંત થાઓ તો વધારે સારૂ આંબડે એક વિજેતાની જેમ ગંભીર ભાવે. ઉપદેશ આવ્યા. * * * - 1 અબડના. આ. અલૈકિક વિદ્યાપ્રભાવથી ચંદ્રાવતી એટલી તો ભયભીત બની ગઈ કે તેની સામે બોલવાનો પ્રયત્ન P.P. Ac. sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ કરવા છતાં ઓછમાંથી એક શબ્દ પણ ન નીકળે. તે મનપણે ચિત્રવત્ ત્યારે ત્યાં જ બેસી રહી. લેકે પણ ઠઠ્ઠા મશ્કરી કરતા પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા. '' - અંબડે રમતની સરત ફરીથી રજુ કરી અને કહ્યું કે તમે હાર્યા અને હું છે. હવે કાં તો મારી ચરણસેવા સ્વીકારો અને કાં તો મને વરો ! " - આજના પ્રયોગથી ચંદ્રાવતીનું અભિમાની હૃદય પીગળીને પાણી જેવું થઈ ગયું હતું. તે એકદમ અંબડના ચરણમાં નમી પડી અને પોતાની ઉદ્ધતાઈ તથા રવછંદ માટે ક્ષમા યાચતી કહેવા લાગી કે -" આજથી મારૂં સર્વસ્વ આપના ચરણમાં જ નિવેદન કરી હું સર્વ ઉપાધિથી. મુક્ત થઉં છું. એક નારીને ન છાજે તેવા ઉમદ અને ઉત્પાત કર્યો તે માટે હું પસ્તઉં છું. હું મારું કર્તવ્ય ભૂલી અને ખોટે ભાગે ચડી ગઈ તે બદલ આપ જે પ્રાયશ્ચિત્ત ફરમાવે ને પાળવા તૈયાર છું. આજથી મને આપનીજ એક દીન દાસી માની આપની છાયામાં આશ્રય આપશે. " . - અંબડે તેને સ્નેહ પૂર્વક આલીંગન આપયું, અને પૂછયું કે “બીજી બધી વાત જવા દઈ મને માત્ર એટલું કહો કે આ નગરમાં આવો વિપરીત આચાર સર્વત્ર દેખાય છે તેનું શું કારણ? મને તેને સંતોષકારક ખુલાસો હજી સુધી મળી. શકર્યો નથી. માટે તે બધી વાત તમે પોતે જ કહો તો બહુ સારૂ.
Page #32
--------------------------------------------------------------------------
________________ ( 18 ) “આ નગર મેં પિતે જ મારી પોતાની શક્તિથી સ્થાપ્યું છે અને મારી શક્તિથી જ ચાલે છે. મારી શક્તિના પ્રતાપજ મેં સૌને વિપરીત આચાર પાળતા બનાવી દીધા છે. તેમાં જે કઈ પણ દોષ હોય તે તેને માટે હું પિતે જવાબદાર છું. રૈયત તો બિચારી મારી આજ્ઞા પ્રમાણે જ ચાલી રહી છે.” ચંદ્રાવતીએ સરળ ભાવે પોતાના પતિદેવ પાસે યથાર્થ હકીકત કહી દીધી. ' ' પણ તમારી પાસે એવી તે કઈ શક્તિ છે તે જરા કહેશે?” આંબડે પુન: પ્રશ્ન કર્યો. - “આપને પતિ તરીકે માન્યા અને સ્વીકાર્યા પછી આપની પાસે કઈ પણ વાત છુપાવવી એ અધર્મ છે. તેથી આપ જે કઈ પૂછો તેના સંપૂર્ણ સત્ય ઉત્તર આપવા તૈયાર છું. હવે મારી પાસે કઈ કઈ શક્તિ છે અને તે કઈ કઈ વિદ્યાના પ્રતાપે મને પ્રાપ્ત થઈ છે તે આપને કહી દઉં. પ્રથમ તે, મને આકાશગામી વિદ્યા સારી પેઠે આવડે છે, વળી ચિતિતગામ વિદ્યા પણ મને પ્રાપ્ત થઈ છે અને તે ઉપરાંત સ્વરૂપ પલટાવવાની તેમજ આકર્ષણ કરવાની–આકર્ષણ વિદ્યા પણ હું મેળવી ચૂકી છું.” ચંદ્રાવતીએ પિતાના અંતરના ગુઢ રહસ્ય એકે એક પ્રકટ કરવા માંડ્યા. - ચંદ્રાવતીને આટઆટલી અપૂર્વ વિદ્યાઓ વરી છે તે જાણી અંબઇને પણ ભારે હર્ષ થયો. પિતાના ભાગ્યની મનમાં ને મનમાં તે સ્તુતિ કરવા લાગ્યો. P.P. Ac. Guyatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ ( 9 ) પરાક્રમી અંખડ અને શક્તિમતી ચંદ્રાવતીના પરસ્પર સંમેલનથી બન્નેના દિવસે સુખ–આનંદ અને વિલાસમાં વ્યતીત થવા લાગ્યા. થોડા દિવસ પછી અંબડે સુવર્ણ–રત્ર આદિ મહા મૂલ્યવંતી સામગ્રી પોતાની સાથે લઈ, ચંદ્રાવતીની સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કર્યું. . ગેરખ યોગિની પાસે અંબડ અને ચંદ્રાવતીએ જઈ પ્રેમપૂર્ણ નમન કર્યું. અંબડને ક્ષેમકુશળ પાછો આવેલે જોઈ ગેરખ યોગિનીએ પોતાનો સંતોષ પ્રદર્શિત કર્યો. અંબડે. શતશર્કરા વૃક્ષનું ફળ ગિનીના પાદપંકજમાં સવિનય અર્પણ કર્યું અને થોડી આડીઅવળી વાતો કરી અંબડ અને ચંદ્રાવતી, ગોરખ યોગિનીના આશ્રમમાંથી નીકળી પોતાને ઘેર ગયા. એ રીતે તેઓ રોજ ભાતભાતના સુખ–વિલાસ ભગવતા દિવસ નિગમવા લાગ્યા. જૈન સસ્તી વાંચન માળા. દર વરસે રૂ. 3) માં 900 પૃષ્ટનાં ઈતિહાસીક પુસ્તકો નીયમીત આપે છે, માટે ગ્રાહક થવા વિલંબ ના કરતા– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ - : , . થી છેટા દ્વિતીય આશા છે ... . એ વાતને થોડા દિવસો થઈ ગયા. ત્યારબાદ એક સુંદર પ્રભાતે અંબડ-ક્ષત્રિયે–ગોરખ યોગિનીના આશ્રમમાં જઈ ગિનીને પુન: અભિવંદન કર્યું અને ભક્તિભાવ પૂર્વક કહ્યું કે - : “હે માતા ! હવે આપને બીજો આદેશ સુણ. જેમ પ્રથમ આદેશનું પરિપાલન કર્યું તેમ આપના દ્વિતીય આદેશનું પાલન કરવા મન-વચન-કાયથી પ્રયત્ન કરીશ.” . . " વત્સ! અહિંથી દક્ષિણ દિશામાં, એક વિશાળ સમુદ્રની વચ્ચે હરિછત્ર નામનો એક દ્વીપ છે, અને તે દ્વિપની અંદર કમલ કાંચન નામનગી વસે છે, તેની આધારિકા નામની કન્યાને લઈ આવ, એ મારો બીજો આદેશ છે,” અંબડ હરકોઈ પરાક્રમ કે સાહસ માટે પ્રથમથી જ તૈયાર હતો. ચોગિનીના આદેશપાલનથી પિતાનું કલ્યાણ થવાનું છે એવી તેને દ્રઢ આસ્થા બંધાઈ ગઈ હતી. તેથી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના “તથાસ્તુ” કહી ગગનમાગે, સમુદ્રની મધ્યમાં આવેલા હરિછત્ર નામના દ્વીપ તરફ ચાલી નીકળે. ફળ-ફુલ અને વનરાજીથી મનોરમ લાગતા એક વનને વિષે તેણે આરામ લીધો. એ ગાઢા વનની આસપાસ સાગરની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ (31 ) લહે ઉછાળા મારી રહી હતી. દેવ-દેવીઓને માત્ર રમવા ખાતર જ જાણે આ પ્રદેશ નિમીયે હોય તેવો તે શાંત અને પવિત્ર લાગતું હતું. અંબડને ખાત્રી થઈ કે ગેરખ ગિનીએ સમુદ્રની અંદર જે હરિછત્ર નામનો બેટ કહ્યો છે તે જ આ હવે જોઈએ. પણ જે આ તે જ એટ હોય તે કમલકાંચન યેગીની કુટીર શી રીતે શોધી કાઢવી એ એક હેટી મુંઝ વણ થઈ પડી. . - અંબઇ બેઠો હતો ત્યાંથી ઉઠીને ઉભે છે અને કમલચગીની શોધ કરવા માર્ગ કાપવા લાગ્યા. તે હજી થોડે દૂર જાય છે તેટલામાં સામેથી કોઈ એક પુરૂષ આવતે જણાયે. અંબડ તેને કંઈક પૂછે તે પહેલાં પેલે પુરૂષ જ બોલી ઉઠય. કે –“અહા અંબડ-ક્ષત્રિય ! ઘણે દિવસે આ વનમાં આપનાં પતાં પગલાં થયાં !" દૂર દૂરના એકાંત જંગલમાં રહેનારો આ પુરૂષ પોતાનું નામ જાણે છે તે જોઈ અબડને આશ્ચર્ય તે થયું. પણ મનના * એ આશ્ચર્યભાવને મનમાં જ દાબી દઈ તે બોલ્ય-“અહીં કમલકાંચન નામના એક યેગી વસે છે એમ સાંભળ્યું છે. તે આપ તેમને આશ્રમ બતાવવાની કૃપા કરશે? મારે તેમની પાસે બહુ જરૂરનું કામ છે.” - - - “તમે જે ગીને શોધવા નીકળ્યા છે તેજ ગી આજે પોતાની મેળે પગે ચાલીને તમારી પાસે હાજર થઈ A - ગ છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવાની જરૂર હોય તો તમે જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ ( 3 ) મળવા માગે છે એ કમલકાંચન ચિગી હું પોતે જ છું.” નવા આવનારે પોતાનો આત્મપરિચય આપે. . ; ; અંબડ હેજ ઝંખવાણે પડ્યો. પણ તેને આ જાતને અનુભવ કંઈ પહેલીવારનો ન હતો. તેથી તે તરત જ સ્વસ્થ થયે, અને બીજી કેટલીક આડી અવળી વાત કરી, મૂળ વાતને વિસારે પાડવાનો પ્રયત્ન કર્યા. " આ પ્રમાણે એક તરફ અંબડ અને કમલકાંચન ગી વાતચીત કરી રહ્યા છે તેટલામાં નજીકમાં જ કેઈ એક નારી રડતી હોય તે રૂદનસ્વર સંભળા. કમલકાંચન યોગી તત્કાળ ઉભે થયો અને જઈને જોયું તો પિતાની પુત્રી અંધારિકા, એક ખુણામાં બેસી વલેપાત કરતી આંખમાંના અશ્રુ વહેવરાવી રહી હતી. યોગીએ આમ અચાનક રડવાનું. કારણ પૂછ્યું એટલે આંધારિકાએ કહ્યું કે:– . પિતાજી, આમ અજાણ્યા થઈને મને કાં પૂછી રહ્યા છે? આ અંખડ નામને ધૂર્ત પુરૂષ મને પકડીને લઈ જવા માટે જ અહીં સુધી આવ્યો છે એ હકીકત શું તમે પોતે નથી જાણતા?” એટલું બોલતાં આંધારિકાનું હૈયું ઉભરાઈ આવ્યું. કે " હું જ્યાં સુધી જીવતો-જાગતો બેઠો છું ત્યાં સુધી કેઈની તાકાત નથી કે તેને હાથ પણ અડાડી શકે. મારી હૈયાતીમાં તારે વાંકો વાળ કરનારને હું યમધામમાં મોકલી દઉં ! આ આખા દ્વીપમાં એક પણ માણસ એવો નથી કે જે મારા.બળ–સામર્થ્યની બરાબરી કરી શકે. તે પછી તારે આમ શા સારૂ ગભરાવું જોઈએ તે મને નથી સમજાતું. " . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ - ( 33 ) યોગી અને તેની આંધારિકા વચ્ચેની આ છુપી વાતચીત, અંબડ આઘે ઉભો ઉભો કાન માંડીને સાંભળી રહ્યો હતો. પિતાના ઉદ્દેશની આ કન્યાને આમ વગરક શી રીતે ખબર પડી હશે તેને તે નિર્ણય ન કરી શકે. પણ એ વિચારને મનમાંથી હાંકી કાઢી તેણે તત્કાળ એટલે નિશ્ચય તે કરી લીધું કે “આ લોકો પુરેપુરા ખબરદાર હોવાથી મારે બહુ સંભાળથી પ્રપંચજાળ પાથરવી પડશે.” એટલામાં કમલકાંચન યોગી પણ ત્યાં આવી પહોંચ્યા. અંબડે જાણે કાંઈ જ ન સાંભળ્યું હોય અને સાવ નિર્દોષપણે આવી ચડ્યો હોય એવા ભાવ માં ઉપર આણ્યો. પરન્તુ આ યેગી કંઈ છેક દેખાવ માત્રથી છેતરાય એવો કાચ ન હતો. તેણે અંખડની પાસે આવતાવેંત જ કહી દીધું:–“ગોરખ ચાગિનીના આદેશથી તમારૂં અત્ર આગમન થયું છે ને ?" * અંબડે પણ હવે ખરી હકીક્ત છુપાવવી એ ઠીક નહીં એમ ધારી ઉત્તર આપે:-“તમારૂં અનુમાન બરાબર છે. હું એ યોગિનીના આદેશથી જ આ તરફ આવી ચડ્યો છું.” ભલે, હું તમને મારા અતિથિ તરીકે આવકાર આપું છું. આપ સુખેથી અહીં રહો અને આનંદ કરે.” એમ કહી કમલકાંચન યોગીએ પોતાના એક શિષ્યને સાથે મોકલી અંબડ –ક્ષત્રિયને પોતાના રહેવાના ઘર તરફ રવાના કર્યો. અંબડ પણ ગીની રજા લઈ પેલા ભોમીયા સાથે ચાલી નીકળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ ( 34 ) . કમલકાંચન યોગીને કાળી અને નાગી નામની બે સ્ત્રી હતી. આજે અંબડ નામનો એક ક્ષત્રિય અતિથિ આવવાનો છે એમ તે અગાઉથી જ જાણી ગઈ હતી. તે બન્ને જણીઓ ઉંબરામાં ઉભી ઉભી રાહ જોતી હતી તેટલામાં અંબડ ત્યાં આવી પહોંચે. - અંબડ તમારું જ નામ ને ગોરખ યોગિનીના આદેશથી વનમાં ભમનાર તમે પોતે જ કે?” કાગી અને નાગી બને સ્ત્રીઓ એકી સાથે બોલી ઉઠી. આભાર અને આશ્ચર્ય સાથે સંબડે સહેજ મસ્તક નમાવી પિતાની સમ્મતી સૂચવી. તે પછી કાગી અને નાગીએ અનેક પ્રકારની મીઠી મીઠી વાતો કહી સંબડને સ્નેહથી નવરાવ્યા, ભાતભાતના ભજન રાંધી અંબડની થાળીમાં પીરસી, આગ્રહ કરી તેને તૃપ્ત કર્યો. પણ આ બધે નેહ, માયા, મમતા કેવળ કૃત્રિમ હતી એનું અબડને ભાન ન રહ્યું. ઊભય નારીઓની સ્નેહજાળમાં તે સપડાયો. ' અંબડ જમીને પરવાર્યો અને ઘડીવાર બેઠો એટલામાં તે એક મરદ મટી પામર-અસહાય કુકડો બની ગયો. કાગી ને નાગી નામની દૃષ્ટાએ ભજનની અંદર જ એવી ઔષધી ભેળવી દીધી કે એ ભેજન જમ્યા પછી અંબડ પોતાને નરદેહ ગુમાવી બેઠે. ખરેખર નસીબ શું નથી કરતું? P.P. Ac. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ . ( 35 ). आरोहति गिरिशिखरं समुद्रमुल्लंधयति याति पातालं विधिलिखिताक्षरमालं फलति कपालं हि भूपाल વિધિના લેખ કોઈ દિવસ મિથ્યા ન થાય! વિધિજ પ્રાણું માત્રને પર્વતના શિખરે ચડાવે છે, વિધિજ સમુદ્રની પેલીપાર લઈ જાય છે અને વિધિ જ મનુષ્યને પાતાળ પર્યત પહોંચાડે છે. પિતાના બાહુબળથી એક ક્ષણ પહેલાં પૃથ્વીને ધ્રુજવતો અંબડ–ક્ષત્રિય અત્યારે સાવ નિરૂપાય બની ગયે! ભલભલા વિદ્યાધરો અને શૂરવીરની સાથે સ્પર્ધા કરતા અંબડ, એક પામર પક્ષીની કોટીમાં આવી પડે ! તેનું બળ તેની બુદ્ધિ, તેની વિદ્યા અને તેની કળા-કુશળતા એ સા તેને બચાવવાને નિષ્ફળ નીવડયાં! મોટા મોટા ચમરબંધી. પણ કીમત્ પાસે ગરીબ ગાય જેવા બની જાય છે એમ જે કહેવાય છે તે કંઈ ગાંડાને પ્રલા૫ માત્ર નથી, પણ તે અક્ષરશઃ. સત્ય છે. અંબડ કુકડો બન્યો એટલે કાળી નાગી નામની કુલટા : સ્ત્રીઓ તેને ફૂરપણે પજવવા લાગી. પોતે જાણે બીલાડીએ. હોય અને કુકડારૂપી સીકાર માંડ માંડ હાથ આવ્યો હોય તેમ તે અંબડને પજવવા લાગી. અંબડની દશા ખરેખર દયાજનક હતી. ન તેનાથી માણસની જેમ બોલાય કે ન તેનાથી સામે થવાય. મનમાં સમજીને બેસી રહેવા સિવાય બીજો એકે ઉપાય અત્યારે ન ચાલયે કાગી—નાગીના તોફાન તેણે મુંગે - હેઢે વેઠી લીધા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ ( 36 ) કમલકાંચન યેગી પણ કેઈ કોઈ વાર આ કુકડાની સામે રોષપૂર્ણ નજર કરી જાણે ધિક્કાર વરસાવતો હોય તેમ કહેતો કે અરે! ભલા માણસ? તને બીજુ કંઈ ન સૂઝયું કે તે મારી આંધારિકાને લઈ જવાનું સાહસ કર્યું? તારી કુબુદ્ધિનાં કડવાં ફળ હવે તું જ ભેગવ! તને સલાહ આપનારા સૈ આઘે રહ્યા અને તું તેિજ તારી જાળમાં સપડાઈ ગયે!” અંબડને આત્મા આ ઊદ્ગાર સાંભળી અંદરખાને તો ઘણજ ઊકળી આવતો. પણ વાચા વિના તે શી રીતે ઉત્તર આપે - આવી રીતે દુ:ખમાં ને દુ:ખમાં આંબડે કેટલાક દિવસ કાઢી નાખ્યા ! તે હિમ્મત ન હાર્યો કોઈ એક શુભ ક્ષણે પિતે પાછો મનુષ્ય થશે અને આ અમાનુષી અત્યાચારને બદલે લેશે એવી આશા રાખી મુક્તિના દિવસ ગણવા લાગ્યો. . ' છેવટે અંબડ નહીં, પણ કાગી નાગી અને કમલકાંચન ચાગી આ કુકડાથી કંટાળ્યા. એક દિવસે યોગીએ પિતાની બને પ્રિયાઓને સંબોધીને કહ્યું કે - હવે આ પાપને - આપણા ઘરમાંથી કાઢીએ તો સારું. એનો આખો અવતાર હવે આમ કુકડા પેકેજ વ્યતીત થવાને એ ચોક્કસ. તે આપણે ત્યાં પડયો રહે તેના કરતાં જંગલના ટાઢ-તડકા અને ભુખનાં દુ:ખ વેઠે એ જ તેને માટે યોગ્ય સજા છે. માટે ગમે તેમ કરીને તેને વનમાં છૂટે મુકી દો. વનના વિકરાળ પશુ-પક્ષી કાં તો તેને ફાડી ખાશે અને કાં તો ભુખ-તરસથી પીડાઈ કમતે મરી જશે એટલે આપણે આ નકામી ઉપાધિથી વગર મહેનતે બચી જશું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ ( 37 ) કાળી નાગીને આ સલાહ ગળે ઉતરી. તંબને જણીઓ ગાઢ અરણ્યમાં, જ્યાં માણસનો પ્રવેશ સરખો પણ ન થઈ શકે ત્યાં જઈ આ કુકડાને છૂટા મૂકી આવી. - - અબડનું ભાગ્ય આજ પ્રસંગની રાહ જોતું બેઠું હતું. માણસનું ભાગ્ય કયારે અને કેવી રીતે પલટાય છે તે નિશ્ચય પૂર્વક કહેવાને કોણ સમર્થ છે? ઘણીવાર મનુષ્ય બીજાનું ભૂંડ કરવા જતાં ઉલટું તેનું કલ્યાણ જ કરતા હોય છે. અંબડને વિષે પણ એમ જ થયું. કાગી ને નાગીએ અંબડને રીબાવવા સારૂ વનમાં મુક્યા તો ખરે, પણ ત્યાં અંખડનું ભાગ્ય ચમકયું. : . એક દિવસે કુકડાના રૂપમાં સર્વત્ર વિચરતો અબડ વનના એક નિર્જન ભાગમાં આવેલી વાવમાં પાણી પીવા ઊતર્યો. તરસ ખૂબ લાગેલી હોવાથી ધરાઈને ગળા સુધી પાણી પીધું. હવે પાણી પીને જેવો બહાર નીકળે કે તરત જ તે હત તે મનુષ્ય બની ગયે! તેણે વિચાર કર્યો કે આમ એકાએક મારૂં સ્વરૂપ પલટાઈ જવામાં શું કારણ હશે? વિચારના અંતે નિશ્ચય કર્યો કે આ વાવના પાણીમાં જ એવું કઈંક સામર્થ્ય છે કે જેને લીધે રૂપાંતર પામેલો પ્રાણું પાછો હતો તેવો મનુષ્ય થઈ જાય. - આવો નિશ્ચય કરી પ્રસન્નચિત્ત તે વનમાં આગળ વશે. જતાં જતાં રાત્રી પડવાથી એક વૃક્ષની ઓથે નિદ્રા લેવાના ઇરાદાથી વૃક્ષનાં પાંદડાં આઘાપાછાં કરી સહેજ અંગ ની વયે ! . . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ ( 38 ) લંબાવ્યું. એટલામાં દૂરથી કેઈ સ્ત્રીનાં કરૂણ રૂદન સ્વર તેના કાને આવતાં હોય એવો ભાસ થયે, બરાબર લક્ષ આપીને સાંભળ્યું તે ખરેખર જ કેઈ અનાથ સ્ત્રી ડુસકા ભરીભરીને રિતી હોય એવી અબડને ખાત્રી થઈ. પછી તો નિદ્રા નિદ્રાને ઠેકાણે રહી અને અંબડ એક વીર પુરૂષની જેમ તે રૂદનસ્વરવાળી દિશામાં ચાલ્યો. : રસ્તે જતાં જતાં વિચાર કરવા લાગે કે –“અરેરે! આ નિજન અરણ્યમાં બિચારી કોમળસ્વભાવ નારીને કહ્યું પજવતું હશે ? જે ઠેકાણે સૂર્યનાં કિરણો પણ ધ્રુજતાં ધ્રુજતાં પ્રવેશ કરે ત્યાં આગળ દુષ્ટ મનુષ્ય કેવાં પાખંડ રચી મનુષ્યત્વને શરમાવે છે! રૂદન કરતી સ્ત્રીની પાસે જઈ અંબડે પ્રશ્ન કર્યો કે –“હે સુલોચને ! તું કેણ છે? અને તારે માથે એવી તે કઈ માટી આપત્તિ છે કે જેથી રડી રડીને આ વનનાં વૃક્ષને પણ દયાદ્ર બનાવી મૂકે છે?” વીણાના સ્વરને પણ લજિત કરે એવી મિષ્ટ વાણીમાં પેિલી ભયભીત સ્ત્રીએ પોતાનો વૃતાન્ત સંભળાવવો શરૂ કર્યો. * “હે નરપુંગવ ! રેલગપુર પત્તનના રાજા હંસની હું રાજકુંવરી છું. મારું નામ રાજહંસી છે. હું ઉમ્મરલાયક થઈ એટલે મારા પિતાએ હરિશ્ચંદ્ર નામના એક રાજકુંવરને મારું પાણિગ્રહણ કરવા સારૂ નિમંત્રણ મેકહ્યું. એ નિમંત્રણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ ( 3 ) માન આપી લગ્નને દિવસે તે કુવર આવી પહોંચ્યો. લગ્નની બધી તૈયારીઓ આગળથી જ કરી રાખી હતી. માત્ર અમારે હસ્તમેલાપ થાય એટલી વિધિ જ બાકી હતી. પુરોહિતો અને સગાં-સ્નેહીઓ અમન-ચમન ઉડાવતાં અહીં તહીં ફરતા હતા. હસ્તમેળાપને હવે બહુ વાર ન હતી. હું મારા શયના ગારમાં જઈ ઉંચામાં ઉંચી જાતનાં વસ્ત્રાભૂષણો પહેરવાની તૈયારી કરતી હતી અને હજી તો સૂર્યદેવે પ્રસન્ન થઈ મને સમપેલી કંચુકી પહેરી રહે એટલામાં કોણ જાણે ક્યાંથી એક મહા દુષ્ઠ પુરૂષ મારા અંત:પુરમાં અકસ્માત્ દાખલ થયો. તેણે મને ધમકી આપી મારી કંચુકી પડાવી લેવાનો પ્રપંચ કર્યો. પણ હું તેની સામે ઠેઠ સુધી ઝુઝી ! છેવટે બળપૂર્વક મારી કંચુકી ઉતારવાનો પ્રયત્ન કરવામાં પણ તેણે બાકી ન રાખી. પરંતુ મારી દ્રઢ અનીચ્છા પાસે તેનું કઈ જ ન ચાલ્યું છેવટે તે કોધથી ધમધમી ઉઠ્યો. તેણે મને ત્યાંથી એમને એમ ઉપાડી આકાશમાં ઉડવા માંડયું. ભયને લીધે મારી આંખો મીંચાઈ ગઈ ! પછી શું બન્યું તે હું નથી જાણતી. એ દુષ્ટ પુરૂષ મને અહીં એકલી મુકીને ગયે છે, પણ જરૂર તે અહીંથી બહુ દૂર નહીં ગયો . મારી આ કંચુકીને તેને ભારે મેહ લાગ્યો છે. પણ હું મારા પ્રાણના ભોગે પણ આ કંચુકી તેની પાસે જવા નહીં દઉં. આટલામાં જે બીજો કોઈ સપુરૂષ વસતો હોય અને મદદ કરે તો હું એ દુષ્ટના પંજામાંથી બચી જઉં એવી આશાથી આ અંધારી રાત્રીએ હું રુદન કરતી હતી. મારા સદ્ભાગ્યે તમે આ તરફ આવી ચડ્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ . . રાજહંસી કઇંક વધુ બેલવા જતી હતી. પણ એટલામાં અંબડ જ બોલી ઉઠ્યો કે: _“સૂર્ય દેવ તમારી પર શી રીતે પ્રસન્ન થયા ? અને તમને આ કંચુકી શા સારૂ આપી?” ..રાજકુમારી હેજ સ્વસ્થ થઈ, આંખમાંના અશ્ર લુછી નાખી પોતાને જુને વૃતાન્ત કહેવા માંડ્યો: તે વખતે હું છેક હાની ન હતી. બાલ્યભાવ વટાવી યુવાનીના ઓટલા ઓળંગતી હતી. મારા માતપિતાએ મને સરસ્વતી નામની એક પંડિતાની પાઠશાળામાં ભણવા મોકલી. હું સરળભાવે એ પંડિતા પાસે શાસ્ત્ર–સાહિત્ય વિગેરે શીખતી. મારી સાથે કુલીન કુળની બીજી સાત કુમારિકાઓ પણ એજ પંડિતાની પાઠશાળામાં નિયમિત ભણવા આવતી. અમે સાતે જણીઓ સબભાવથી પરસ્પરને હેતથી મળતી–હળતી. એક દિવસે અમે આઠે જણીઓએ વિચાર કર્યો કે આજે તે આપણે પાઠશાળામાં જ સૂઈ રહીશું. અમારા માતપિતાને સરસ્વતી પંડિતા પ્રત્યે ખુબ શ્રદ્ધા હોવાથી તેમણે અમારા પ્રસ્તાવ વિષે વાંધો ન લીધે. તે રાત્રીએ અમે પાઠશાળામાં સૂતાં તે ખરાં, પણ પૂર્વે કઈ દિવસ ન જોયેલું એવું એક મહદુ આશ્ચર્ય નીરખ્યું.” - રાજહંસીએ આટલું કહી એક ઉષ્ણ વિશ્વાસ મૂકો. ભૂતકાળના સ્મરણમાત્રથી તેનું કાળજું તડપતું હોય એવાં ચિન્હ તેના વદન ઉપર તરી આવ્યાં. . પુન: તે સ્થિર થઈ નિર્ભયપણે કહેવા લાગી:–“અમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ ( 41 ) આઠે જણીઓને ભરનિદ્રામાં સૂતેલી સમજી પંડિતાએ એક મહેઠું માંડલું રચ્યું અને એ માંડલાની અંદર ચશઠ જોગિણીઓને ક્રિડા કરવા આવાહન કર્યું. આકાશમાં વિજળી ઝળકે તેમ એક પછી એક એમ ચોસઠ જોગણીઓએ આ માંડલાની અંદર પ્રવેશી રાસડા લેવા માંડ્યા. - સરસ્વતી પંડિતાએ, જેગણુઓની પ્રસન્નતાને લાભ લેવાના આશયથી પ્રાર્થના કરી કે, “મારા જેવી એક દરિદ્ર દાસીને તમારે એકાદી સિદ્ધિ તો જરૂર આપવી જોઈએ.” એક ગિનીએ જવાબ આપે–“સિદ્ધિ આપવામાં અમારી ના નથી. પણ વિધિ વિના સિદ્ધિ ન મળે ! જે એમ જ સિદ્ધિઓ વેરવા માંડીએ તે જગતમાં સિદ્ધિની એક કડી જેટલી પણ કીમત ન રહે.” : “આપ આજ્ઞા કરો તે પ્રમાણે વિધિ કરવામાં મને કોઈ જાતની હરકત નથી.” પંડિતાએ ઉત્સુકતા પ્રકટ કરી. . ' પહેલા પ્રાણપિંડ આપ, પછી અમે તને સિદ્ધિ સમપીશું.” ચોસઠ જોગણીઓએ એક સાથે ઉચ્ચાર કર્યો. પ્રાણપિંડ અથવા તે ભગ એ જ આપને સર્વને અભીષ્ટ હોય તે આ આઠે કુમારિકાનાં બલિદાન તૈયાર છે. આપ તે બલિદાનની વિધિ કહો એટલી જ વાર. આપને માટે મારે કંઈ નવાં બલિદાન શોધવા જવું પડે એમ નથી.” ... અમારાં આઠ કુમારિકાનાં બલિદાન મળશે એ વાત * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ ( 4 ) સાંભળતાં વેંત ચેસઠ જોગણીઓનાં હોમાં પાણી આવી ગયાં ! તેમણે કહ્યું:–“એને માટે કૃષ્ણ ચતુર્દશીનો, રવિવારનો દિવસ અતિ એગ્ય થઈ પડશે. તે દિવસે બપોરના સમયે અમે તારે ત્યાં આવશું. તું આ આઠે કન્યાઓને નિવેદ્ય સાથે તૈયાર રાખજે.” એટલું કહીને જેગણીઓ અંતહિત થઈ ગઈ. - હવે તમે જ કહે કે આ સંસારમાં મરણ સિવાય બીજી કઈ વસ્તુ ભયંકર છે? માણસની નજર સામે મૃત્યુ દેખાતું હોય તો તેને રાજવૈભવ પણ ખારાં ઝેર થઈ પડે. અમારાં બલિદાન દેવીને ધરાશે એ વાત સાંભળી અમારાં હૈયાં કમકમી ઉઠયાં ! અમને કોઈને તે રાત્રીએ પૂરી ઉંધ ન આવી. કયાદે સવાર પડે અને આ દુષ્ટા સરસ્વતીના ઝુંપડામાંથી નાસી છૂટીએ એ જ ચિંતામાં અમે આખી રાત્રી પસાર કરી. - સવાર થતાં જ અમે આઠે કુમારિકાઓએ ઉઠી, ગત રાત્રિવાળી ઘટના મારા પિતા-રાજાજીને કહેવાનો અને અમારા માથે ભમતા વિઘનું નિવારણ કરવા સૂર્યની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. | મારા પિતાને તો આ વાત સાંભળી એટલે બધે કોઈ વ્યા કે તેમણે તે જ ક્ષણે સરસ્વતી પંડિતાનો વધ કરવા પિતાના અનુચરોને આજ્ઞા દઈ દીધી. પરંતુ મેં મારા પિતા જીને પુરેપુરા વિનય સાથે આજીજી કરી તેવું ઉતાવળું સાહસ કરતાં રોક્યા. મેં કહ્યું કે “એ બ્રાહ્મણી બહુ અધમ અને નિષ્ફર છે. કઈ પણ પ્રકારનું કર કર્મ કરતાં તેને જરાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ ( 43 ) સંકેચ થાય એમ નથી. એવાં દુષ્ટ મનુષ્યને છ છેડવા સિવાય બની શકે તેટલું પિતાનું આત્મરક્ષણ કરી લેવું એ જ હિતાવહ છે. " : “પણ એ દુછાનાં પ્રાણ લીધા સિવાય બીજી શી રીતે આત્મરક્ષણ કરવું એ મારાથી નથી સમજાતું.” રાજાએ કૈધના આવેશમાં ઉદ્ગાર કહાડ્યા. મેં ઉત્તર આપ્યો: “અમે સૂર્યની આરાધના કરવાનો નિશ્ચય કર્યો છે. અમને ખાત્રી છે કે તેથી અવશ્યમેવ અમારો વિજય થશે. " . તે પછી એ આરાધનામાં હવે એક ક્ષણ જેટલો પણ વિલંબ ન કરવો જોઈએ. રાજાએ અમને ઉત્તેજન આપતાં કહ્યું. ત્યારબાદ અમે પુરેપુરી શ્રદ્ધા-ભક્તિથી આદિત્યદેવની આરાધના કરી અને અમારી ભક્તિથી પ્રસન્ન થઈ સૂર્યદેવે સાક્ષાત્ દર્શન આપી મને આ કંચુકી સમર્પણ કરી એટલું જ નહીં પણ મારી બીજી સખીઓને તેણે એક એક અદ્ભુત ગળી પણ આપી. વિશેષમાં સૂર્યદેવે અમને સમજણ આપી કે: “પુત્રીઓ ! જ્યારે પેલી દુષ્ટ સરસ્વતી, જોગણીએ આપેલી સાડી પહેરે ત્યારે રાજકુમારીએ આ કંચુકી પહેરી લેવી અને બાકી તમારે સોએ હોંની અંદર એક એક ગોળી રાખી મુકવી. એટલું કરશો તે તમારો વાંકે વાળ પણ કેઈથી નહીં થઈ શકે. દુષ્ટ સરસ્વતી પોતે જ પોતાની મેળે પંચત્વ પ્રાપ્ત કરશે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ ( 4 ) એ પ્રમાણે અમને ભલામણ કરી સૂર્યદેવ અદશ્ય થઈ ગયા. અમારી આ આરાધના અને વરદાનવાળી વાતનો એક અક્ષર સુદ્ધાં પણ બીજા કોઈના કાને ન ગયે. પ્રથમની જેમ અમે પંડિતાની પાઠશાળામાં ભણવા જવાનું પણ ચાલુ જ રાખ્યું. એક દિવસે પંડિતાએ અમને પાસે બોલાવીને, માતાના જેવો સ્નેહ દાખવતાં કહ્યું કે–“પુત્રીઓ, તમારી ઉપર કેઈ એક હેટી આપત્તિ ઉતરવાની હોય એમ મને મારા જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય છે. એ આપત્તિમાંથી જે તમારે છૂટવું હોય તો હ તમને તેનો એક રસ્તો બતાપું.” . અમે પણ એવી જ કૃત્રિમ માયાથી જવાબ આપશે કે –“આ સંસારમાં અમારી વાસ્તવિક માતા જો કોઈ હોય તો તે તમેજ છો. તમને અમારા સુખ-દુ:ખની જેટલી ચિંતા હોય તેટલી બીજી કોઈ નારીને ન હોય. અમારા શિર ઉપર ભમતી આપત્તિમાંથી અમને મુકત કરવા આપને જે ચોગ્ય લાગે તે માર્ગ દર્શાવો. આપની આજ્ઞા એ જ અમારો ધર્મ છે.” - સરસ્વતીનું હૃદય આનંદથી ફુલી ગયું. તેણીએ ધીમેથી કહ્યું કે –“જુઓ, આજે રવીવાર છે. આજના જેવો ઉંચે દિવસ ફરીફરીને પ્રાપ્ત થ દુલા છે. આજે બપોરે તમે આઠે -જણીએ મારે ત્યાં આવજે, તમારે શું કરવું તે શું ન કરવું એ બધું હું તમને તે વખતે સમજાવીશ.” વખતસર બપોરે અમે ત્યાં ગયાં. પંડિતાએ આઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ ( કપ ) કુંડાળાં કરી એક એક કુંડાળામાં એક કુમારિકા એવી રીતે અમને બેસાર્યા. પછી, નૈવેદ્ય, પૂજા, મંત્ર વિગેરે પ્રાથમિક વિધિ પતાવી પંડિતા એક ઓરડાની અંદર ચાલી ગઈ. અમે પણ એ તકનો લાભ લઈ સૂર્યદેવે આપેલી કાંચળી તેમજ ગોળીઓનો ઉપયોગ કરી લીધો. હવે સરસ્વતી પંડિતા જેવી સાડી પહેરીને બહાર નીકળી કે તરતજ અમે આઠે સખીઓએ મળી તેની ઉપર હલ્લો કર્યો અને પેલી સાડી જબરજસ્તીથી ખેંચી લીધી. સાડી એ જ તેનું જીવન હતું, એટલે એ દુષ્ટાએ તત્કાળ ત્યાં ને ત્યાં જ પિતાનો દેહ છોડી દીધો. લોકોને જ્યારે આ બનાવની ખબર પડી ત્યારે તેમણે અમારી ઉપર ધન્યવાદને ભારે વરસાદ વરસાવ્યા. રાજકુમારી–રાજહંસ એ રીતે પિતાની પ્રભાવવંતી કાંચળીનો ઇતિહાસ કહેતાં, અંખડની આંખ સામે પુન: રડી પડી આંબડે આશ્વાસન આપતાં કહ્યું:–“હે સુભગ ?. તારે હવે ચિંતા કરવાનું કંઈજ કારણું નથી. હું તને મારા પ્રાણના ભેગે પણ બચાવી લઈશ. તારો વાળ સરખો પણ વાંકો કરવાને આ સંસારમાં કોઈ જ સમર્થ નથી.” આંબડે પિતાનું સાચું સ્વરૂપ પ્રકટ કરવા દેવકુમારનું રૂપ ધર્યું. રાજહંસી આ અલૌકિક સૌદર્ય નિહાળી ઘડીભર દિશામૂઢ જેવી બની ગઈ. તેણીને ખાત્રી થઈ કે આ માણસ કંઈ જે તે નથી. વિદ્યા, બળ ને ત્રાદ્ધિનો એક ભંડાર જ જાણે પાસે આવી પડે હોય એવી તેણીને ટાઢક વળી. પરણવું તે આજ પુરૂષને પરણવું, એવો પાકો નિશ્ચય કરી તે બોલી:– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ “હે સ્વામીન ! હું આપના ચરણમાં સદાને માટે દાસી બની રહીશ. આજે જે લગ્નનું શુભ મુહૂર્ત હોવાથી મારું પાણિગ્રહણ કરે. અબડે પણ તત્કાળ તેની સાથે લગ્ન કરી એક અસહાય નારીને આશ્રય આપ્યો. તે પછી ઘણા સુખના દિવસે તેમણે ત્યાં નિર્ગમા. પણ સુખના દિવસો વીતતાં કેટલી વાર લાગે ? એક દિવસે રાજ હંસી ભૂલથી એક અજાણ્યા વૃક્ષનું ફળ ખાઈ ગઈ. એ ફળ ખાવાથી તેનો કે મળ નારીને દેહ કમનસીબે ગભીના રૂપમાં પલટાઈ ગયે. અબડને આ કાયાપલટ જોતાં ઘણું દુ:ખ થયું. પણ તે એકદમ નિરાશ ન થયું. પેલી વાવનું પાણું અને એ પાણીમાં રહેલી શક્તિ તે હજી ભૂલી ગયો ન હતો. તે દેડતો જઈને એજ વાવનું પાણી લઈ આવ્યો અને રાજહંગને પાયું. પાણી પીતાં જ રાજહંસી હતી તેવી થઈ ગઈ. - “આ અભૂત પાણીની અસર તમે શી રીતે જાણી શક્યા ?" એ પ્રશ્નના ઉત્તરમાં અંબડે પોતાની વિતક કથા .. કહી સંભળાવી. : “પણ જે ફળ ખાવાથી તમે ગર્દભી થયાં અને પિલી દુષ્ટ પાસેથી જે સાડી ઝુંટવી લીધી એ બધું કયાં છે તે મને કહેશે ?" અંબડની આ પ્રમાણેની જીજ્ઞાસાને ઉત્તર વાળતાં રાજહંસીએ કહ્યું કે-“એ ફળ તો મારી પાસે જોઈએ તેટલાં છે. પણ સાડી તે મારા પિતાને ત્યાં–લગપુર પત્તનમાં જ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #51
--------------------------------------------------------------------------
________________ ( 47 ) પડી છે. ત્યાં એકદમ શી રીતે સહિસલામત જવાય એજ ચિંતા મારા મનને મુંઝવી રહી છે.” એમાં મુંઝાવા જેવું કંઈ જ નથી.” એમ કહી અખંડ આકાશગામિની વિદ્યાના બળથી રાજહંસીની સાથે એકદમ ઉડ્યો. અને એકલી રાજહંસીને રાજાના અંત:પુરમાં મુકી પિતે પાસેના વનમાં ચાલ્યો ગયો. રાજહંસીને જોઈ રાજા– રાણુને કેટલે આનંદ થયે હશે તેનું વર્ણન કરવું નકામું છે. માતપિતા ઘણા ઘણા વ્હાલથી આંખમાં અશ્રુ આણું પોતાની આંખની કીકી જેવી રાજકુમારીને ભેટયા. એ પ્રાથમિક વિધિ પુરે થતાં રાજાએ પૂછયું કે:-“પણ તું અહીં એકાએક શી રીતે આવી શકી ? અમે તો કેટકેટલી ધરતી ખુદાવી, પણ તારે પત્તો જ ન લાગે.” પિતાના એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપવા રાજહંસીએ અંબડની સાથે મેળાપ અને તે સંબંધી બધી ઈતિકથા સરળભાવે કહી સંભળાવી. પછી રાજાએ ભારે ધામધૂમપૂર્વક અંબડનું સામૈયું કર્યું અને તેને પોતાની હાલી પુત્રી સાથે રાજ્યને અર્ધો ભાગ પણ પોતાની રાજીખુશીથી અર્પણ કર્યો. રાજહંસીની સાતે સખીઓ કે જે સારા સમૃદ્ધ-સાહસિક વ્યાપારીઓની પુત્રીઓ હતી તેમણે પણ અંબડની વિદ્યા, બુદ્ધિ, બળ ઉપર મુગ્ધ થઈ તેની સાથે પાણગ્રહણ કર્યું. એ પ્રમાણે અંખડ અને તેનાં સ્ત્રી–પરિવારના કેટલાય દિવસો આનંદ ને સુખતિમાં નીકળી ગયા. P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ . ( 48 ) : - અંબડે એક દિવસે કહ્યું:–“હવે આપણે અહીં કયાંસુધી પડી રહીશું? મને આજે થોડા દિવસથી મારું ઘર સાંભરે છે. તમને કેઈને જે કંઈ હરક્ત ન હોય તો આપણે અહીંથી પ્રસ્થાન કરીએ.” આઠમાંથી કેઈએ વાંધો ન લીધે. એટલે અંબડે રાજ્યની વ્યવસ્થા કરી, સાની રજા લીધી અને એક મોટા સૈન્ય સાથે પિતાની જન્મભૂમિ તરફ કૂચ કરી. સૈન્ય બધું પગપાળે. ચાલતું, જ્યારે અંબડ પોતે ગગન માર્ગે ગતિ કરતો આગળ જવા લાગ્યો. . ' ' માર્ગમાં હરિછત્રદ્વીપ આવ્યું. અબડના મનમાં પેલે ભૂલાયેલે પ્રસંગ અને પ્રતિજ્ઞા તાજા થયાં. તેણે એકદમ કમલકાંચન યોગીનું રૂપ ધારણ કર્યું અને એ જ રૂપે કાગીનાગીના આશ્રમ પાસે જઈને ઉભો રહ્યો. અબડે પેલું કાયા પલટી નાખનારૂં ફળ અને વાવનું જળ પણ પિતાની સાથે ને , સાથે જ રાખ્યું હતું. પોતાનો સ્વામી-કમલકાંચન ચગી આવ્યો છે એમ માની કાગી—નાગી નામની તેની પ્રિયાઓએ અંબડને અભિવંદન કર્યું. અંબડે વધુ કંઈ જ વાત ન કરતાં કહ્યું કે: વનમાંથી આ તાજુ જ શાક લઈ આવ્યો છું તે સુધારીને એકદમ ચૂલે મુકી દ્યો. મને બહુ જ સુધા લાગી છે. મારાથી હવે વધારે વિલંબ નહીં ખમાય.” શાકની સાથે પિલું ફળ પણ આ અજ્ઞાન અબળાઓના હાથમાં ભેળવી દીધું. - સ્વામીની આજ્ઞાને પહોંચી વળવા કાળીનાગી એકદમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ ‘(ક ) રસોઈ કરવા મંડી ગઈ. બીજી તરફ અંબડે કાળીનાગીનું સ્વરૂપ ધરી કમલકાંચન યેગી સમિપે જઈ જણાવ્યું કે: સ્વામીનાથ! આજે જરા વહેલા વહેલાં પધારી ભેજનાદિ કરી લ્યો તો બહુ સારૂ. આપને માટે આજે પણ સ્વાદીષ્ટ શાક અમે કાળજીપૂર્વક તૈયાર કર્યું છે. પહેલા પધારી ઉ ઉન્હ જમે તો અમારો આત્મા પ્રસન્ન થાય.” પ્રિયતમાના મધુરાં વણ સાંભળી ભેગી પણ જમવા જવાને અધીરા થયે. કાગીનાગીના જવા પછી તેણે પણ તરત જ ઘર તરફ પ્રયાણ કર્યું. - કમલકાંચન યોગી સહેજ આ ગયે એટલે પાછળથી અંબડે, તેની ઝુંપડીમાં પિસી આધારિકોને ઉપાડી, આધારિકા ભયભીત બની બૂમ પાડવા જતી હતી એટલામાં જ અંબડે બે-ચાર તમાચા એવા ચેડી દીધા કે અંધારિકા સીધી દોર જેવી ડાહી–ડમરી થઈ ત્યાં ને ત્યાં જ સ્થિર બની ગઈ. આંબડે તેને ઉપાડી આકાશમાગે પિતાના સિન્યની અંદર મુકી દીધી. રાજહંસીને કહ્યું કે-“હું પાછો આવું ત્યાંસુધી આ સ્ત્રીની સંભાળ રાખજે. મને બહુ વિલંબ નહીં થાય. " .." ' હવે અંબડ પિતાના સ્વાભાવિક સ્વરૂપમાં કમલકાંચન રોગીને ત્યાં આવીને જુવે છે તો ખૂબ ગમ્મત અને તોફાન મચી રહ્યાં છે. એક મોટા ગધેડાને અને બે ગધેડીઓને ન્હાની શી ઝુંપડીમાં તોફાન કરતાં અને કર્કશ સ્વરમાં ભૂકતાં જોઈ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ ( 10 ) * << પણ આ ચેગી ને ગિની આમ ગધેડાં શી રીતે બની ગયાં ? " એક જણે પૂછયું. બીજે કહે કે:-“ ભાઈ ! કર્મની ગતિ જ કંઈક ન્યારી હોય છે !" ત્રીજે કહે કે - ગધેડાં બન્યાં છે તે પૂળ નાખી, પણ આમ અંદર અંદર શા સારૂ પાટુ મારતા હશે?” ચોથ કહે કે:-“એ તો જ્યારે માણસ હતાં ત્યારે પણ ગધેડા જેવાં જ હતાં તો પછી ગધેડાના સ્વરૂપમાં પાટુ મારે એમાં તો આશ્ચર્ય જેવું જ શું છે?” આ પ્રમાણે હજારે પ્રેક્ષકે પોતપોતાના તર્ક અને અનુમાન કરી રહ્યા હતા તે વખતે આંબડે ગંભીર સ્વરે ઉચાર્યું કે –“હે કમલકાંચન! હે કાગી—નાગી? હવે પછી અંબડને કે કેઈને પણ કુકડો બનાવશો કે?”સાએ અંબડની તેજોમયી આકૃતિ સામે જોયું અને શાંત થઈ ગયા. ' ' પછી આટલા મોટા સમાજ વચ્ચે અંખડે એ ગી કુટુંબ ઉપર ભારે ફીટકાર વરસાવ્યું. અને છેવટે પોતેજ ધારિકાનું હરણ કરી ગયા છે. એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું. લેકોએ દયાદ્રિ ચિત્તે અંબડને વિનંતિ કરી કે– એ દુષ્ટોને તેમને યોગ્ય જ સજા થઈ છે. પણ હવે તેમનો ઉદ્ધાર કરે તે બહુજ સારૂ.” લોક પ્રાર્થનાને છેક અનાદર કરવો એ ઠીક નહીં એમ ધારી અંખડે પોતાની પાસેનું પેલું વાવવાળું પાણું કાઢીને તે ત્રણે જણને પાઈ દીધું. થોડી જ વારમાં એ પાણીના પ્રભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ " કo Aii (51) જ ઠીક આ અભિલાકત નથી. શેરને માથે વથી ભેગી અને તેની બે સ્ત્રીઓ પુન: હતાં તેવાં થઈ ગયાં. લેકો આ અતિ આશ્ચર્યકારક ઘટના જોઈ કહેવા લાગ્યા કે - ખરેખર ! બળવાનને હમેશાં બળવાન જ મળે, વાદીને હંમેશા વાદી જ મળે. અને ગુણીજનોને હમેશાં ગુણજન જ મળે એમાં તો લેશ માત્ર પણ અતિશયોકિત નથી. આ અંબડક્ષત્રિયે આજે ઠીક આ અભિમાની કુટુંબનો મદ ઉતાર્યો. શેરને માથે સવાશેર ન હોય તો આ દુનિયાજ ન ચાલે.” એ પ્રમાણે વાર્તાલાપ કરતા લોકો પોતપોતાને સ્થાને ગયા. અંબડ પણ પિતાના સૈન્યમાં આવી ભળી ગયે. છેવટે અંબડ સન્ય પિતાના પુરમાં આવી પહોંચે. તેણે પહેલી જ તકે ગોરખ ગિની પાસે જઈ નમસ્કાર કર્યા. અને ધારિકાને પણ ઉપસ્થિત કરી. ગિનીએ અબડના બળ અને સાહસના મુક્તક ઠે વખાણ કરતાં કહ્યું કે;–“ધન્ય છે અંખડક્ષત્રિયની જનતાને ! અંબડ સિવાય આ પરાક્રમ અને સાહસ અન્ય કોઇથી પણ ન સંભવે. આવા પુરૂષોને લીધે જ પૃથ્વીમાતા રત્નની ખાણ તરીકે ઓળખાય છે.” . અંબડ પણ પિતાના પરિવાર સાથે સુખ–ભેગમાં જીવન ગાળવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ તૃતીય આદેશ. ગોરખ યોગિનીએ ત્રીજીવાર અંબડને આદેશ આપ્યોઃ- " સિંહલદ્વીપમાં સોમચંદ્ર રાજા વસે છે તેને ચંદ્રા નામની રાણી છે અને તેમને ચંદ્રયશા નામની એક પુત્રી છે. તેમના રાજભંડારમાં જે એક રત્નમાળા છે તે લઈ આવ.” 1 . પ્રથમની જેમ આ વખતે પણ અબડ, યોગિનીનો આદેશ પાળવા તરતજ નીકળે. કેટલેક દિવસે તે અભીષ્ટસ્થાન–સિંહલદ્વીપમાં આવ્યા અને વિવિધ પ્રકારનાં ફળફેલથી હેકી રહેલા એક ઉપવનને વિષે એક ઝાડની છાયા નીચે આરામ કર્યો. તે વિચાર કરવા લાગ્યા કે—“ દ્વીપમાં તે. દાખલ થયા, પણ હવે રાજભુવનમાં શી રીતે સિવું?” એટલામાં તેણે એક રૂપવતી વૈવનાને પોતાની પાસે થઈને ચાલી જતી નિહાળી. આ નારી જે બીજી હજારો નારીઓની જેવી જ હોત તો કદાચ અંબડનું ધ્યાન તે તરફ ન ખેંચાત. - પણ ખૂબી તો એ હતી કે આ બાઈના કમળ દેહના માથા ઉપર એક સુંદર ઉદ્યાન વિકસી રહ્યું હતું. અંબને આ અ- . ભૂતદશ્ય નિહાળી ઘણું જ આશ્ચર્ય થયું. તેણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે –“આ સુંદરીજ ઘણું કરીને ચંદ્રયશ પિતે હોવી જોઈએ. માથા ઉપર ઉદ્યાન રાખીને ફરનારી . બાઇ કંઇ જેવી તેવી ન હોય.” આવો વિચાર કરી તેણે કોઈ પણ પ્રકારના પૂર્વપરિચય કે ઓળખાણ-પીછાન વિના જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ (પ૩ ). સંબોધન કર્યું કે;–“હે ચંદ્રયશા ? આમ ક્યાં જવા નીક ન્યા છો ?" પેલી નવયુવતી આ સંબોધન સાંભળી સ્તબ્ધજ થઈ ગઈ. તેણીએ અંબડની મુખરેખા ઉપર તિત્ર દષ્ટિપાત કરતાં ઉત્તર આપે કે -" ભલા માણસ ! ઓળખ્યા-પાર ખ્યા વિના કોઈને ચંદ્રયશાના નામથી બોલાવતાં તને કંઈજ સંકોચ નથી થતો? દુનીયામાં જેટલી નારી છે તે બધી શું તારે મન ચંદ્રયશા જ છે? ચંદ્રયશા તો રાજપુત્રી છે અને પિતાના અંત:પુરમાં અત્યારે આરામ કસ્તી હશે. અલબત્ત, તે મારી સખી છે, પણ મારું નામ તો રાજલદેવી છે અને મારા પિતા વિરેચન અહીંના પ્રધાન છે.” રાજલદેવી ત્યાંથી જવા પગ ઉપાડતી હતી તેટલામાં અંબડે પ્રશ્ન કર્યો કે –“પણ હે સુલેચને! તમારા માથા ઉપર આ ઉદ્યાન શી રીતે ઉગ્યું તે જરા કૃપા કરીને આ અજાણ્યા પથિકને કહેશો?” અંબડની વિનયનમ્ર વાણું અને તેની દષ્ટિમાંથી નીતરતા સાજન્ય રાજલદેવી ઉપર અધિકાર સ્થા ચે. તે પોતાની આત્મકથા કહેવા લાગી:-- તે એક દિવસે હું અને મારી સખી ચંદ્રયશા વનમાં કિડા કરવા ગયાં હતાં, ત્યાં એક વૃદ્ધ સ્ત્રીને જોઈ અમને કંઈક ગભરામણ જેવું થયું. પેલી ડોશી અમારાથી દૂર જવાને બદલે ઉલટી નજીક ને નજીક આવતી દેખાઈ. એટલે અમે મનમાં હિંમત આણું તેની સામે ગઈ અને એવીજ હિમ્મતથી ઉભી રહી. પછીતો વૃદ્ધાએ જ શરૂઆત કરી:– “હે પુત્રીએ ? તમે કયાં જાઓ છે ? " અમને સારી મતિ સૂઝી કે બીજું . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ ? (54) કંઈ અવળું મ્હાનું બતાવવાને બદલે ચેખું ને ચટ કહી દીધુ કે –“અમે તો તમારા જ દર્શન કરવા અને તમારાજ પગમાં પડવા આવતાં હતાં.” ડોશીમાને અમારો ઉત્તર સાંભળવાથી બહુજ સુખ થયું હોય એમ તેના પ્રસન્ન વદન ઉપરથી અમે બરાબર જોઈ શક્યા. માજીએ કહ્યું - “હે બાલિકાઓ? જે તમે બન્ને - જશુઓ મારી સાથે આવે તો હું તમને ઈશ્વરદર્શન કરાવું! અમે પ્રશ્ન કર્યો–“માજી ! એ ઈશ્વર કેણ, ક્યાં રહે છે અને ત્યાં શી રીતે જવાય” - માજીએ ખુલાસો કરતાં કહ્યું:–“એ ઈશ્વરને લેકે શંકરના નામથી ઓળખે છે. તે પોતાની પ્રિયતમા પાર્વતી સાથે કૈલાસ પર્વત ઉપર જ વરસે છે. ત્યાં જે તમારે દર્શન કરવા આવવું હોય તો હું મારી પોતાની અચિંત્ય શકિતથી તમને સાથે લઈ જઉં, હું પોતે તેમની એક પ્રતિહારિકા છું. " અમને તો જોઈતું હતું ને વૈધે બતાવ્યું એવો ઘાટ થયે. અમે બને સખીયે માજીની સાથે એકદમ કૈલાસ પર્વતના શિખરે આવીને ઉભી રહી. સાક્ષાત્ શંકર ને પાર્વતીજીનાં દર્શન કરી ભારે તૃપ્તિ મેળવી. ઘડીવાર તો જાણે આ બધું સ્વપ્ન હેાય એજ અમને તો ભાસ થયો. અમે માજીને પૂછયું પણું ખરું કે- “માજી! આ બધું ઐશ્વર્ય દેખાય છે તે વસ્તુત: કૈલાસનું જ છે કે માત્ર ભ્રમ છે.” આ સર્વ નિર્મળ સત્ય છે.”એમ માજી કહેવા જતાં હતાં એટલામાં શિવે જ વૃદ્ધા માતાની સામે જોઈ પૂછયું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ (પ) “બન્ને કુમારિકાઓ કોણ છે?” માજીએ ઉત્તર આપે કે “એ બને બાળાઓ મૃત્યુલોકમાં વસે છે. માત્ર આપના દર્શન કરવા માટે જ અહીં સુધી આવી છે.” મહેશ્વર આ ઉત્તર સાંભળી ભારે સંતુષ્ટ થયા. તેમણે પોતે રાજકુમારિકાના કંઠમાં એક દિવ્ય રત્નમાળા પહેરાવી અને મને પોતાનો કુર્મદંડ આપી કૃતાર્થ કરી. એ માળા અને દંડના પ્રભાવ વિષે તેમણે સંક્ષિપ્તમાં જ કહી દીધું કે -" માળાના પ્રતાપે મનનું ધાયું રૂપ લઈ શકાશે અને એ માળા પહેરનાર જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં તેનો જયજયકાર વર્તશે ! કુર્મદંડના પ્રભાવે સઘળા શત્રુઓ અને રોગે પણ શાંત થઈ જશે, છતાં અમે તો એક જ વાત પકડી રાખી કે:-“હે દેવ, આપના દર્શન અને ચરણસેવા અર્થે અમે નિત્ય આપની પાસે આવી શકીએ એવી કંઈક વ્યવસ્થા કરો તો જ અમને . સંપૂર્ણ સંતોષ થાય. ત્યાં સુધી તો આ માળા અને દંડ પણ અમને શું ઉપયોગી થવાનાં હતાં?” અમારા શબ્દોથી મહાદેવ ઘણા જ પ્રફુલ્લ થયા. તેમણે તત્કાળ એક ત્રિદંડ નામનું વૃક્ષ અમને ભળાવ્યું અને કહ્યું કે " આ વૃક્ષ રોજ તમને મારા દર્શન કરાવશે.” આ પછી તે માજી પિતે અમને મૃત્યુલોકમાં મુકી ગયા.. હવે અમે રોજ નિયમિત સમયે પેલા વૃક્ષ ઉપર ચડી શિવદર્શને કૈલાસમાં જઈએ અને પાછા નીચે ઉતરી વૃક્ષને આંગણાની વચમાં રેપી દઈએ.” - આ આશ્ચર્યકારક વાર્તા સાંભળવાથી કોને વિમય ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ થાય? એબડને પણ ઘણોજ વિરમય થયો. પરંતુ તેને તો પેલા માથા ઉપર રહેલા ઉદ્યાન વિષે ખુલાસે સાંભળવાની તાલાવેલી લાગી હતી. તેથી પ્રશ્ન કર્યો કે;–“પરંતુ આ ઉદ્યાન તમારા મસ્તક ઉપર શી રીતે ખીલ્યું ? " કે “એ સંબંધે પણ એવી જ એક આશ્ચર્ય વાર્તા છે એમ પ્રસ્તાવનારૂપે કહી, પુન: રાજલદેવીએ પિતાનો આત્મવૃતાન્ત આ પ્રમાણે કહેવા માંડે - આ “ત્રિદંડ નામના વૃક્ષ ઉપર બેસી અમે રોજ શિવનાં દર્શને જતાં હતાં એ વાત તો તમે જાણો છો જ. એક દિવસે અમને કૈલાસમાં જતાં જઈ સૂર્યને શંકા થઈ કે –“અરે આ કોઈ ભયંકર શક્તિ મારે ગ્રાસ કરવા સારૂ તો આ તરફ ધસી આવતી નહીં હોય ને ?" પણ જેવાં અમે તેની પાસે પહોંચ્યા કે તરત જ તેની શંકા શમી ગઈ. તેણે અમને પૂછ્યું-–“તમે - રોજ આ તરફ કયાં જાઓ છો ? " ઉત્તરમાં અમે અમારું સર્વ વૃતાન્ત વિસ્તારથી કહી સંભળાવ્યું. સૂર્યદેવને થયું કે—“અહો ! આટલી ન્હાની ઉમરમાં આ બાળાઓ પિતાના ઈષ્ટદેવ તરફ કેવી ભક્તિ અને આસ્થા ધરાવે છે?” એટલે તેણે પ્રસન્નતા પૂર્વક કહ્યું કે–“હે બાળાઓ ! તમારી મહાદેવ તરફની ભકિત જોઈ હું બહુ પ્રસન્ન થયો છું. તમારે જે વરદાન જોઈતું હોય તે ખુશીથી માગી લ્યો !" વસ્તુતઃ અમારે કંઈજ માગવાપણું ન હતું. “અમને અમારી ઇશ્વરભક્તિમાં કોઈ પ્રકારનું વિઘ ન નડે, એ સિવાય અમારી બીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ ( 7 ) એક પણ વાંછના કે આકાંક્ષા નથી, " આ ઉત્તર સાંભળી સૂર્યદેવ અધિક પ્રસન્ન થયા. એટલે તેમણે પોતેજ રાજકુમારીને એક સરસ તિલકાભરણ પિતાના ભંડારમાંથી ભેટ કર્યું અને મને આ રસાળ ઉદ્યાન સમપી કૃતાર્થ કરી. સૂર્યદેવે પોતે સેં પેલા આ ઉદ્યાનનાં ફળ-ફૂલ વડે અમે રોજ શિવની આરા ધના અને ઉપાસના વિગેરે કરતાં.” તે પછી અંબડ, રાજદેવી સાથે નગરમાં ગયા. ત્યાં તેણે સરીયાન રસ્તા ઉપર ઉભા રહી નરનું રૂપ ઉપજાવ્યું, અને નાટક ભજવવું શરૂ કરી દીધું. મૃદંગ ઉપરની એક થાય સાંભળતાં જ એ મધુર સ્વરની મોહિનીથી આકર્ષાઈ સંખ્યાબંધ નગરજનો એકઠા થઈ ગયા. “ખરેખર ! આ નટ કેઈ અભૂત વ્યક્તિ છે. આવી નાટયકળા તો કઈ દેવને પણ હજી સુધી નથી વરી.” એ પ્રમાણે નગરજનો અંબડરૂપી નટના ઑફાટ વખાણ કરવા લાગ્યા. નાટકની શરૂઆત તો આંબડે એકલાએ જ નટના રૂપથી કરી, પણ જેમ જેમ બીજી નટીઓની જરૂર પડતી ગઈ તેમ તેમ તેણે બરાબર 31 નટડીઓ ઉપજાવી પિતાને નાટારંભ જમાવી દીધો. આ જાહેર નાટયને લીધે જનસંખ્યા એટલી બધી ખેંચાઈ આવી કે ઘરનાઘર અને દુકાનો પણ લગભગ નિર્જન જેવી થઈ ગઈ . ચંદ્રયશાને પણ તેની કોઈ દાસીએ આ પ્રસિદ્ધ નાટારંભના સમાચાર આપ્યા. એટલે તે પણ ઉતાવળે ઉતાવળે આ નાટય જેવા દોડી આવી. ત્યાં બીજી નટડીઓ સાથે પોતાની પ્રાણપ્રિય સખી રાજલદેવીને પણ નૃત્યગાન કરતી, જેઠ ચંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ રોજ (18) યશા તો છેક આભી જ બની ગઈ ! તેનાથી સહસા બોલાઈ જવાયું–અરે સખિ ! તને આ શું ગાંડપણ સૂઝયું? કંઈ ભૂત-પ્રેત તો નથી વળગ્યું ને? આપણાથી તે આમ જાહેરમાં નૃત્ય-ગીત થાય?” | રાજલદેવીએ નિર્ભયપણે ચેખે જવાબ સંભળાવી. દીધું કે —-“હે સખિ ! અત્યારે લાજ-શરમ રાખવી મને નહીં પાલવે ! નાદ એ તો પાંચમે વેદ છે, સુખીજનોને સુખના કારણરૂપ, દુ:ખીઓને વિનોદરૂપ, શ્રવણ અને હૃદયને હરનારા એવા કામદેવના અગ્રદૂત રૂપ તેમજ કામિનીઓને માટે વલ્લભ રૂપ જે કઈ હોય તો આ સંગીતરૂપી પંચમ . વેદ જ છે. " . નાટકમાં મસ્ત બનેલી રાજલદેવીને આ ઉત્તર સાંભળી ચંદ્રયશા કંઈ જ ન બોલી. એટલામાં તો રાજલદેવીનાં માતાપિતા પણ તે જ સ્થળે આવી પહોંચ્યા. તેમણે પોતાની પુત્રીને નાચતી-ગાતી જઈ, રાજાજી પાસે પહોંચી ફર્યાદ કરી કે–“હે પૃથ્વીનાથ ! કોઈ ધૂતારાએ આવી મારી ગરીબ ને ભેળી પુત્રીને ઠગી લીધી છે અને તેની પાસે જાહેરમાર્ગ ઉપર જ મૃત્ય-ગીત કરાવે છે.” રાજાને પોતાને પણ આ ચમાર સાંભળી બહુ લાગી આવ્યું. તે પોતાના અનુચરો સાથે નાટકવાળા સ્થળે સ્વયં હાજર થયા. * આ તરફ અંબડ વિષ્ણુ, મહેશ અને બ્રહ્માના મેહક વર્ષ લઈ સારી યે મેદનીને વશીકરણ કરી રહ્યો હતો. અંબડના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ ( 9 ) હાવભાવ, નૃત્ય, ગીત અને સૂર-તાલથી લોકો છેક અંજાઈ જ ગયા હતા એમ કહીએ તો પણ કંઈ જ અતિશયેકિત મ ગણાય. શાંતિ અને ગંભીરતાનું એવું એક છત્રી સામ્રાજ્ય સ્થપાયું કે કોઈને સહેજ બેસૂરો શબ્દ પણ લોકોને માથાના ઘા જેવો લાગતો. છેવટે નાટક પુરું થયું ત્યારે જાણે શ્રોતાઓ અને પ્રેક્ષકો એકાદ સરસ સ્વપનમાંથી ઉઠતા હોય તેમ જાગ્રત થયા. . પોતે નાટક જોવા આવ્યા છે અને માર્ગ ઉપર ઉભા રહ્યા છે એ વાતનું પણ તેમને અત્યાર સુધી વિમરણ જ થઈ ગયું હતું. રાજા પિતે આ નાટયપ્રયોગથી બહુજ પ્રસન્ન થયે. તેણે રન, સુવર્ણ, વસ્ત્ર, આભરણ વિગેરે મહામૂલવંતી સામગ્રી વડે અંબડનો સત્કાર કરવાનું ઈચ્છયું, પણ અંબડે રાજાની એક પણ વસ્તુનો સ્વીકાર ન કર્યો. રાજાને અને લોકોને પણ દિલમાં વસી ગયું કે “આ નટ કે સામાન્ય માણસ નહીં પણ વિદ્યાધર અથવા તો સિદ્ધકુમાર જ હોવો જોઈએ. " અને જે એ વાત ખરી હોય તો જેમ કામરહિત પુરૂષને નારી , નકામી છે, નિર્લોભીને રાજભંડાર નકામે છે તેમ આ દેવપુરૂષને પણ આ બધી કીમતી ભેટ શા કામની ? " રાજા તરફની કે અન્ય કેઈ નગરજનની કિંચિત્ માત્ર પણ ભેટ સ્વીકાર્યા વિના અંબડે પિતાનો ના પ્રયોગ સમાપ્ત કર્યો. જોકે તેની કળાકૂશળતાના અને ત્યાગવૃત્તિના વખાણું ? કરતાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ * રાજદેવી પણ અંખડની રજા લઈ પિતાના પિતૃગૃહે ગઈ. તેણીએ ઉંબરામાં જે પગ મુકો કે ત જ તેનાં માબાપે તેને ઉધડી લીધી. તેઓ કહેવા લાગ્યાં કે–“ અરે ભેળી છોકરી ? પેલા ઠગારા નટે ભોળવી ત્યાં સુધી તને તારી કે તારા કુટુંબની લાજ-આબરૂની કંઇજ ખેવના ન થઇ ? તે હાથે કરીને અમારું નાક વઢાવ્યું.” રાજલદેવી આ બધા વાકપ્રહાર મુંગે હેઢે સાંભળી રહી. “એક સ્થળે કહ્યું છે કે–ગુરૂજનોના કડવાં વેણ સાંભળી પચાવી લેવા એના જેવું બીજું એક પણ શૂરાતન નથી. પિતાનાજ ઘરના ખારા જાર– બાજરી હોય તો પણ સ્વતંત્ર સ્વભાવના માણસે તે અમૃત . જેવા મીઠાં માનીને આરોગે છે, કોઇના આશ્રયે જીવવું તેના કરતાં મરી જવું એ વધારે સારું છે અને ગરીબ માણસો ઉપર દયા કરવા જતાં કદાચ દારિદ્રય પ્રાપ્ત થાય તો તે પણ એક જાતનું ઐશ્વય જ છે.” . . . . : - રાજલદેવી પિતાના માબાપ અને ભાઈ–ભાંડુઓના તિરસ્કાર સાંભળી, આખરે થાકી, તેણથી બોલાઈ જવાયું કે-“એ ગમે તેવો ધર્ત હોય તો પણ મારે તો તે પતિ થઈ ચૂક્યા છે. મારે મન એ પ્રભુ છે. " સાયંકાળે જ્યારે તે પોતાની સખી ચંદ્રયશા પાસે ગઈ ત્યારે ચંદ્રયાશાએ પણ પહેલે પ્રશ્ન એ જ પૂછ્યું કે - આજે તું જેની સાથે નાટક કરતી હતી તે પુરૂષ કેણ છે? તેની આવડત અને બાહોશી ઉપરથી તો ખરેખર તે કે કળાકૂશળ હોય એમ જ લાગે છે.” - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ આ સંગ કર્યો. ચકી કહેજે | ( 6 ) * રાજલદેવીએ, અંબડ સંબંધી આજ સુધીને પિતાને બધે અનુભવ ચંદ્રયશા પાસે નિવેદન કર્યો. ચંદ્રયશા ઉપર એ નિવેદનની એવી ઊંડી અસર પડી કે તેનાથી હેજે બેલાઈ જવાયું કે –“હું પણ હવે વરું તો તે પુરૂષને જ વરૂં. આ સંસારમાં બીજા પુરૂષો મારે હવે ભાઈ–બાપ સમાન છે.” રાજલદેવીએ જવાની રજા માગી એટલે ચંદ્રયશાએ, ગરીબ ગાયની જેમ પ્રાર્થના કરો કે—“ હેન! આજે તે પુરૂષને તું મારા અંત:પુરમાં મોકલીશ ?" “ભલે " એમ કહી રાજલદેવી પિતાના ઘરે પહોંચી. ડીવારે અંબડ પણ રાજલદેવી પાસે આવી હાજર થયે. પછી રાજદેવીએ, આજે સાંઝે ચંદ્રયશા સાથે થયેલી વાર્તા અથેતિ અંબડને કહી સંભળાવી. વિશેષમાં જણાવ્યું કે સેનાના ઝરૂખાવાળા રાજમહેલમાં મારી સખી-ચંદ્રયશા આજે તમારી રાહ જોતી બેસી રહેશે. માટે આજે તમે ત્યાં - જઈ તેને શાંત્વના આપી આવો તો બહુ સારું.' . ; રાત્રીનો એકાદ પહોર વીતતાં અંબડ રાજસુતાના આવાસે પહો . અંબડને માન-સન્માન વડે વધાવી પ્રસન્ન કરવામાં રાજસુતાએ કઈ વાતની બાકી ન રાખી. ઘણીવાર સુધી અને સ્નેહીઓએ વિવિધ પ્રકારની વાતો કરી પરસ્પર નાં દીલ જીતી લીધાં. . . . . . વિદાયગીરી લેતી વખતે આંબડે પોતાની હાથચાલાકી અજમાવી. તેણે જતાં જતાં રાજસુતા માટે પાનની એક P.P. Ac. Gunratnasuri M.S.
Page #66
--------------------------------------------------------------------------
________________ બીડી તૈયાર કરી અને એ બીડીની અંદર પેલા ફળનું બારીક ચૂર્ણ મેળવી દીધું. : - અજ્ઞાન રાજસુતાએ અબડના હાથની પાનની બીડી ભારે પ્રેમ પૂર્વક આરોગી. મોડી રાત્રીએ અંબડ રવાના થયો અને રાજસુતા પણ અનેક વિધ સુરમ્ય સ્વપ અનુભવતી નિદ્રાવશ થઈ ગઈ . . પ્રાત:કાળમાં ચંદ્રયાની સખીઓએ આવીને જોયું તો ચંદ્રયશ ન મળે ! તેને બદલે એક ગધેડી આમતેમ આંટા મારતી હતી. - દાસીઓનાં મહાં લેવાઈ ગયાં. તેમણે રાજા પાસે જઈ સમાચાર આપ્યા કે–“રાજકુંવરી તો માણસ મટી ગભી થઈ ગયાં છે.” - રાજાએ પોતે આવીને તપાસ કરી તો એ સમાચાર સંપૂર્ણ સત્ય લાગ્યા. પિતાની એકની એક હાલમાં હાલી - પુત્રીને અકસ્માત ગર્દભીના રૂપમાં ફરતી જોઈ તેનું હૃદય ચીરાઈ જવા લાગ્યું. પણ શું કરે? તેનો એક ઉપાય અત્યારે ચાલી શકે તેમ ન હતું. તે મનમાંને મનમાં જ સમસમીને બેસી રહ્યો. બીજા પણ અસંખ્ય ગામલેકે આવી, કપાળે હાથ મુકી, નિસાસા નાખતાં ચાલ્યા ગયા. . વૈદ્ય, બાવા, ભૂવા, જેશી વિગેરેને બોલાવી મંત્ર તંત્ર, જાપવિગેરે કરાવવામાં રાજાએ કંઈ જ મણા ન રાખી. એટલું છતાં રાજકુમારી ગધેડી મટીને સ્ત્રી ન થયાં, રાજાની અકળામણ રેજ રે જ વધતી ચાલી. આખરે તેણે ઢંઢેરો પીટાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ જાહેર કર્યું કે –“જે કોઈ મારી પુત્રીને આરામ કરી આપશે તો હું તેને એક કરોડ સોનામહારનું દાન આપીશ.” આ લાલચ સાંભળી ઘણા ઘણા મંત્ર-તંત્રશાસ્ત્રીઓએ આવી પિતાના ઉપાય અજમાવ્યા, પણ કોઇની કારી ન લાગી. - રાજાનું બધું સુખ સૂકાઈ ગયું તેને આહાર-નિદ્રા અકારાં થઈ પડ્યાં. છેવટે રાજદેવીએ આવી રાજાને સમજાથે કે –“તમે અધું રાજ્ય અને રાજકુમારી આપવાનો એકવાર ઢઢેરો પીટાવી જુવે. કુંવરી કરતાં અધિકપ્રિય આપ- . ને બીજું શું હોય?” રાજલદેવીની સલાહ પ્રમાણે રાજાએ બીજીવાર ઢંઢેરો પીટાવ્યું કે--“જે કેાઈ રાજકુંવરીને હતી તેવી બનાવી દેશે તે હું તેને મારૂં અર્ધ રાજ્ય અને તે કુંવરી પણ સમપી દઈશ.” આ સાદ સાંભળી અંબડે એક ગીનું સ્વરૂપ લીધું, અને ભરસભામાં આવી ઉચ્ચાર્યું કે –“હું પોતે તમારી પુત્રીને સંપૂર્ણ આરામ કરી દઈશ.” રાજાને એકદમ વિશ્વાસ ન બેઠે. પણ આશાને લીધે તેણે ગીની માગણી કબૂલ રાખી. .. * આંબડે ત્રણ દિવસ સુધી રાજપુત્રીના આવાસમાં રહી ભાતભાતના દેવતારાધન અને ટૅગ કર્યો. કારણ કે સભામાં, વહેવારમાં, શત્રુઓની વચમાં, સ્ત્રીઓમાં અને રાજકુલમાં એવા આડંબર કર્યા વિના નથી ચાલતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ " ચોથે દિવસે સર્વે સભ્યો અને રાજકુટુંબીઓની હાજ રીમાં અંબડે રાજકન્યાને નવે અવતાર કરી. હાજર રહેલાં બધાં જ સ્ત્રી-પુરૂષે આ દેખાવ જોઈ ભારે આશ્ચર્યમાં ડુબી ગયાં. પરસ્પરમાં તેઓ કહેવા લાગ્યા કે—“ ખરેખર ! આ માણસ કોઈ સામાન્ય દેહધારી નથી. કાં તો વિદ્યાધર અને કાં તે કઈ મહા ગીરાજ તે હોવો જોઈએ.” " રાજાએ ઢંઢેરામાં સૂચવ્યા પ્રમાણે પિતાનું અર્ધ રાજ્ય અને રાજકન્યા અંબડને ભારે સમારોહ સાથે સમર્પણ કર્યા. રાજલદેવીના માત પિતાએ પણ પ્રસન્ન થઈ પોતાની પુત્રી અંબડને વેરે પરણાવી દીધી !' .. , આ પ્રમાણે ચે તરફ કુશળ–મંગળ પ્રવૃત્તી રહેવાથી અબડ પણ થોડા દિવસ ત્યાં જ રોકાઈ ગયો. પછી પિતાની સ્ત્રીઓની સાથે કીમતી રત્નસામગ્રી લઈ રથનુપૂરનગરમાં આવી પહોંચ્યો. : : ' ) કે આ ગામમાં પ્રવેશ કરતાં જ તે સે પ્રથમ ગોરખ યોગિની પાસે ગયો અને પ્રણામ કરી પેલી રત્નમાળા તેના ચરણમાં ધરી દીધી. આ વખતે પણ ગોરખ ગિનીએ પુષ્કળ ધન્યવાદ આપી અબડને ઉત્સાહિત કર્યો. .. * * અંબડે પિતાના રાજાવ અને રમણ સાથેના સુખ–વિલાસમાં ઘણા દિવસો વીતાવ્યા. છે - -- - , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ - ચતુર્થ આદેશ. ગોરખ ગિનીને પ્રણામ કરી અંબડ ક્ષત્રિય , એટલે ગિનીએ પ્રસન્નચિત્ત ચતુર્થ આદેશ સંભળાવ્ય:- . - “નવલક્ષ નામના નગરમાં એક હોટે હાણવટી રહે છે તેના ઘરમાં લક્ષ્મીનો પાર નથી. તે ઉપરાંત તેને ત્યાં એકવાંદરી પણ છે. એ લક્ષ્મી અને વાંદરી બન્ને લઈ આવ.” ચેગિનીનો આદેશ માથે ચડાવી અંબડ ત્યાંથી ચાલી નીક. જતાં જતાં માર્ગમાં એક સરસ સુગંધવન નામનું વન આવ્યું. આ વનમાં જાણે સાક્ષાત્ વસંતત્રતુ બારે માસ નિવાસ કરતી હોય તેમ સ્વાભાવિક સેંદર્ય પૂરહારમાં વિકસી . રહ્યું હતું. વૃક્ષો અને મુજે પણ ફળ–કુલ વડે ઝુલી રહ્યાં હતાં. શુષ્કતા કે દીનતાનું નામ પણ કોઈને અહીં આવ્યા પછી ન સાંભરે. આ વનૌંદર્ય નિહાળવાથી અંબડને બહુ જ આનંદ થયે. તે નિરાંતે બેઠો બેઠે આસપાસની વનશ્રી નીહાળે છે તેટલામાં વનશ્રી પોતે જ માર્ગમાં ભૂલી પડી ગઈ હોય તેમ વિજળીના તેજ:પુંજ સમી એક દેદીપ્યમાન બાલિકા ત્યાંથી પસાર થઈ ગઈ. એ સેંદર્ય ને લાવણ્યના ભારથી છલકતી બાલિકાને નિહાળી અંબડની આંખો અંજાઈ ગઈ ! થેડીવાર સુધી તે તે બાલિકાની પાછળ મીટ માંડી જોઈ રહ્યો. પણ જેવી તે અદૃશ્ય થઈ કે તરત જ પોતાના ભાગ્યને ધિક્કારતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ ( 66 ) અંખડ બેબાકળ ઉઠીને ઉભો થયો. તેણે આસપાસ તપાસ કરી, પણ વિજળીના વેગે જતી બાલિકાને તે પકડી શક્ય નહીં. તે નિરાશ હદયે, લમણે હાથ દઈ એક સ્થાને બેસી ગયે. તેની આંખમાં નિરાશા ને ગ્લાનિને લીધે થોડાં અશ્રમિન્દ પણ ઉભરાઈ આવ્યાં. અંબડ જેવા એક શૂરવીર ક્ષત્રીયની આંખમાં આંસુ આવ્યાં એ વાત સાંભળી કદાચ તમને આશ્ચર્ય થશે. તમે કહેશે કે “એવા વીર પુરૂષ જેવા બેસે એ વાત ન માની શકાય.” આંબડક્ષત્રીય ભારે પરાક્રમી અને કળા કુશળ હતા એ વાત નિર્વિવાદ છે. પણ કામદેવના બાણે ભલભલા શૂરવીરોની પણ કેવી દુર્દશા કરી છે તેને વિચાર કરશે તો તમને આ અંખડના રૂદનમાં પણ કઈંજ આશ્ચર્ય નહીં લાગે. કહ્યું છે કે -. . विकलयति कलाकुशलं हसति शुचिं पंडितं विडंबयति ' अधरयति धीरपुरुषं क्षणेन मकरध्वजो देवः મકરધ્વજ દેવ કળાકુશળોને પણ અકળાવે છે, પવિત્ર પુરૂષેને હાસ્યાસ્પદ બનાવે છે, પંડિતને પજવે છે અને ધીર પુરૂષે પણ પિતાનું હૈયું હારી જાય છે. એ દ્રષ્ટિએ જોતાં અંબડની આંખમાંથી આંસુ પડે અથવા તેના જેવા પુરૂષ હતાશ થઈ જાય એમાં કઈ બહુ આશ્ચર્યની વાત નથી. એ જ વનની મધ્યમાં એક દિવસે અંબડ બેઠો બેઠે કઈંક તર્કવિતર્ક કરતો હતો એટલામાં એક બટકે આવી તેની પાસે એક સરસ ફળ મૂકયું અને પ્રણામ કરીને વિનયસહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ કહ્યું કે -" આપ કૃપા કરીને મારી સાથે પધારશે? આપને અમરાવતી પોતાને ત્યાં મળવા આમંત્રે છે.” અંબડને આ અમરાવતીનું નામ છેક નવીન હતું તે કેણ છે, ક્યાં રહે છે અને પિતાને શા સારૂ આમંત્રે છે તેને નિર્ણય તે ન કરી શકો. બટુકને જ આંબડે પૂછયું - " પણ એ અમરાવતી કેણ છે?” : બાગવાને બટકે અમરાવતીનો આખો ઇતિહાસ કહે શરૂ કર્યો:–“અહીં અગ્નિકુંડ નગરમાં દેવાદિત્ય નામનો રાજા રાજ્ય કરે છે. તેને ઘણી રાણીઓ છે અને પુત્ર પણ * પારવગરના છે. સૈ રાણીઓમાં જે પટ્ટરાણી છે તેનું નામ , લીલાવતી છે. એક દિવસે એક રાણીએ રાજાને પોતાના મહેર : લમાં ભેજન કરવા બેલાવ્યા. ભોળે રાજા જમવા ગયે પણ ભેજન કરીને જેવો ઉભો થવા જાય છે તેટલામાં તે પોપટ થઈ ગયો. રાજાએ મનુષ્યનો દેહ પલટી પોપટનું ખોળીયું, પહેર્યું તે જાણી ઓ નગરમાં હાહાકાર ફેલાઈ ગયું. રાજા : પોતે ધાર્મિક અને પ્રજાકલ્યાણની ભાવનાવાળા હોવાથી પ્રજા.. તેને પિતાના દેવ સમાન લેખલો. પછી તપાસ કરતાં જે રાણીએ ? રાજા ઉપર કામણ કર્યું હતું તેને પકડી દેશપાર કરી દીધી. પટ્ટરાણું–લીલાવતી એ પોપટનું પોતાના પતિની જેમ જ રીતસર રક્ષણ કરવા લાગી. . એક દિવસે પોપટને વાચા થઈ. તે બેલ્યો:–“ હવે તો મને ચિતામાં બાળી નાખે તો આ દુ:ખથી મુક્ત થઉં.” .! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ ( 68 ) રાજાના આ દુ:ખાર સાંભળી તેમનો આખો પરિવાર . શેકસાગરમાં ડુબી ગયે. ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે स्माराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणं प्रियाणां च त्यागो रिपुबहुल देशे च गमनं हरिश्चंद्रो राजा वहति सलिलं प्रेतसदने अवस्था तस्यैषा अहह विषमाः कर्मगतयः આ કર્મની એ વિષમ ગતિને લીધે જ હરિશ્ચંદ્રને રાજપાટ છેડવાં પડયાં, પિતાના સગાઓથી દૂર રહેવું પડયું, વ્હાલા પુત્રનું મૃત્યુ નજર સામે નિહાળવું પડ્યું, એટલું જ નહીં પણ પિતાની પત્નિનો પણ ત્યાગ કરવો પડ્યો, પિતાના શત્રુઓના દેશમાં જઈ વસવું પડયું અને ચંડાળને ત્યાં પાણી સુદ્ધાં ભરવું પડ્યું. તે દેવાદિત્ય રાજ આગમાં પડી પોતાના દુ:ખનો અંત લાવવાની અભિલાષા રાખતો હતો એટલામાં તેના સર્ભાગ્ય ગે કુલચંદ્ર નામના એક તપસ્વી પુરૂષ આકાશ મા આ. તરફ ઉતરી આવ્યા. તેણે ગ્લાનમુખવાળા નગરજનોને સંબધીને કહ્યું કે –“હવે તમે કઈ વાતે ફકર ચિંતા કરશામાં હું એ રાજાને થોડાજ સમયની અંદર હતો, તેવો મનુષ્ય બનાવી દઈશ.” તપસ્વીનું આશ્વાસન સાંભળી લોકોને બહુજ આનંદ થયો. તેણે સાત દિવસની અંદર પિતાના મંત્ર બળથી રાજાને પહેલાના જેવો જ કાંતિવાન મનુષ્ય બનાવી દીધ: પ્રધાને અને પુરજનોએ મળી.નિમિત્તે એ ભારે ઉત્સવો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ ( 68 ) કયો અને સારા એ શહેરમાં આનંદ-પ્રમોદના પુર ફરી વળ્યા. રાજાનું મન સ્વભાવિક રીતે જ હવે સંસાર ઉપરથી ઉઠી ગયું હતું. કુલચંદ્ર તપસ્વીએ જતાં જતાં એજ સંસાર વૈરાગ્યને વધુ સુદ્રઢ કરવા ઉપદેશ આખ્યા. તેમણે કહ્યું:• આ સંપત્તિ છે તે તો પાણીના એક મેજા જેવી જ છે. આજે અહીં છે ને કાલે તો કેણ જાણે કયાં ચાલી જશે! - વન પણ કંઈ સ્થિર નથી. એ પણ ચાર દિવસની ચાંદની જેવું જ છે એમ માનજે તેજ પ્રકારે શરદ વાતમાં ક્ષણે ક્ષણે ચડી આવતા અને પાછા વિખરાઈ જતાં વાદળની જેમ આયુષ * પણ ક્ષણભંગુર છે, આ બધામાં ધર્મજ એક માત્ર શાશ્વત અને આદરણીય છે.” તપસ્વીના અસરકારક ઉપદેશથી દેવાદિત્ય રાજાનો જે કંઈ થડે ઘણે મેહ હતો તે ગળી ગયો ને પિતાના પુત્રને રાજયલક્ષ્મી સેંપી વનમાં તપશ્ચર્યા કરવા - ચાલી નીકળ્યો. તેની સાથે તેની પટરાણ પણ વનમાં રહી પોતાના પતિરૂપી તાપસની વિવિધ પ્રકારે સેવા ચાકરી કરવા લાગી. એક દિવસે પોતાની રાણીને સગર્ભા જોઈ રાજાએ પૂછયું -“આપણા તપવતમાં દૂષણ લાગે એવું તે આ શું કર્યું?” રાણીએ શરમાઈને જવાબ આપે કે –“નાથ ! આ ગર્ભ તે આપણે ગૃહાવાસમાં હતા ત્યારનો છે. તપોવ્રત લેવામાં - વિલંબ થાય એ બીકને લીધે મેં તમને એ વાત ન કરી, - બાકી આપણું તપમાં દૂષણનો રજમાત્ર પણ ભય રાખવાની જરૂર નથી.” રાજા મૌન રહ્યો. " : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ ( 70 ), દિવસ પૂરા થતાં વનમાં જ રાણીએ એક મહા મનહર રૂપવતી પુત્રીનો જન્મ આપે. બિચારી રાણી તેનું મુખ જેવાને પણ ભાગ્યશાળી ન થઈ. તે તો સુવાવડમાંજ આ દુનીયાનો ત્યાગ કરી ચાલી ગઈ. રાજાને માથે ઉપાધિનો પાર ન ' રહ્યો. છતાં તે જંગલી ભેંસ વિગેરેનાં દુધ આણી પુત્રીને ઉછેરી હેટી કરવા લાગ્યું. ધીમે ધીમે પુત્રી પણ યુવાનવયમાં આવતી ગઈ. તે પોતાના પિતા પાસે રહી ઘણા શાસ્ત્ર ભણી એક તો રાજપુત્રી, અને તેમાંય પ્રકૃતિના ખેાળામાં ઉછરેલી એટલે તેનું સંદર્ય એટલું બધું મનોહર થયું કે તેના દર્શન માત્ર થતાં તપસ્વીના મન પણ ચલાયમાન થઈ જાય. સંજોગવશાત આકાશ માર્ગે જતો એક ધનદ, આ અમરાવતિના રૂપ ઉપર આશક થે. આસકિતને લીધે તેણે પોતાની પાસે ગણ રત્ન હતા તે પણ પાણિગ્રહણની આશાથી અમરાવતિના પદકમળમાં ધરી દીધાં. એક રત્નના પ્રતાપે પાણના ઉપદ્રવ શમી જાય, બીજા રત્નના પ્રતાપે અગ્નિના ઉત્પાત શાંત થઈ જાય અને ત્રીજા રત્નના પ્રતાપે ભૂતપ્રેતના - ઉપદ્રવ અળગા થઈ જાય એવી એ દરેક રત્નમાં ખાસ ખુબી - હતી. ધનદનો પિતાના તરફનો આવો પ્રેમ જોઈ અમરાવ• તીએ કહ્યું કે –“એક ભાઈ તરીકે તેમને જે ત્રણ રત્નની - ભેટ ધરી છે તે સ્વીકારી, મારા અંતરના આશિષ તને સમર્પ છું. આજથી તું મારો સગો ભાઈ અને હું તારી સગી બહેન બનું છું. પણ આ એકલા રત્નો લઈને હું શું કરું ? મને એવું કંઈક આપ કે જેથી કોઈ મારો પરાભવ ન કરી શકે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ ( 7 ) પોતાને સહોદરના નામથી સંધન કર્યું ત્યારથી જ ધનદનો કામરાગ ઉતરી ગયો હતો. તેણે અમરાવતીને પોતાની સગી બહેન માની, ખાસ તેના સારૂ એક સજલ સરોવર ઉપજાવી એ સરોવરની અંદર મહામૂલ્યવંતા રત્નોથી પરિપૂર્ણ એક મહેલ રચાવ્યા, અમરાવતી એ સરેવરને વિષે આનંદ પૂર્વક રહેવા લાગી. રાજાએ ધનદને પૂછયું કે –“એ તે બધું ઠીક પણ મારી આ અતિશય પ્રિય પુત્રી કેને વરશે તે કંઈ કહી શકશે?” ધનદે અવધિજ્ઞાનનો ઉપગ મુકી જણાવ્યું કે –“હે તપસ્વી! આ અમરાવતીને મહા કળાવાન અંબડ નામનો વર પ્રાપ્ત થશે.” “પણ તે કયારે અને ક્યાં મળશે એ જાણવું જોઈએ ને ?" તપસ્વી રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યું. આ પ્રશ્નના ઉત૨માં ધનદે કહ્યું કે;–“આજથી બરાબર સાતમે દિવસે આજ વનમાં બકુલવૃક્ષની નીચે બેઠેલા અંબડને અમરાવતી પોતાની - સગી આંખે નીહાળશે.” આટલું કહીને તે બટુક–ભગવાન અંબડને પિતાની સાથે આવવાનો આગ્રહ કરવા લાગ્યા, અંબડ તેની સાથે અમરાવતીના મહેલમાં ગયે. અમરાવતી અંબડને દૂરથી આવતો જોઈને પોતાના આસન ઉપરથી ઉભી થઈ અને પ્રાથમિક વિનય-વિવેક બતાવી તેને બેસવાને સારૂ સિંહાસન આપ્યું. ત્યાર પછી એ બંને નેહીઓએ ઘણો વખત વાર્તાલાપ અને પરસ્પરના કુશળવર્તમાન પૂછવામાં વ્યતિત કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ ( 7 ) : " અરે ! પણ તમારા પિતાના સમાચાર પૂછવા તો રહી જ ગયા ? તેઓ કયાં અને કેમ છે?” અંબડને જાણે એકદમ કંઈક યાદ આવ્યું હોય તેમ તે બોલી ઉઠ્યો. અમરાવતીએ બાગવાન ભણી દષ્ટિ કરી સૂચવ્યું કે –“જા! જલ્દી મારા પિતાજીને અહીં બોલાવ!” બટુક ભગવાન તપસ્વી રાજાને બોલાવવા જતો હતો તેની પાછળ પાછળ અંખડ પણ ચાલી નીકળ્યો. અમરાવતીએ તેને તેમ કરતાં વારવાનો પ્રયન કર્યો, છતાં અંબડ પાછો ન વળે, તે તો બટકની પાછળ પાછળજ જવા લાગ્યો. સરોવરના પાણીમાં માર્ગ કાપતાં અંબડને એક ભારે - અકસ્માતું નડ્યો. એક સ્ફોટા માછલાએ આવી અંબડને ગ્રાસ કરી વાવ્યો. પછી તો એ જ માછલું એક બગલાની ચાંચમાં . સપડાયું ! બગલું જેવું ઉડવા જાય છે એટલામાં એક ગીધ , પક્ષી ઉડતું પાવી તેને કેળી કરી અધર આકાશમાં અદશ્ય થઈ ગયું. આ તરફ બટુકે પિતાની પાછળ આવતા–અંબડની ઘણી * તપાસ કરી, પણ અબડને, ક્યાંઈ પત્તો ન લાગ્યું. તેનું માં - લેવાઈ ગયું. તેણે અમરાવતી પાસે જઈ પ્રજતા ને કંપતા સ્વરે અંબડના એકાએક અદશ્ય થવા સંબંધી બધા સમાચાર * નિવેદન કર્યા. અમરાવતીને માથે જાણે અચાનક વિજળી પડી હોય તેમ તેના હોશ-કોશ ઉડી ગયા. તે અચેતનવતુ બની ત્યાં ને ત્યાં જ ધરતી ઉપર ઢળી પડી. રાજર્ષિને આ વાતની જાણ થતાં તે પણ ઉતાવળે ઉતાવળે ત્યાં આવી પહોંચ્યા અને મૂચ્છ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ પામેલી પોતાની પુત્રીને ભાતભાતના શીતોપચાર વડે સાવધ કરી. હોશમાં આવવા છતાં યે અમરાવતીના આંસુ ન સૂકાયાં. રાજર્ષિ પિતાએ તેને ઘણી ઘણું રીતે સમજાવી, પણ મરમના ઘા કંઈ એમ રૂઝાય ? એક પ્રાચિન કવિએ કહ્યું છે તે - દિન જાયે જણવત્તડી, પણ રતડી નવી જાય, એક રાગી તે રોગીયાં સહજ સરીખાં થાય. " વિયેગના દર્દથી રીબાતા પુરૂના દિવસ તો કદાચ લોકોની સાથે હળવાભળવાથી અને વાતચીત વિગેરે કરવાથી વીતી જાય, પણ તેમની રાત તો કેમે કરતાં વીતતી નથી. ખરેખર ! રાગધ સ્ત્રી-પુરૂષ અને દદીઓમાં ખરું જોતાં કંઈ જ ફેર નથી હોતો. હવે આ તરફ અંબડનું શું થયું તે જોઈએ. ગીધ પક્ષીએ બગલું ગળ્યું તો ખરું, પણ તે જીરવવું ભારે થઈ પડ્યું. તે એક ઝાડ ઉપર બેસી પાંખો ફફડાવતું હતું એટલામાં એક પારધીનું સણસણાટ કરતું કારમું તીર તેના કાળજામાં ભેંકાયું અને મૃતવત્ થઈ પૃથ્વી ઉપર પડયું. ગીધ તો પડયું, પણ તેની સાથે તેના પેટમાં ગયેલો બગલે પણ મ્હાર નીકળી પડ્યો, બગલાની સાથે તેના પેટમાં પ્રવેશેલું પેલું માછલું પણ તડપતું તડપતું ઉછળી આવ્યું અને માછલાને પારધીએ ચીયું કે તે જ ક્ષણે તેના જઠરમાં એક પુરૂષ પડેલ દેખાયે. માછલાના જઠરમાં એક પુરૂષને સૂતેલો જોઈ . પારધી ઘણું જ આશ્ચર્ય પામ્યું. તેણે તે પુરૂષને મ્હાર કાઢી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ ( 74 ) . પાણીથી સારી રીતે સાફ કર્યો. પછી પંખા વતી હવા નાખી - એટલે તેણે જાળવીને પોતાની આંખ ઉઘાડી. ક્રમે ક્રમે તે શુદ્ધિમાં આવ્યું અને પોતાની વિતક કથા પારધીને સંભળાવી. પારધી તેને સારા માણસ સમજી પિતાને ઘેર લઈ ગયો. અને શુદ્ધ આહારાદિથી સંતુષ્ટ કરી એક સ્વચ્છ ઓરડામાં ઉતારો કાઢી આપે. મધ્ય રાત્રી વીતતાં અંખડ પિતાની પથારીમાંથી ઉઠી. નવ લક્ષપત્તન નિહાળવાની ઈચ્છાથી વ્હાર નીકળે. સહેજ આગળ જતાં તેણે પેલા પારધીની પુત્રીને ક્યાંક જતી જોઈ અંબડ બેલ્યા ચાલ્યા વિના તેની પાછળ પાછળ ચાલ્યો. થોડે દૂર ગયા પછી વ્યાધપુત્રીને નાગિની નામની એક ક્ષત્રિય બાળા, સહી નામની બીજી વણિકબાળા અને રામતી નામની ત્રીજી બ્રાહ્મણબાળા એમ ત્રણ બાળાઓ આવી મળી. ચારે કુમારિકાઓ એ રીતે મધ્યરાત્રિએ ચૂપચાપ આગળ ધપવા લાગી. * વ્યાધપુત્રી એક સ્થળે અચાનક થંભી અને બોલી - - “સખીઓ ! આજ તે આપણે ચોટામાં થઈને પેલા વહાણવટીને ત્યાં જવાનું છે, ખરું ને?” સખીઓએ ઈસારા વડે જ તેને હકારમાં જવાબ વાળ્યો. - પછી ચારે સખીઓએ બકરીનાં રૂપ લીધાં અને ચૌટાના માર્ગે ચાલ્યાં. ચાર બકરીઓની જેમ અંબડ પણ બકરાનું રૂપ લઈ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ચારે જણીઓ * આ નવા બકરાને પોતાની પાછળ આવતે જોઈ ગભરાઈ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ ( 75 ) પિતાના પેટમાં પાપ હતું તેને લીધે ભય પણ પામી. પરિણામે ચારે સખીઓએ જવાનું માંડી વાળી પોતાના ઘર તરફનો રસ્તો લીધો. સવારમાં સખીઓએ એકત્ર થઈ વિચાર કરવા માંડે. કે -" આ બકરો કેણુ અને કયાંથી આવી ચડયે હશે ?" એમાં કંઈક રહસ્ય જરૂર હોવું જોઈએ.” અંબડ છાનોમાને ઉભું રહી આ સખીઓની અંદર ચાલતા વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. એક સખીયે કહ્યું કે -" આપણે આ રહસ્ય. તાગ લે જેઈએ. કહે યા ન કહો, પણ એમાં ગર્ભિત રહસ્ય તો છે જ.” બીજી સખીએ ઉચ્ચાર્યું કે:-“આપણે પોતે જ એ, બકરાને સાચેસાચું કહી નાખવાની ફરજ ન પાડી શકીએ ? ઉંડા પાણીમાં ઉતરવા કરતાં એ રસ્તો શું ખોટો છે?” ત્રીજી સખી આનો જવાબ આપવા જતી હતી એટલામાં અંખડ પતે જ ત્યાં આવીને પ્રત્યક્ષ થયો, અને કહ્યું કે -- “એ બકરે હું પોતેજ હતો. તમારે જે પુછવું હોય તે સુખેથી મને પૂછો.” દેવ જેવી કાંતિવાળા એક પુરૂષને પિતાની સામે ઉભેલે જોઈ સર્વ સખીઓ વિમાસણમાં પડી ગઈ. થોડી વાર સુધી. તો કોઈના મુખમાંથી એક શબ્દ સરખો પણ ન નીકળે. પણ બે એક ક્ષણ પછી એક સખીએ હિમ્મત લાવી અંબડને પ્રશ્ન કર્યો:–“હે દેવ ! અમે આપનો શું અપરાધ કર્યો છે? અમને નાહકના શા સારૂ પજવે છે ? " બાળાઓનાં આવાં દીન વચન સાંભળી અને તેમનાં પડી ગયેલાં હે નિહાળી અંબ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ ( 76 ) ડને દયા ઉપજી તેણે જવાબ આપ્યો કે “જે તમે મારું એક કામ કરી આપો તો હું તમને જવા દઉં.” - “ખુશીથી કહી નાખો” એકી સાથે ચારે સખીઓએ ઉત્સાહપૂર્વક ઉત્તર આપ્યો. - અંબડે કહ્યું " જુઓ ત્યારે, સાંભળે. અહીંઆ આ જ નવલક્ષ નામના શહેરને વિષે એક વહાણવટીની રૂપિણ નામની પુત્રી વસે છે. મારે તેને હરકેઈરીતે મળવું છે. તમે પોતે જે મને ત્યાં લઈ જાઓ તો હું તમને કદિ પણ ન પજવું. " સખીઓએ એ જવાબદારી પિતાને માથે લઈ લીધી અને અંબડે પણ હવે પછી તેમને કોઈ રીતે ન પજવવાનું વચન આપ્યું. ( જે રૂપિણુને ત્યાં જવા અંખડ તલસતો હતો તેના મહેલની આસપાસ પાંચ-પાંચ હજાર જેટલા સશસ્ત્ર સુભટો રાત દિવસ પહેરો ભરતા હતા. સેંકડો ધજા-પતાકાઓ તે સાત માળની હવેલીની ઉપર નિરંતર ફરક્યા જ કરતી હતી. મહેલ આસપાસ એક તાંબાનો ગઢ હતો અને એ ગઢનું રક્ષણ કરવા એક ઉંડી ખાઈ સદા પાણીથી પરિપૂર્ણ રહેતી. મહેલની અંદર હીરા-રત્નથી શણગારેલા કોડીયામાં સુગંધી દીપ સતત્ સળગ્યા કરતા. ચાર બકરીઓ અને પાંચમે બકરો એ મહેલમાં આવી પહોંચ્યા, તે વખતે રૂપિણી એક કનકમય ગૃહને વિષે બેસી પિતાની મર્કટી સાથે મનસ્વી પણે ગેલ કરી રહી હતી. રૂપિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #81
--------------------------------------------------------------------------
________________ ( 77 ) ણીએ આંખના અણસાર વતી ચારે સખીઓને આવકાર આવે. પણ પાંચમા બકરાને જોતાં જ તે રોષ યુક્ત સ્વરે. બોલી:–“સાચેસાચું કહી દેજે ! મેં કઈ દિવસ નહીં જેચેલે એવો આ બકરે તમે ક્યાંથી લાવ્યા? મને જે છેતરવાને પ્રયત્ન કરશે તો યાદ રાખજો કે તમારા મસ્તક ધડથી જુદાં થઈ જશે !" એક દાસીએ એવાજ જુસ્સાથી જવાબ આપે - “એમ . ગુસ્સ કરવાથી અમે ડરી જઈએ એટલાં બધાં કાચાં ન સમજતાં. અલબત્ત આ બકરે નવીન છે, પણ અમારા કરતાં તો તે તમને જ વધારે સારી રીતે ઓળખે છે. તમે અહીં રહે છે અને તમારું નામ રૂપિણી છે એ વાત પણ ચોખા શબ્દોમાં જે અમને કોઈએ કહી હોય તે આ જ બકરાએ, અને છતાં જે તમારે કંઈ વિશેષ પૂછવું હોય તો આ બકરાને જ પૂછી જુઓ.” ભયભ્રાંત બનેલી રૂપાણીએ અભિમાનનો ત્યાગ કરી ગળગળા અવાજે અજની સામે દ્રષ્ટિપાત કરી વિનંતિ કરી કે—“આપ અજના રૂપમાં કેણુ છો તે હું નથી જાણતી.. મારા અવિનય બદલ ક્ષમા આપી આપનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરે એવી મારી નમ્ર યાચના છે.” સમય વિચારી અંબડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કર્યું. તેના અતિ મનહર રૂપને જોઈ રૂપિણ એકદમ તેના પગમાં નમી પડી અને સંક્ષિપ્તમાં જ પૂછી લીધું કે-“હે દેવ! આપ કોણ છે અને આપ કયા નિમિત્તે અત્રે પધાર્યા છે ? . . - છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ ( 78 ) - અંબડે ઉત્તર આપે: “મારું નામ અંબડ અને હું ગોરખ યોગિનીના પ્રતાપે જ આ બધી સિદ્ધિઓ મેળવી શકે છું. આખું વિશ્વ અત્યારે મારી હથેળીમાં છે અને હું નચાવું તેમ નાચે એટલું સામર્થ્ય મારામાં છે.” આ અણધાર્યો ઉત્તર સાંકળી રૂપિણી આશ્ચર્યમાં ડુબી ગઈ. તેણીએ કહ્યું:–“આજથી આપ જ મારા સ્વામી છો. આપની સેવામાં મારું સર્વસ્વ અત્યારથી જ સમપી દઉં છું.” * “મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. તારી આ લક્ષમી અને મટી–વાંદરી મને સેંપી દે.” આંબડે પોતાને ઉદ્દેશ કહી દીધો. - “આપને સર્વસ્વ સોંપી દીધા પછી, ખરું જોતાં કોઈ વસ્તુ ઉપર મારે અધિકાર નથી રહેતો. પણ આ વાંદરી મને શી રીતે પ્રાપ્ત થઈ છે અને તેની સાથે મારે કેવા પ્રકારનો નિકટનો સંબંધ છે તે એકવાર આપ કૃપા કરીને સાંભળે. પછી આપ જે આજ્ઞા કરશે તે હું માથે ચડાવી લઈશ.” અંબડ તો મન જ બેસી રહ્યો. રૂપિણીએ પોતાની કથા આગળ લંબાવી. “મેં એકવાર ચંદ્રદેવની આરાધના માંડી. ચંદ્રદેવે પોતે પ્રસન્ન થઈ મને આ વાંદરીની ભેટ આપી. તેમણે એ વાંદરીનો પ્રભાવ વર્ણવતાં કહ્યું કે જ્યાં સુધી આ વાંદરી તારી પાસે રહેશે ત્યાં સુધી તારા સૌભાગ્યનો. વાળ સરખે પણ કેઈજ વાંકો નહીં કરી શકે. આ ઉરપથી આપ જોઈ શકશો કે એ વાંદરી મારું જીવન છે. છતાં આપ કહો તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ ( 9 ) મારા જીવન અને સૈભાગ્યના ભેગે પણ આ મર્કટી આપને ઍપવા તૈયાર છું.”રૂપિણનું સૌભાગ્ય એટલે અંખડનું પોતાનું જીવન અંબડ મુંજવણમાં આવી પડે. તેને સ્થીરભાવે ત્યાં બેઠેલ . જોઈ રૂપિણીએ પુન: કહેવા માંડયું:–“આ મર્કટીમાં મારૂં અને આપનું જીવન સમાયેલું છે એટલું જ નહીં પણ તે રોજ બબે લાખ રૂપીયાની કીમતના રત્નો પણ આપે છે.” થોડી વાર બન્ને જણા વિચારમાંજ બેસી રહ્યાં. જાણે કંઇક યાદ આવ્યું હોય તેમ રૂપિણુએ કહ્યું - “આ બધી ગુંચવણને એકજ માર્ગ મને સૂઝે છે. આપ મારી સાથે લગ્ન કરે અને એમ કરશે તો આપણી સાથે આ વાંદરી પણ સુખેથી રહી શકશે.” “તો પછી એમાં વિલંબ કરો નકામે છે. આજે ને આજે જ આપણે વિધિપૂર્વક લગ્ન કરી નાંખીએ. તું તારા પિતાને સમજાવી લગ્નની બધી તૈયારી કરાવી લે.” આંબડે પિતાને ઉતાવળે અભિપ્રાય વ્યક્ત કર્યો. 0 રૂપિણીના વદન ઉપર સહેજ મીત ફરકયું. કહ્યું - પુરૂષો ઘણીવાર એવી સાહસિકતા અને અવિચારીપણાને લીધેજ હાથે કરીને પિતાના માથે હેટી આપત્તિ વ્હોરી લે છે.” “સા વિધી ન ક્રિયામ, અવિવેવા: પરમાવવાં - પમ્ એ કથનમાં રહેલો ઉંડે ભાવ રૂપિણીએ પોતાના ઉદ્ગારમાં પ્રકટ કર્યો. - “આ તે તું બને કેરથી મને મુંઝવી મારે છે. વાંદરી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #84
--------------------------------------------------------------------------
________________ ( 80 ) આપવી નથી અને લગ્ન પણ કરવા નથી.” અંબડ જાણે ભારે સંકડાશમાં આવી પડયો હોય તેમ બોલ્યા. “ઉતાવળે આંબા ન પાકે પ્રથમ તો તમે અહીંના મલયચંદ્ર રાજાની વીરમતી પુત્રી સાથે વિવાહાદિ પતાવી નાખે. પછી હું પણ નિર્વિને તમારી સાથે લગ્ન કરી શકીશ. " રૂપિણીએ એક નવી લાલચ બતાવી. “પણ તે કેમ બને તેનો ખુલાસો પણ તમે જ કરી નાખે.” અબડને આવેશ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. - “જેની પાસે અજવિદ્યા હોય તેને માટે કંઈજ અસાધ્ય નથી. તમે રાજાને એ વિદ્યાના બળથી બકરો બનાવી શકશો. અને રાજા બકરો બળે એટલે કળાકુશળતાથી વીરમતીની સાથે તેનું રાજ્યપણ પચાવી શકશે.” રૂપિણીની આ યુક્તિ અબડના દીલમાં વસી ગઈ. - કર્મસંગે તે વખતે મલયચંદ્ર રાજા અશ્વ ઉપર બેસી નગર નિરીક્ષણ કરવા નીકળ્યો હતો. અંબડે અજવિદ્યા મુકી તત્કાળ તેને બક બનાવી દીધો. નગરજનો પિતાના રાજાને બકરો બને જોઈ બહુજ દુ:ખ પામ્યા. રાજગરો અને પ્રધાન વિગેરે આવી કપાળ કૂટવા લાગ્યા. એ વાતો જેમ જેમ પ્રસ. રતી ગઈ તેમ તેમ ગામમાં શોકનું ઘર વાદળ છવાઈ ગયું. હવે આ રાજ્યનું શું થશે તેની ચિંતામાં સે કઈ પોતપ-. ! તાના ઘરબાર સંભાળી છાનામાના બેસી રહ્યા. પણ હવે અંબડે વખત વિચારી પોતાની બહુરૂપિણી વિદ્યાના. તેનાથી વીરમતીની અંબડના દીકણ પચાવી શકશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ ( 81 ) બળથી એક મોટું સૈન્ય ઉભું કર્યું. અને તેમાંના થોડા સુભટેને નગરના સિંહદ્વાર તરફ રવાના કર્યો. આ સિંહદ્વાર પ્રધાને ચાલાકી વાપરી આગળથી જ બંધ કરાવી દીધા હતા, કે જેથી કોઈ દુશમન એકદમ નગરમાં પેસી હાહાકાર ન વર્તાવી શકે. નગરપાલિકાએ પ્રધાન પાસે જઈ સમાચાર આપ્યા કે રથનુપુર નગરનો રાજા પોતાના સુભટો સાથે સિંહદ્વાર પાસે આવી દરવાજા ઉઘાડવાનો આગ્રહ કરી રહ્યો છે. તે કહે છે કે અમારે નગર જેવા માટે જ માત્ર આવવું છે. તો આપની આજ્ઞા હોય તે દરવાજા ઉઘાડીએ.” પ્રધાને દીર્ધદષ્ટિ વાપરી, દ્વારપાળને દરવાજા ઉઘાડવાની આજ્ઞા આપી. અંખડ અને તેનું સૈન્ય નગરમાં આવી પહોંચ્યું. પ્રધાન પોતે એબડનું સ્વાગત કરવા પગે ચાલીને તેની સામે ગયે. અંબતું જાણે કંઈ જ ન જાણતો હોય તેમ સાવ નિર્દોષપણે પ્રધાનને પૂછવા લાગ્યો કે:–“ આવું સરસ નગર છતાં છેક સૂનકાર જેવું કેમ ભાસે છે ?" પ્રધાને બધો વૃતાત સજળનેત્રે કહી સંભળાવ્યો. અંતમાં તેણે કહ્યું કે દુનીયાનો રીવાજ જ એ છે કે - વિરલા જાણંતિ ગુણ વિરલા પાજંતિ નિદ્રણ નેહા, વિરલા પરકજજ કરા પરદુઃખે દુખીયા વિરલા. અર્થાત ગુણને જાણનારા તો કોઈ વિરલા જ હોય છે, તે જ પ્રમાણે નિધનોની સાથે સ્નેહ નીભાવનારા પણ કઈ વિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ ( 82 ) લાજ મળે છે, અને પરગજુ માણસે તથા પારકાં દુઃખે દુ:ખી એવા માણસે દુર્લભ જ સમજવા. અરે, પણ આટલી નજીવી વાતમાં તમે બધા કેમ ગાંજી જાઓ છો ? રાજાને મારી પાસે લઈ આવો બકરામાંથી રાજાને તેના મૂળ સ્વરૂપમાં લાવવો એમાં હેટી વિસાત જ શું છે ?" થોડી ક્ષણ પર્યત મ.ન રહી અબડે ઉમેર્યું. પણ હું બકરામાંથી રાજાને પ્રથમની જેમ હતો તેવો બનાવું તેથી મને પોતાને શું લાભ?” તે જ અમે તમને તેના બદલામાં અધું રાજ્ય તેમજ રાજકન્યા વીરમતી આપવા તૈયાર છીએ. એથી અધિક તમારે શું જોઈએ ?પ્રધાને ખુલાસો કર્યો. આ પછી અબડે પોતાના વિદ્યાપ્રભાવથી રાજાને હતો તે મનુષ્ય બનાવ્યા. નગરજનો જેવા ઉદ્વિગ્ન થયા હતા તેવાજ પાછા હર્ષોન્મત્ત થઈ ગયા. અંબડે પણ પિતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કરી સૈના આનંદમાં ઉમેરો કર્યો. સંતુષ્ટ થયેલા રાજાએ તત્કાળ પિતાનું અર્ધરાજ્ય અને વીરમતિ કન્યા અંબડને અપીં દીધાં. પછી તે રૂપિણી વિગેરે પેલી પાંચ કન્યાઓએ પણ અંખડ સાથે લગ્ન કરી જયજયકાર વર્તાવ્યા. આ પ્રમાણે પુષ્કળ સંપત્તિ અને કન્યારો મળવા છતાં અમ રાવતીના વિરહને લીધે અંબડનો અંતરામાં અંદર ને અંદર સળગી રહ્યાં હતાં. તે જ પ્રમાણે અમરાવતી પણ સુગંધવનમાં રહી નિરંતર સુર્યા કરતી હતી. અંબડના અદશ્ય થવા પછી તેને આહાર–પાણી અને ઉંઘ અકારાં થઈ પડ્યાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ ( 83 ) અંબડ અમરાવતીની ધમાં ફરતો ફરતો પુન: એ વનમાં ગયો. ત્યાં અચાનક જ પેલે બટક બાગવાન તેને ભેટ બટુકે અંબડને ઓળખ્યો અને દોડતે જઈને રાજર્ષિને બોલાવી લાવ્યા. અંબડે રાજર્ષિના પદમાં વંદન કરી પિતાની વીતકકથા વિસ્તારપૂર્વક સંભળાવી, રાજર્ષિએ પણ પ્રસંગોપાત અમરાવતીની વિરહવ્યથા વર્ણવી ડાં આસુ પાડ્યાં. હવે વધુ વિલંબ કરવો એ ઠીક નહીં એમ ધારી રાજપીએ પિતાની કન્યા-અમરાવતી સાથે સંબડના વિવાહ કરી નાખ્યા. અંબડે પણ સર્વે સ્ત્રીઓની મધ્યમાં અમરાવતીને પિતાની પટ્ટરાણું કરી સ્થાપી. એ રીતે અમરાવતી અને અંબડ દીર્ધકાળની વિરહવ્યથામાં બળતા બચ્યાં અને અંતે. રાજર્ષિની રજા લઈ તેઓ સર્વ અંબડની જન્મભૂમિ તરફ . રવાના થયા. - ' , બડે ગોરખ ગિની પાસે જઈ લક્ષ્મી અને મર્કટી રજુ કર્યા. એટલું જ નહીં પણ મર્કટી પ્રાપ્ત કરતાં કેટકેટલા . પ્રપંચ કરવા પડયા તે સર્વ હકીક્ત શાંતિથી કહી સંભળાવી. અંખડની વીરતા અનુભવી ગિનીના મુખમાંથી પણ ભારે પ્રશંસાના ઉદ્ગાર નીકળ્યા. જગતમાં અંબડનું નામ વીર. શિરોમણી તરીકે તે દિવસથી સર્વત્ર પ્રસિદ્ધ થયું પછી ગિનીને નમસ્કાર કરી તેમનો અંત:કરણપૂર્વક ઉપકાર માન્યો , અને આનંદ- વિદમાં બાકીને વખત વીતાવવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ પંચમ આદેશ. શેડા દિવસ પછી ગોરખ યોગિનીએ આ પ્રમાણે પંચમ, આદેશ આપે - સિરાષ્ટ્ર દેશમાં દેવપત્તન નામના શહેરમાં દેવચંદ્ર નામનો એક રાજા છે અને તેને વૈરોચન નામનો પ્રધાન છે. એ પ્રધાનને ત્યાં રવિચંદ્ર નામનો એક દવે છે તે લઈ આવ.” - પેગિનીને નમસ્કાર કરી અંબઇ સૈારાષ્ટ્ર દેશમાં આવી ઉપસ્થિત થયો. માર્ગમાં એક બ્રાહ્મણ મળે તેને અંબડે પૂછયું:—“અરે વિપ્ર ! આમ ક્યાંથી કઈ તરફ પધારો છે?” બ્રાહ્મણે જવાબમાં જણાવ્યું કે -" હું દેવપત્તન નગરમાંથી જ રવાના થઈ અહીં સુધી આવ્યો છું. હવે ક્યાં જવા માગું છું તે ટુંકમાં કહીશ તે તમે કદાચ નહીં. સમજી શકો. એટલે મારે ઉદ્દેશ સવિસ્તર સાંભળો એમ ઈચ્છું છું.” : : | અંબડની તવિષયક તત્પરતા અનુભવી બ્રાહ્મણે કહેવા માંડયું –અહિંથી ઉત્તર દિશામાં મહાદુર્ગ નામનો એક પર્વત છે અને તેની પાસે સિંહપુરી નામની એક નગરી છે. ત્યાં સાગરચંદ્ર રાજા રાજ્ય કરતો. તેને સમરસિંહ નામે પુત્ર અને રેહિ નામે પુત્રી છે. રાજા પોતે પરકાય પ્રવેશિની વિદ્યા બહુ સારી રીતે જાણતો. તે વૃદ્ધ થવાથી રાજપાટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ ( 85) વિગેરે પિતાના પુત્રને સેંપી વનમાં ચાલ્યો ગયો. સાંભળવા પ્રમાણે તેણે પોતાની પુત્રીના આગ્રહને તાબે થઈ પરકાયપ્રવેશિની નામની વિદ્યા પોતાની પુત્રી–હિણને શીખવી છે; એટલું જ નહીં પણ એ વિદ્યા બીજા કોઈ ગમે તેવા માણસને ન શીખવવાનો ખાસ આગ્રહ પણ કર્યો છે. તેમજ પોતાના ભાઈ-ભાંડુ વિના અન્ય કે પુરૂષનું મહેં સુદ્ધાં ન જેવાની એ પુત્રીને ભલામણ કરી છે. તે ઉપરાંત આ વિદ્યા શીખવતી વખતે રાજાએ રેહિણીને કહી રાખ્યું છે કે ભવિષ્યમાં " જેને તું આ વિદ્યા શીખવે તેની જ સાથે તારે પાણિ ગ્રહણ કરવું. " રેહિણીએ રાજીખુશીથી એ પ્રતિજ્ઞા સ્વીકારી છે. હવે તે એ રાજા પોતે કયારનોય મૃત્યુ પામ્યો છે. નગરમાં સમરસિંહની આણ ચાલે છે. રોહિણી પોતાના પિતાની શય્યા સાચવતી બેસી રહે છે અને કઈ વાર પર્વતના શિખરે, કે વાર ગુફામાં તો વળી કોઈ વાર પોતાના મહેલના ખૂણામાં છાનીમાની બેસી પોતાનાં જીવનનાં દિવસે વીતાવે છે. હું પોતે તેની પાસે પેલી પરકાયપ્રવેશિની વિદ્યા શીખવા ત્યાં જઉં છું. - અંબડે એ સર્વ વૃતાન્ત શાંતિથી સાંભળે. અને પછી જાણે કંઈ ઉંડા વિચારમાંથી જાગ્યો હોય તેમ એક પરમ હિતિષી તરીકે પ્રશ્ન :–“એ તો બધું ઠીક, પણ તમારી પાસે એવી કંઈ અલૈકિક વિદ્યા છે કે અમથા જ હાલી નીકળ્યા છો ? શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે:-- - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ ( 86 ) . . विनयेन विद्या ग्राह्या पुष्कलेन धनेन वा। . अथवा विद्यया विद्या चतुर्थ नैव दृश्यते // : ત્રણ પ્રકારે વિદ્યા મેળવી શકાય. વિનય વડે, પુષ્કળ ધન વડે, અથવા સામી વિદ્યા આપીને. એ સિવાય વિદ્યા પ્રાપ્ત કરવાનો ચોથો મા નથી. " , વિપ્ર મહારાજ આ પ્રશ્ન સાંભળી જર ફેલાઈ ગયા. તેમણે કહ્યું. “અમથા તે કઈ થોડી જ હાલી નીકળે ! મારી પાસે મોહિની વિદ્યા છે એ વિદ્યા આપી તેના બદલામાં પેલી વિદ્યા મેળવી લઈશ.” - “વિદ્યા આપીને વિદ્યા લઈશ એ તો બરાબર છે. પણ એ રાજકન્યા તારૂં મહે જેવા જ નહીં ઈચ્છે તો શું કરશે?” આંબડે બીજી બારીકી શોધી કહાડી, અને તેના ટેકામાં શાસ્ત્રીય લોક પણ ટાંયે કે - : ग्रामो नास्ति कुतः सीमा, पत्नी नास्ति कुतः सुतः प्रज्ञा नास्ति कुतो विद्या, धर्मो नास्ति कुतः सुखं ? ' અર્થાત્ ગામ ન હોય તો હદ તો ક્યાંથી જ હોય? સ્ત્રી ન હોય તો પછી પુત્રાદિ પરિવાર પણ શેનો હોય ? બુદ્ધિ ન હોય તો વિદ્યા આવડે જ શાની અને ધર્મ ન હોય તો પછી સુખની આશા રખાય જ કેમ ? - વિપ્ર મહારાજ મુંઝાયા. તેમણે ટુંકામાં જ જવાબ આપે–“કઈકે પ્રપંચ કરવો પડશે. એ વિના કામ નહીં પડે.” Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #91
--------------------------------------------------------------------------
________________ ( 87 ) - વિપ્રને મુંઝવણના મહાસાગરમાં ગળકાં ખાતો જોઈ અંબડે એક અવલંબન ધર્યું. તેણે કહ્યું:–“મારી પાસે અક્ષય લક્ષ્મી આપનારી એક સરસ વિદ્યા છે...” એટલામાં બ્રાહ્મણ બોલી ઉઠ્યો:–“આપણે આપણી . વિદ્યાની અદલાબદલી કરીએ તો કેમ ? " - અંબડને તો એટલું જ જોઈતું હતું. તેણે એ દરખાસ્ત સ્વીકારી લીધી અને વિદ્યાની અદલાબદલી કરી વાળી. પછી બને જણા થોડે દિવસે ચાલતાં ચાલતાં સિંહપુરનગર પાસે આવી પહોંચ્યા. : અંબડે વિચાર કર્યો કે બ્રાહ્મણની સાથે સાથે રહેવાથી કાર્યસિદ્ધિ નહીં થાય. નગરમાં ગયા પછી યુતિ-પ્રયુક્તિ રચવી પડે તેમાં કોઈ ત્રાહિત માણસની દખલગીરી હોય તો રખેને ધણ્યું સેનું ધૂળમાં મળી જાય. તેથી તેણે બ્રાહ્મણને જૂદે રસ્તે જવાનું સૂચવ્યું અને પોતે પણ જૂજ માગે શહેરમાં દાખલ થયા. અંબડે નગરમાં આવી તપસ્વિનીનું રૂપ લીધું, અને જ્યાં ચાર રસ્તા મળતા હતા તેવા એક ચોકમાં આસન જમાવ્યું. મોહિની વિદ્યાના પ્રતાપે ગામનાં માણસે અંબ ઉપર આફરીન થવા લાગ્યાં. તપસ્વિનીએ નગરજનોને સંબો ધીને કહ્યું કે –“હે પુરવાસીઓ ! હું સર્વ પ્રકારનાં નિમિત્તો. તે સમજી શકું છું, કેની કાર્યસિદ્ધિ કયારે અને કેવા પ્રકારે થશે તે હું લીલામાત્રથી કહી શકું છું.” આ વાત ફેલાતી ફેલાતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ ( 88 ) પિલા બ્રાહ્મણ મહારાજના કાને જઈ પહોંચી. તેણે તપસ્વિની પાસે આવી વિનયપૂર્વક પૂછયું: “હે ભગવતિ ! મેં મારા મનમાં જે કાર્યધારી રાખ્યું છે તે સિદ્ધિ થશે કે નહીં ?" " તું એક નવી વિદ્યા મેળવવા અહીં સુધી આવ્યો છે. એમ જણાય છે, પણ તને એ વિદ્યા નથી મળવાની એ ખાત્રીપૂર્વક માનજે.” તપસ્વિનીએ વિપ્રના ભાગ્યનો છેલ્લો ફેસલે કહી નાખ્યો. બ્રાહ્મણને આ ફેસલો સાંભળી ઘણું આશ્ચર્ય થયું. તે એકદમ નિરાશ ન થયો. તેણે ઘણા ઘણા પ્રયત્નો કરી જોયા. પરતુ પુણ્યના ઉદય વિના આખર સુધી એ વિદ્યા ન મળી. પછી તો તે બધી હિમત હારી, પોતાના દેશમાં ચાલ્યો ગયે. કાળક્રમે તપસ્વિનીવાળી વાત રહિણના સાંભળવામાં આવી. તેઓ પોતાની દાસીને આજ્ઞા કરી કે -" ગમે તેમ કરીને પણ એ તપસ્વિનીને મારી પાસે લઈ આવ?” - દાસીએ તપસ્વિની પાસે આવી કહ્યું કે;–“હે માતા અમારી નૃપપુત્રી–રહિણું આપને ઘણું જ સન્માનપૂર્વક સંભારે છે અને આપ ત્યાં પધારો એમ ઈચ્છે છે. આપનાં દર્શન કરવા તે બહુજ ઉત્સુક છે. મારે પોતાને મુખે એ રાજપુત્રીનો પરિચય આપવો એ ઠીક નહીં, છતાં કહું છું રહિણી જેવી રાજકન્યા સંસારમાં બીજી નહીં હોય તે પોતે બધી કળામાં કુશળ છે અને તેથી આપના જેવી કળાવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ તપસ્વિનીના દર્શન વાંછે એ સર્વથા સ્વાભાવિક જ છે. કહ્યું પણ છે કે - હંસા રતિ સરે, ભમરા રજૂતિ કેતકી કુસુમે; ચંદનવને ભુજંગા, સરસા સરસેણ રતિ. - હંસને નિર્મળ સરોવરમાં જ રહેવું ગમે, ભમરા કેતકીના પરાગમાં જ મસ્ત બની રહે, સરપે ચંદનવન મળે ત્યાંસુધી બીજે ન જાય તેમ રસિક માણસને રસિકની સાથે જે આમેદ અને આનંદ મળે છે તે બીજે કઈ સ્થળે ન મળે. - દાસીના મુખમાંથી નીકળેલા શબ્દોએ તપસ્વિનીનું હદય હરી લીધું. તે તત્કાળ પિતાના આસન ઉપરથી ઉઠીને ઉભી થઈ અને રોહિણી પાસે આવી પહોંચી. અંબડે તપસ્વિનીનું રૂપ લીધું હતું એ વાત તો તમે કદાચ નહીં ભૂલી ગયા હો. તપસ્વિનીના વેશમાં અંબડે રોહિણીનું ચિત્ત ચકડોળે ચડાવી દીધું. તપસ્વિનીનાં આછાં અલંકાર, તેજસ્વી મુખમુદ્રા અને નયનમાંથી ઝરતા અમીએ રોહિણી ઉપર એક પ્રકારની જુદુઈ અસર કરી. રોહિણી તેનું સ્વાગત કરવા સામે ગઈ, એટલું જ નહીં પણ ભારે સમાનપૂર્વક એક સુવર્ણમય સિંહાસન ઉપર વિરાજવાની અભ્યર્થના કરી. તપસ્વિનીએ પણ હા-ના કર્યા સિવાય રોહિણીનું સન્માન સાભાર સ્વીકારી લીધું. પ્રારંભમાં પરસ્પરના કુશળ–વર્તમાન પૂછયા બાદ કેટલીક વાતચીત થઈ. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ જ જમવાનો સમય થવાથી રોહિણીએ તપસ્વિનીને ભોજન સ્વીકારવાની પ્રાર્થના કરી. પણ તપસ્વિનીએ એ પ્રાર્થને મંજુર ન રાખી તેણીએ કહેવા માંડયું કે –“સંસારીઓની જેમ ભેજનો વિલાસ એ અમારે માટે કંઈ આનંદની વસ્તુ ન ગણાય તપશ્ચર્યા એજ અમારા જીવનને મુદ્રાલેખ હોય છે. તપ વિના ધર્મ ન સંભવે દેહદમન સિવાય આમળદ્ધિ અશ. કયવત્ સમજવી અને ધર્મ તેમજ આત્મશુદ્ધિ વિનાનું જીવન એ વસ્તુતઃ જીવન નહીં પણ નરી વિટંબણા જ ગણાય. रम्येषु वस्तुषु मनोहरतां गतेषु रे चित खेदमुपयासि कथं वृथैव पुण्यं कुरुष्य यदि तेषु तवास्ति वांछा, पुण्यर्चिना नहि भवंति समीहितार्थाः રમ્ય વસ્તુઓ વિષેની મનોહરતા જ્યારે ઉડી જાય છે, ત્યારે મુગ્ધ સંસારીઓ ખિન્ન બની વલોપાત કરે છે. પણ એ ખિન્નતા કે વેપાત છેક નકામાં જાણવાં. ખરેખરી રમ્યતા અને મનોહરતા માણવી હોય તો જેમ બને તેમ પુણ્યનો ખુબ સંચય કરે એજ પ્રાણી માત્રનું કર્તવ્ય બની રહે છે. પુણ્ય વિના આ જગમાં કોઈની ઈષ્ટસિદ્ધિ થઈ નથી અને થાય એ સંભવ પણ નથી. અમારાં જેવાં તપસ્વી અને સંયમીઓ માટે તો તપશ્ચર્યા–સંયમ–વૈરાગ્ય એજ શાશ્વત ધન-ઐશ્વર્ય છે. અમને ગમે ત્યાં, ગમે તેવા સ્વાદિષ્ટ ભોજન લેવાં એ ના શેભે. " : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ ( 6 ) તપસ્વિનોનો આ ઉપદેશ રહિણીએ તલીનતા પૂર્વક સાંભળે. આટલી હાની વયમાં, આવા અનુપમ કોમળ દેહને તપશ્ચર્યા વડે બાળી નાખવા આ બાળા કેમ તૈયાર થઈ હશે ? એ શંકાથી રોહિણીના વદન ઉપર ભારે શ્યામતાની રેખાઓ અંકિત થઈ યથાસ્થિત વૃતાન્ત જાણવાની ઈચ્છાથી તેણીએ રિહિણને એ પ્રશ્ન પૂછયો પણ ખરા. પરંતુ તપસ્વિનીએ વાતને ટાળી દેવાની ભાવનાથી કહ્યું કે –“હે રાજસુતે ! મારા વૈરાગ્યનું નિમિત્ત મને ન પૂછો તો બહુ સારું. અમે અમારા પૂર્વાશ્રમની હકીકતને લગભગ પૂર્વજન્મ જેવીજ માનીએ છીએ. એ સંબંધી વધારે આગ્રહ ન કરો એમ ઈચ્છું છું.” આટલું છતાં રાજસુતાએ પોતાનો આગ્રહ ન છે, એટલે 'તપસ્વિનીએ પોતાનો આત્મવૃત્તાંત કહેવા માં - ' " સુરીપુર નગરને વિષે મારા પિતા–સૂરસેન રાજ્ય કરતા હતા. હું તેમને ત્યાં પુત્રી તરીકે જન્મી. બાળપણમાં જ મારી માતા સ્વર્ગવાસ પામી. જે વખતે માતાની ખરેખરી જરૂર હોય તેજ વખતે મારી માતા ચાલી નીકળી તેથી અમારા આખા રાજકુટુંબ ઉપર એક મોટી આફત ઉતરી હોય એમ અમને લાગ્યું - बालस्स मायमरणं, भजामरणं च जूवणारंभे, .. बुढस्स पुत्तमरणं तिन्निवि दुख्खाइ गुरुआई: બાળપણમાં માતા મરી જાય, યુવાનીના આરંભમાં ભાય મરી જાય, વૃદ્ધ વયમાં પુત્ર મરી જાય તેના જેવી દુખદ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #96
--------------------------------------------------------------------------
________________ વાત બીજી એક પણ નથી. એવી હું, પિતાની સારસંભાળ નીચે પાઠશાળામાં જવા-આવવા લાગી. એટલામાં એક દિવસે કોણ જાણે કયાંથી મણિભદ્ર નામના વિદ્યાધરની દ્રષ્ટિ મારી પર પડી. મને જોતાં જ તે મદનપરવશ બન્યો. એક ક્ષણની પણ રાહ જોયા વિના તેણે મને ત્યાંથી એકદમ ઉપાડી, ગનનમાગે વૈતાઢય પર્વત ઉપર ઉતારી, શરૂઆતમાં તેણે ગરી, પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ મને શીખવી. પછી અમે જેવી લગ્નની તૈયારી કરતાં હતાં તેટલામાં એ મણિભદ્રના પુત્ર સુભદ્રવેગને દુર્બદ્ધિ ઉપજવાથી તેણે પિતાના પિતાનો ત્યાં ને ત્યાં જ જીવ કાઢી લીધો. આથી વિદ્યાધરોના સમાજ વચ્ચે હાહાકાર મચી ગયો. સુભદ્રવેગે પિતાના પૂજ્ય પિતાનું ખન કર્યું તેમાં મારું - રૂ૫ કારણભૂત હતું એમ હું જોઈ શકી. મને મારા પોતાના સંદર્ય અને કામવિકાર તરફ બહુ ભારે તિરસ્કાર છુટ. સુભદ્રવેગ પોતાની નીચ માગણી મારી પાસે રજુ કરે તે પહેલાં જ કિરણગ નામના ત્રીજા એક વિદ્યારે આવી તેને હણી નાખે. એક રૂપલાલસાએ આંખના પલકારામાં કાળે કેર વર્તાવ્યો હું આ દ્રશ્ય નિહાળી ધ્રુજી ઉઠી. બહેન ! એ વખતે મારા હૃદયમાં જાણે દાવાનળ સળગતો હોય એમ જ મને તો લાગ્યું. હવે અહિંથી ક્યાં નાસી જવું અને શું કરું એને વિચાર કરવા લાગી. છેવટે ગમે તે પ્રકારે આત્મઘાત કરી, આ સેંદર્ય અને જીવનને અંત આણ એવો નિશ્ચય કરી, એક મહાન અરણ્યમાં આવીને ઉભી રહી. પૃપાપાત કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ ( 3 ) મરવું, જીભ કરડીને મરવું કે પાણીમાં ડુબીને મરી જવું એવી તર્ક પરંપરા ચાલતી હતી તેટલામાં પાણીથી ભરપૂર એવી એક મિઑોટી વાવ મારા જેવામાં આવી. વાવની ઉપર એક ઘટાદાર વડે છવાઈ રહ્યો હતો. એ વડલા ઉપર ચડી પેલી વાવમાં પડતું મૂકવા જઉં છું એટલામાં પાછળથી અકસ્માત્ કોઈએ આવી મારો હાથ પકડે. પાછળથી હું જાણી શકી કે મને આત્મહત્યા કરતાં અટકાવનાર આ પણ એક વિદ્યાધર જ હતો અને તેનું નામ કિરણગ હતું. - કિરણવેગ મને અંતરના ઉંડાણમાંથી ચાહે છે એવી પ્રતીતિ થતાં મેં મારી જાત તેમપી દીધી. તે મને પિતાને ત્યાં લઈ આવ્યો અને અમે ભાતભાતની રતિ-કિડા કરી અમારા સુખના દિવસો વિતાવવા લાગ્યાં. પરંતુ બહેન! પુરૂ ને પ્રેમ હંમેશા અસ્થિર હોય છે અને શિકારીની જેમ તેઓ નિત્ય નવા ઉપભેગની શોધમાં જ ફરતા હોય છે એમ આપણે બીન અનુભવી અબળાઓ શી રીતે સમજી શકીએ ? કિરણને હું અત્યાર સુધી મારે પોતાનો માનતી હતી એ માન્યતામાં છેતરાણી. મેં તેને એક બીજી જ સ્ત્રીમાં આશક્ત થયેલ પ્રત્યક્ષ જે. શરૂઆતમાં વિનવણી–પ્રાર્થના-આજીજી વિગેરે કરી તેને સન્માર્ગ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં મને નિરાશા શિવાય બીજું કંઈજ ન દેખાયું આજસુધી હદયમાં વૈરાગ્યરસની જે ધારા મંદમંદપણે વહી રહી હતી તેમાં નવો વેગ આવી મળે. વૈરાગ્ય અને આત્મશુદ્ધિ સિવાય સંસારમાં કઈ કેઇનું સગું નથી એવી પાકી ગાંડ વાળી લીધી. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ ( 4 ) શાલ્વે સુનિશ્ચિત્ત ધિયા ચિંતનાં आराधितोऽपि नृपतिः परिशंकनीयः आत्मीयकृतापि युवतिः परिरक्षणीया ___ शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वं ? નિશ્ચલબુદ્ધિવાળા મનુષ્યોએ પણ શાસ્ત્રના અર્થ વિષે એકાન્ત નિર્ણય કરી લેવો ન ઘટે–શાસ્ત્રના અર્થ જેમ જેમ વિચારતા જઈએ તેમ ઉંડું ઉંડું રહસ્ય સમજાવા લાગે. રાજાની ગમે તેટલી મહેરબાની હોય તો પણ તે વિષે હંમેશા નિઃશંક ન રહી શકાય. રાજા કેયારે બગડી બેસશે તે આગનથી કહેવાને કોણ સમર્થ છે? તેજ પ્રમાણે યુવતિ ગમે તેટલી આત્મીય હોય તો પણ તેની સતત્ સંભાળ તો રાખવી જ. કારણકે શાસ્ત્ર, નૃપ અને યુવતિમાં સ્થિરત્વ જેવું ભાગ્યેજ હોય છે. આ પ્રમાણે વિચાર કરી હું ગંગાકીનારે જઈને રહેવા લાગી. ત્યાં તપસ્વીતા સ્વીકારી થોડો સમય વીતાવ્યો. પછી તીર્થયાત્રા કરતાં ફરતી ફરતી આજે અહીં આવી ચડી.” . તપસ્વિનીનું જીવનવૃત્તાંત સાંભળી રેશહિણનું હૃદય પણું સહાનુભૂતિથી દ્રવવા માંડયું. તપશિવની ઉપર તેને મમત્વ ર્યું. પ્રસંગોપાત પોતાના પૂર્વજીવનની ઘટનાઓ વર્ણવી રાજસુતાએ કહ્યું કે:-“આજે તમારા જેવા સત્પાત્રના દર્શન થવાથી હું મને ભાગ્યશાળી માનું છું. મારી પ્રતિજ્ઞા આજે સંપૂર્ણ ફળીભૂત થઈ હોય એમ મને લાગે છે. મારી વિદ્યા આપ અંગીકાર કરે એવી મારી નમ્ર પ્રાર્થના છે. " . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #99
--------------------------------------------------------------------------
________________ ( 5 ) * તપસ્વિનીએ ઉત્તર આપે:-“અમને સંન્યાસિનીઓને એવી વિદ્યાની કંઇજ જરૂર નથી હોતી.” છતાં રાજકુમારીએ પોતાની ઈચ્છાથી, પરાણે તપસ્વિનીને પરકાયપ્રવેશિની વિદ્યા શીખવી. થોડીવાર રહીને રાજકુમારીએ પૂછયું:–“હે માત ? આપના જેવો કળાવા-વિચક્ષણ અને વીરતાવાળો કયો પુરૂષ મારે ભરથાર થશે એ સંબંધે જે જરા સ્પષ્ટીકરણ કરો તે મને નિરાંત થાય.” તપસ્વિનીના ચહેરા ઉપર આનંદ અને સંતોષનાં ચિન્હ તરી આવ્યાં. સમાધિનો થડે બેટે ડાળ અને જ્ઞાનદ્રષ્ટિ વડે જાણે માંડ માંડ ભવિષ્યના અંધકારમાં નિહાળતી હોય તેમ કહ્યું –“હે રાજકન્યા ! તમારું ભાગ્ય તો ભારે ઉજળું દેખાય છે. થોડા દિવસની અંદર જ તમને ખુબ રૂપ–કાંતિ અને ગુણના સમુહરૂપ ભત્તર મળવો જોઈએ.” " << પણ તેની પ્રથમ નિશાની શી રીતે જાણવી?” રાજકુમારીએ એક ઉત્સુક નારીને શોભે તેવી જીજ્ઞાસા દર્શાવી. - “હે સુલોચને? તમારો એ ભવિષ્યને ભત્તર, તમાં Raa જ માળી મારફતે તમને ઘેર બેઠા પુષ્પની કાંચળી પહોંચાડશે. એ નિશાની ઉપરથી જ તમારે જાણી લેવું કે તમારે ભાગ્યવિધાતા હવે થોડા જ વખતમાં તમને આવી મળશે.” એ પ્રમાણે કહી તપસ્વિનીએ પોતાના ઉતારે જવાની ઈચ્છા દર્શાવી. પરંતુ રાજકુમારીને તપસ્વિનીની વાતમાં એવો તે Jun Gun Aaradhak Trust . P.P. Ac. Gunratnasuri M.S.
Page #100
--------------------------------------------------------------------------
________________ રસ પડતો હતો કે તે વારંવાર અતિ આગ્રહ કરી. તેમને ત્યાં ને ત્યાંજ રહેવાની પ્રાર્થના કરવા લાગી. તપસ્વિનીએ પિતાની. સ્થિતિ સ્કૂટ કરતાં કહ્યું કે;–“અમારાં જેવાં તપસ્વીઓએ સંસારીઓનો સહવાસ વધારે પડતો ન રાખવો જોઇએ:– સ્ત્રી પીયર નર સાસરે, સંજમિયા સહવાસ; પગ પગ હેય અળખામણાં, જે માંડે થિરવાસ. . સ્ત્રી જે પોતાના બાપને ઘેર–પયરમાં લાંબો વખત રહે, પુરૂષ પોતાના સાસરે પડી રહે અને સંયમીઓ એક સ્થળે થિર થઈને વસે તો પગલે પગલે તેમનું અપમાન થાય. અંતે રાજકુમારીની રજા લઈ, બહાર નીકળી, તપસ્વિનીનું રૂપ ત્યજી દીધું અને અંબડના સ્વાભાવિક વેશમાં દેવપત્તન પહોંચ્યા, ત્યાં રાજાનો એક માળી રહેતો હતો અને તેને દેમતી નામની એક ઘણું જ કુશળ પુત્રી હતી. અંબડના અતિ સુંદર રૂપ ઉપર દેમતી મુગ્ધ બની એટલું જ નહીં પણ પિતાની માહિનીવિદ્યાના પ્રતાપે તેણે નગરજનોને મંત્રમુગ્ધ જેવા બનાવી દીધા. દેમતીની માતા પિતાની પુત્રીના મનભાવ સમજી આંબડ પાસે આવી કહેવા લાગી કે–“હે પ્રતાપી પુરૂષ ! આપને જોતાં જ–પ્રથમ દર્શને, મારી પુત્રી આપને પિતાનું સર્વસ્વ અપી ચુકી છે, માટે જે આપ કૃપા કરીને તેનું પાણિગ્રહણ કરે તો અમારે ઉદ્ધાર થાય.” આંબડે તે માગણી સ્વીકારી લીધી. કારણ કે આ માળીની પુત્રી તેને પેતાની ઉદ્દેશસાધનામાં ઘણી રીતે ઉપયેગી થાય તેમ હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ . * એક દિવસે માળીની પુત્રીએ અંબડને કહ્યું:–“રાજા અને નગરના બધા માણસે આશ્ચર્યમુગ્ધ બની જાય એ કઈક પ્રયાગ કરી બતાવો તે તમારા ચમત્કાર જોઈ લો નમસ્કાર કરવા પ્રેરાય.” અવસર આવે એ બધું બની રહેશે.” આંબડે દુકામાં જ જવાબ આપે. બીજે દિવસે માળણ, ફલના હારતોરા લઈ રાજસભામાં જતી હતી. તે વખતે અંબડે તે હાર જેવા માગ્યા. પછી જાળવીને એ હારની અંદર મંત્રેલું ચૂર્ણ નાખ્યું અને હાર પાછા સોંપતાં કહ્યું - “આ હારમાં એક તું રાજસભામાં જઈ ખુદ રાજાને આપજે, અને બીજો હાર પ્રધાનને આપજે.” માળણે રાજસભામાં જઈ રજના નિયમ પ્રમાણે એકહાર રાજાને અને બીજો હાર પ્રધાનને આવે એટલે તેમણે પિતાતાના હાર માથે ચડાવ્યા અને તેની સુંદર સુવાસ લઈ આનંદ પામ્યા. ' ફુલહાર આપી માલણ પિતાને ઘેર આવી. આંબડે બીજું થોડું ચૂર્ણ મંત્રી થોડું થોડું ચૂર્ણ, રાજાના, પ્રધાનના અને નગરના કિલ્લાની ઉપર નાખ્યું. એ મંત્રેલા ચુર્ણના પ્રતાપથી અંતઃપુરનો ગઢ, પ્રધાનના મહેલનો ગઢ અને નગરની આસપાસના કિલ્લો, પવનમાં જેમ વસ્ત્ર ફરકે તેમ એકાએક ધ્રુજવા લાગ્યા. કીલ્લાઓને કંપતા જોઈ નગરજનો વિગેરે ભય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ ( 98). પામી ઘરમાં સંતાઈ ગયા અને નગરમાં ચારેકોર હાહાકાર વિશી ગયો ? તેઓ અંદર અંદર વાતો કરવા મંડ્યા કે: ખરેખર, આ નગર ઉપર ભૂત, પ્રેત, યક્ષ કે રાક્ષસને કેપ ઉતર્યો છે, કાંતે નગર ઉજજડ થઈ જશે અને કાંતો આખું નગર ભૂગર્ભમાં સમાઈ જશે.” કાઈ ડાહ્યા માણસે કહ્યું - " આપણે અંદર અંદર બડબડ્યા કરીએ તે કરતાં રાજાજી પાસે જઈ ફરીયાદ કરીએ તે આ દેવી આફતમાંથી બચવાને કઈકે માર્ગ મળી આવે. બાકી ભયથી ઘરમાં ભરાઈને બેસી રહેવાથી કઈ અર્થ નહીં સરે.” .' આ દરખાસ્ત ઘણું સુજ્ઞજનોના ગળે ઉતરી. તેમણે રાજા પાસે જઈ ફરીયાદ કરી કે –“રાજા ! આ ઉપાધિમાંથી અમારું રક્ષણ કરો ! અમે આ પ્રકંપથી ગભરાયા જેવા થઈ ગયા છીએ.” નગરજનોની પ્રાર્થના સાંભળી, રાજા તેનો ઉત્તર આપે તેટલામાં તો રાજા અને પ્રધાન બન્ને જણાં, પેલા ચુર્ણના પ્રભાવથી મૂછિત થઈ નિશ્વેટ જેવા બની ગયા. નગરવાસીઓની અનાથદશા ઓર વધી પડી. જેમની પાસેથી રક્ષણની આશા રાખતા હતા તેજ રાજ–પ્રધાનની આવી દુર્દશા નિહાળી તેઓની નિરાશા પારવિનાની વધી ગઈ. વૈધ-હકીમ–ભૂવા-ઓઝા વિગેરેને બોલાવી ઘણા ઘણા ઉપચાર કર્યા. પણ સ્થિતિ ન સુધરી. બીજે દિવસે રાજા અને પ્રધાન શીયાળની જેમ ભયાનક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ ( 9 ). કીકીઆરી પાડી પિતાની અનાથદશા પિકારવા લાગ્યા. ત્રીજે દિવસે તે બન્ને નાગાં થઈ નૃત્ય કરવા લાગ્યાં અને ચોથે દિવસે કીચડ તથા ધૂળમાં આળોટતાં ભારે કઠેર સ્વરે ભસવાનું શરૂ કર્યું. પાંચમે દિવસે એક ભાનભૂલેલાની જેમ મૃદંગ બજાવી બેસુરા તાન આલાપવા લાગ્યા અને છઠું દિવસે પરસ્પરને ભેટી અતિ કરૂણહરે પોક મુકીને રડવા લાગ્યા. - સાતમે દિવસે અંબડે માળણને પૂછયું:–“ગામમાં નગરજનોની શી દશા છે?” માળણે સારા યે શહેરમાં વ્યાપેલી વ્યાકુળતા અને ગમગીનીનું હૈયાફાટ વર્ણન કર્યું. છેવટે ઉમેર્યું કે –“હવે કૃપા કરીને જે આ બધો ઉપદ્રવ શાંત કરે તો નગર ઉપર આપને મોટો ઉપકાર થાય. લેકે આપનો ચમત્કાર જોઈ, મૃત્યુથી માણસજાત બીએ તેમ હેબતાઈ ગયા છે.” પછી અંબડે કિલ્લાઓની સામે ઉભા રહી એક એવો મંત્ર ઉચ્ચાર્યો કે તે જ ક્ષણે કીલ્લા, હતા તેવા–પર્વતની જેમ અચળ બની ઉભા રહ્યા. લેકે પણ સમજી શકયા કે–આ પુરૂષ કોઈ સામાન્ય કેટીને નથી–ખરેખર જ તે એક સિદ્ધપુરૂષ છે, અને જે તે મન ઉપર લે તો શહેરના તમામ ઉપદ્રવ આંખના એક પલકારામાં ટાળી દે. . - નગરજને અંબડને આજીજી કરવા લાગ્યા કે ––“હે સપુરૂષ! નગર અને રાજા આદિનું રક્ષણ કરો અમને બચાવો!” આંખ તેમને જવાબ આપે:–“તમે ન કહે તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ (100) પણ તમારા મનની વ્યથા હું બરાબર સમજી શકું છું. મારા ઈસારા માત્રથી બધી બગડેલી બાજી સુધરી શકે તેમ છે. પણ હું તમને પૂછવા માગું છું કે તમે મારા શ્રમના બદલામાં હું માગું તે આપી શકશે ખરા?” લગભગ એક અઠવાડીયાના દુ:ખભારથી કંટાળેલા નાગરિકો સમસ્વરે પોકારી ઉઠ્યા:–“આપ માગશે તે અમે પાતાળના છેક છેલ્લા ખુણામાંથી પણ લાવીને હાજર કરી આપશું. " . * " હું તમને એટલી બધી તકલીફ આપવા નથી માગતો મને તો અર્ધ રાજ્ય અને રાજકુંવરી મળે એટલાથી જ સંતોષ માની લઈશ. અને” પ્રધાન તરફ દ્રાષ્ટ કરી આંબડે ઉચ્ચાર્યું. આ પ્રધાનના ઘરમાં રવિચંદ્ર નામની જે દીવી છે તે પણ મને બદલા તરીકે મળે એવી મારી મનઃકામના છે.” આ માગણું સાંભળી લોકો જ વિચારમાં પડી ગયા. અંબડ તેમની મનોદશા પામી ગયો છતાં પિતાના દીલની નિર્મળતા અને નિખાલસતા સમજાવવા તેણે કહેવા માંડયું કે મારી માગ કદાચ તમને વધારે પડતી ભાસશે, માગણી કરવામાં વિવેક ભૂલી ગયો છું એમ પણ તમારામાંના કેઈને લાગે તો તે સ્વાભાવિક છે. પરંતુ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે: . धन धान्य प्रयोगेषु विद्या संग्रहणेषुच / . आहारे व्यवहारेच त्यकलज्जः सुखी भवेत् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ ( 101). ધનધાન્યના વિષયમાં, વિદ્યા મેળવવામાં અને આહાર. વ્યવહારમાં જેઓ લાજ-શરમ છોડી ચોખા શબ્દોમાં વાતચીત કરે તેને પાછળથી પસ્તાવાપણું નથી રહેતું. હું પણ એ જ શાસ્ત્રીય દષ્ટિને પ્રધાન ગણ તમારી સાથે આ શરત કરી રહ્યો છું.. અંબડની નીખાલસતા અને દઢતા અવલોકી નાગરિકોએ તેની માગણી સ્વીકારવાનું અભિવચન આપ્યું. તે પછી થોડા ધ્યાનને આડંબર કરી અંબડે પિતાની વિદ્યાના પ્રતાપથી રાજા તેમજ પ્રધાનને સ્વસ્થ કર્યા, નગરમાં ઘેર ઘેર મહોત્સવ મંડાયા, રાજા અને પ્રધાને જ્યારે આ સંબંધી સર્વ વૃત્તાંત સાંભળ્યો, ત્યારે તેમનાં હૈયાં પણ ઉપકારભારથી ગળગળાં થઈ ગયાં. રાજાએ પિતાનું અધું રાજ્ય અને મદિરાવતી નામની પુત્રી અંબને સમર્પણ કર્યો, તેમજ વૈચન મંત્રીએ રવિચંદ્ર નામની દીવી સાથે પિતાની કરમજરી નામની પુત્રી પણ સંબડને પરણાવી. માળીની પુત્રી દેમતિ પણ આ બે યુવતીઓ સાથે આવી સામેલ થઈ અને અંખડ એ ત્રણે કુળલક્ષમીના સહવાસમાં રહી આનંદવિનોદ કરવા લાગ્યો. થોડા દિવસ એ પ્રમાણે સુખ વૈભવમાં નીકળી ગયા. તે પછી અંબડે પોતાની સમૃદ્ધિ અને કલત્ર સાથે સિંહપુર તરફ જવા પ્રયાણ કર્યું. એક દિવસે, માર્ગમાં ચાલતાં ચાલતાં એક નારી હૈયાફાટ રૂદન કરતી તેના જેવામાં આવી. આ સ્ત્રીનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ ( 12 ) ખભા ઉપર એક બાળકનું શબ પડયું હતું. અને બાઇના નેત્રમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. અંબડે તેને વિલાપ કરતી જોઈ બહજ અનુકંપા અને પ્રેમભાવથી પૂછ્યું કે - હે સુભાગે ! તું કેણ છે અને આમ વનમાં શા સારૂ આનંદ કરી વ્યર્થ દુ:ખ પામે છે?” બાઈએ જવાબ આપે –“હે સત્પરૂષ! હું એક માળણ છું. મને મારા માબાપે આ ગામમાં પરણાવી હતી. વખત જતાં હું એક પુત્રની માતા થવા ભાગ્યશાળી થઈ. એક વાર મારા માબાપને મળવા હું પીયર ગઈ હતી એટલામાં મારા દુર્ભાગ્યે મારી ગેરહાજરીમાં જ આ પુત્ર મૃત્યુ પામે, મને તેનું છેલ્લું વેણ સાંભળવાનું કે છેલ્લા મુખદર્શન કરવાનું પણ સદ્ભાગ્ય પ્રાપ્ત ન થયું. આ પુત્રના મરણથી મને મારા જીવન ઉપર એટલે બધો કંટાળો આવ્યો છે કે પુત્રવિરહે જીવવું તેના કરતાં એ પુત્રના શબની સાથે ચીતામાં બળી મરવું એ મને વધુ ઈષ્ટ લાગે છે.” - માતાને આપઘાત કરવા તૈયાર થયેલી અબડે એક ધર્મોપદેશની જેમ કહેવા માંડયું:–“ અરે ! ભલી બાઈ ! આ સંસારમાં તમે સર્વત્ર તપાસ કરી જુઓ, મૃત્યુએ કેઈને આજ સુધીમાં મારી આપી છે? રાજાથી રંક સુધીના તમામ મનુષ્ય ઉપર તેને અબાધ અધિકાર ચાલે છે. બ્રહ્માથી માંડી ઇદ્ર, સૂર્ય, ચંદ્ર, કપાળ, સુરપતિ, બુદ્ધ, અને નારાયણ સુધીના સર્વ જીવધારીઓ મૃત્યુની હકુમતમાં જ
Page #107
--------------------------------------------------------------------------
________________ ( 13) વસે છે. શિકારની પાછળ પારધી જેમ દોડે તેમ મૃત્યુ પણ આપણી સૌની પાછળ દોડી રહ્યું છે. તેમાંથી છુટવાને કે કોઈને છોડાવવાનો પ્રયત્ન કરવો એ સાવ નિષ્ફળ છે. અને જયાં માણસથી લઈ દેવ-દાનવ કે દેવેંદ્રનો અધિકાર પણ ન ચાલતો હોય ત્યાં આકંદ કે વિલાપ કરવાથી શું વળે?” શેકમગ્ન નારીના અંતરમાં નવો પ્રકાશ ઉતર્યો હોય તેમ તે સહેજ સ્વસ્થ થઈ. તેણીએ કહ્યું –“મૃત્યુ અન્યથા ન થાય એ હું આપના ઉપદેશથી સમજી શકી છું. પણ મારા દીલને વિષે એક જ કાંટે ખુંચી રહ્યો છે. જે વખતે મારે આ પુત્ર મૃત્યુ પામ્યા તે વખતે હું તેની પાસે ન હતી, તેથી હું તેની સાથે છેલ્લીવારની વાતચીત કરી હદયને મનાવવાની સરસ તક મેળવી શકી નથી. આપ જે જરા કૃપા કરો અને આ બાળક સાથે મને છેડે વાર્તાલાપ કરાવો તો હું આત્મહત્યા કરવાનું માંડી વાળું.” આત્મઘાતના મહાપાપમાંથી એક અબળાને બચાવવા અબડે બાળકનું શબ, સ્ત્રીના ખંભા ઉપરથી નીચે ધરતી ઉપર મુકાવ્યું. પછી પોતાની પરકાય પ્રવેશિની વિદ્યાના બળથી તેના દેહમાં દાખલ થઈ પેલી માતાને કહ્યું: “હું માત ! તું નકામી રૂદન કરી શા સારૂ તારા આત્માને મેલીન કરે છે? મારૂં આયુષ ખુટવાથી–મારા પોતાના કર્મયોગે જ મૃત્યુ પામી સંસારમાંથી ચાલી નીકળ્યો છું. તું તારે ઘરે જા અને શાંતિ-સમાધિમાં રહી ધર્મકૃત્ય કરી તારૂં જીવતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ ( 14 ) સાર્થક કર” આ સાંભળી માતાના રોમ રોમ પુલકિત થયાં તે ત્યાંથી ચાલી પિતાના ઘરે આવી અને તેના અતિ આગ્રહને લીધે અંબડ પણ થોડા દિવસ તે માલણને ત્યાં રહ્યો. .. માબણે અંખડની સોળ સોળ પ્રકારની પૂજા–ભક્તિ કરવા માંડી. એક દિવસે અંબડે માલણને પૂછયું:–“રાજાને ત્યાં તમે કુલ વિગેરે આપવા જાઓ છો કે નહીં ? " માલણે તેને હકારમાં જવાબ આપે. તે વખતે તો અબડે એ વાત એટલેથી જ પતાવી દીધી. માલણના મૃત્યુ પામેલા પુત્રને બોલતો કર્યો એ પુરૂષ કઈ જેવો તે ન હોય એ મતલબની વાત ગામમાં વાયુવેગે પ્રચાર પામી ગઈ. ધીમે ધીમે એ વાત રાજકુંવરી રોહિણીના સાંભળવામાં આવી. એક વાર એકાંત સાધી રાજકુંવરીએ. પેલી માલણ પાસેથી એ પુરૂષ સંબંધી અતિ હકીકત મેળવી. માલણ પણું ભકિતભાવવાળા શબ્દોથી અંબડની સરસ આળખાણ કરાવી. રોહિણીને તે સાંભળી અત્યંત આનંદ થયે. તેણીએ માલણ મારફતે અબડને પિતાના પ્રણામ કહેવરાવ્યા. બીજે દિવસે અંબડે રાજકુંવરીના પ્રણામના જવાબરૂપે માલણ મારફત પુષ્પમય કંચુકી રાજકુંવરીને મોકલી આપી. એ કંચુકી જોતાં જ રોહિણીને પેલી તપસ્વિનીવાળી વાર્તાનું આલ્હાદક સ્મરણ થયું, પિતાનો અંખડ નામનો ભરથાર આવી પહોંચ્યો છે એમ જાણી તેની રેમરાજી ખીલી ઉઠી ! - રાજકુંવરીએ તત્કાળ પોતાના ભાઈ પાસે જઈ બધે PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ (125 ) વૃતાન્ત નિવેદન કર્યો અને અંબડની સાથે પોતાના લગ્ન કરી આપવા વિનંતી કરી. ભાઈએ પણ ભારે સમારોહ પૂર્વક લગ્નઉત્સવ કર્યો અને પોતાની બહેન અંબડ વેરે પરણાવી. કેટલાક દિવસ ત્યાં ને ત્યાં જ રહી, અંબડ પિતાના કલત્ર સાથે પોતાની જન્મભૂમિ તરફ રવાના થયે. જન્મભૂમિમાં પહોંચતાં જ તેણે ગેરખ ચોગિની પાસે આવી સવિનય પોતાનો યાત્રાવૃત્તાંત નિવેદન કર્યો. ગિનીને આ પરાક્રમોનો પરિપૂર્ણ વૃતાંત સાંભળી ઘણા જ હર્ષ થયે, અંબડને આશીર્વાદ આપી ઘર તરફ વિદાય કર્યો. તે પછી ઘણા દિવસે અંબડે સુખ-શાંતિ અને ધર્મધ્યાનમાં વીતાવ્યા, -- (c) - - ------------- તાકીદે મંગાવી લેશે. વિધિયુક્ત પંચપ્રતિક્રમણ જે વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ શકે છે. પૃષ્ટ 175 પાકું બાઈડીંગ છતાં કિં. રૂા. 1-4-0. - લુખજૈન સસ્તી વાંચનમાળા. રાધનપુ રીબજાર-ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ આદેશ. સવીર દેશમાં, સિંધુ નામના પર્વત પાસે કોડિન નામના નગરમાં દેવચંદ્ર રાજા રાજ્ય કરે છે. ત્યાં વેદવેદાંગ પારંગામી સોમેશ્વર નામના એક બ્રાહ્મણ પાસે સવર્થસિદ્ધિ નામને દંડછે તે લઈ આવ.” એ પ્રકારનો છઠ્ઠો આદેશ ગોરખ યોગિની પાસેથી મળતાં અંબડ સૈવીર દેશ તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં એક સ્થળે નદીના જળ પ્રવાહ ઉપર એક નાજુક ઝુંપડી હતી જતી હોય એમ અંબડને લાગ્યું. બરાબર નિરીક્ષણ કરીને નિહાળવાથી એક યોગી એ ઝુંપડીની અંદર નિરાંતે બેઠે બેઠે એક મૃગલીને પંખાવતી હવા નાખતો હોય એવા દૃશ્ય પ્રત્યક્ષ થયો. ઝુંપડીને કેળના થંભ તથા આસોપાલવના તોરણ વડે શણગારવામાં આવી હતી. અંદર બેઠેલી મૃગલીનું રૂપ જાણે સૂર્યના કિરણ સાથે સ્પર્ધા કરતું હોય તેમ આખી ઝુંપડીમાં અજવાળાં ઝોકાર પથરાઈ ગયાં હતાં. - અંબડને આ ઘટનામાં કાંઈક અસાધારણતા હોય એવી ખાત્રી થઈ તે લેશ માત્ર પણ વિલંબ કર્યા વિના આકાશમા-- થી સડસડાટ નીચે ઉતરી આવ્યો અને ભારે ભયંકર રૂ૫ - ઉપજાવી પેલા યોગીને ઝપાટામાં લીધો. ઝુંપડીને ત્યાં ને ત્યાંજ * થંભાવી દઈ, અંબડ પેલા જેગીને આકાશમાં અધ્ધર ઉપાડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ (107) ગયો. મને વિષે એ બન્ને સમર્થ પુરૂ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું, તેમાં જેગી ઘવાયો અને આખરે મોયે. ઝુંપડીની અંદર દાખલ થઈને જોયું તે પેલી મૃગલી એક સોનેરી સાંકળ વડે બંધાયેલી બેઠી બેઠી ઉંડા નિ:શ્વાસ નાખી રહી હતી. પાસે જ રત્નમય કુંડળવાળે એક સુવર્ણમયે પુરૂષ પડ હતો અને તેની પડખેપડખ વેત અને લાલ ગની નેતરની સોટીઓ પડી હતી. આ બધી આશ્ચર્યકારક વસ્તુઓનો ખુલાસો કરવા અંબડે મૃગલી ઉપર દબાણ કર્યું. પણ વાચા વિના તે શી રીતે પોતાના મનોભાવ પ્રકટ કરી શકે? અંબડે આવેશમાં આવી જઈ એક સોટી મૃગલીની પીઠ ઉપર પછાડી સેટીનો સ્પર્શ થતાં જ મૃગલી, રંભા સમાન રૂપવતી એક યુવતીના સ્વરૂપમાં ઊઠીને ઉભી થઈ! અંબડ આ નવયુવતીનો રૂપરાશી જતાં ઘડીભર અંજાઈ ગયે. “હે ચંદ્રવદને? તમે કોણ છે? અને આ યોગના પંજામાં શી રીતે સપડાયાં? તેમજ અહીં સોનાનો જે પુરૂષ પડે છે તેમાં શું રહસ્ય સમાયેલું છે તે મને કહી દ્યો.” બડે સત્તાવાહી સ્વરમાં નવાવનાને પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન સાંભળતાં બાળિકાની આંખમાં જળજળીયાં ઉભરાઈ આવ્યાં, છતાં ધૈર્ય રાખીને તે બોલવા લાગી કે –“હે પરોપકાર શિરોમણું ! હે ગુણાકર ! તમે મારી વીતકવાર્તા. ધ્યાન આપીને સાંભળો. અંગદેશમાં ભેજકણક નામનું એક નગર છે. ત્યાંના વરસિંહ રાજની હું પુત્રી છું. એક દિવસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ (108) પિતાની આજ્ઞા મેળવી હું વિલાસકૃપમાંથી પારદ લેવા, અશ્વ ઉપર સ્વાર થઈને બહાર નીકળી. મારા કમનસીબે અશ્વને શિક્ષણ જ ઉધું મળ્યું હતું. તે મારા અંકુશમાં ન રહ્યો અને મને એક ગાઢ વનમાં લઈ ગયો. એક દુર્ભાગ્ય બીજા દુર્ભાગ્યને તાણી લાવે તેમ આ યોગી મને ભાળી ગયો. ત્યારથી જ મને પુરેપુરી શી રીતે સપડાવવી તેની તે વેતરણ કરવા લાગ્યા. એક દિવસે સારું મુહર્ત જોઈ તે મેગી મારા પિતાના દરબારમાં આવી હાજર થયો. ત્યાં તેણે સની અજાયબી વચ્ચે એક સુપલ્લવિત કેળનો થંભ ઉપજાવ્યો. મારા પિતાએ અને બીજા દરબારીઓએ તેને મહાત્મા માની સારી આદરસત્કાર આપે. એ કરતાં પણ વધુ અદ્ભૂત પ્રયોગ કરી બતાવવાની મારા પિતાએ પ્રાર્થના કરી એટલે એગીએ પેલે કેળને થાંભલે ચીરવાની આજ્ઞા કરી મારા પિતાએ હાથમાં તલવાર લઈ જેવો એક ઘા કેળના થાંભલા ઉપર કર્યો કે તે જ ક્ષણે જાણે કેળના સંખ્યાતિત દળમાં એક અસર યુગોના યુગો થયાં પિતાના સંદર્યને વિકસાવતી બેડી હોય તેમ એક નવાવના પ્રત્યક્ષ થઈ ! મારા પિતા અને સભાજનો પણ આ દેવાંગનાના સ્વરૂપને જોઈ દિગમૂઢ જેવા થઈ ગયા. રાજાએ ચગીની સામે આતુર દ્રષ્ટિપાત કરી પૂછયું કે;–“હે યોગીરાજ! હું આ દ્રશ્ય જોઇ રહ્યો છું તે વસ્તુત: સત્ય છે કે માત્ર ઇંદ્રજાળ જ છે?” ગીએ ઉત્તર આપે –“આમાં હાથચાલાકી જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ ( 10 ) કાંઇ જ નથી આ યુવતિ તે બીજી કોઈ નહીં, પણ મણિગ વિદ્યાધરની પુત્રી રનમાળા પોતેજ છે અને તમે જાણીને આનંદ પામશે કે તમને પરણાવવા માટે જ મેં તેણીને આ ભરસભામાં આણી છે. આ વૃત્તાંત સાંભળીને રૂપથી મુગ્ધ બનેલા રાજાજીને કેટલો આનંદ થયો હશે તેની તો તમારેજ કપના કરી લેવી પડશે રાજને કામવાસનાથી ઉન્મત્ત બનેલો નિહાળી ભેગીએ પોતાની પ્રપંચાળ પાથરવી શરૂ કરી દીધી તેણે કહ્યું - પણ મારી એક શરત તમારે પાળવી પડશે.” વાસનાપરવશ બનેલા માણસો એક શરત તો શું પણ આવી પાંચ પચીશ શરસ્તો કરવાને કબુલ થાય એમાં તો કંઈ પુછવાનું જ ન હોય, મારા પિતાએ શરત પાળવાની સમ્મતિ દર્શાવી એટલે યોગીએ છટાથી કહેવા માંડયું કે—“ હું જે એક મહાન સાધના કરી રહ્યો છું તેની સમાપ્તિ આવતી આઠમને દિને સાયંકાળે થવાની છે. તમારે તે દિવસે બરાબર તે જ સમયે શ્રીપર્ણા નદીના કિનારે તમારી પુત્રી રત્નાવતીને સાથે લઈને ત્યાં પધારવું.” રાજાએ વગર વિચાર્યું એ શરત મંજુર રાખી. યેગી પણ રાજા પાસેથી વચન લઈ પિતાના સ્થાને ચાલ્યા ગયે. મંત્રી વિગેરેએ જ્યારે આ શરતવાળી વાત સાંભળી ત્યારે તેઓ બહુજ ખિન્ન થયા. તેમને આ શરતમાં કપટ હેય. એમ દેખાઈ આવ્યું મારા પિતાને વિનવણી કરતાં તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ (110) કહેવા લાગ્યા કે– “હે સ્વામીન્ ! આપ જેવા સુજ્ઞ કુશળ પુરૂષે આ પ્રપંચમાં ફસાવું ન જોઈએ. આવા ચમત્કાર કરનારા રોગીઓ મોટે ભાગે હમેશાં ધુત અને મહા નિર્દય હોય છે. આપે રાજકુંવરી સાથે ત્યાં જવું એ કઈ રીતે વ્યાજબી ન ગણાય.” * રાજાએ ઉત્તર આપ્યો:–તમે કહો છે તે વાત સંપૂર્ણ સત્ય હોય તો પણ મેં જે વચન આપ્યું છે તે મિથ્યા ન થાય. રાજ્ય અને લક્ષમી કાલે જતાં હોય તો ભલે આજે જ ચાલ્યા જાય, પણ એક્વાર મુખમાંથી જે વચન નીકળ્યું તે તો પ્રાણાતે પણ પાળે જ છૂટકે.” - અષ્ટમીની સીઝે ચોગી પોતે મારા પિતાજીને બોલાવવા આવ્યા. વસ્ત્રાલંકાર પહેરી મારા પિતા બહાર નીકળ્યા એટલે રોગી બેલી ઉો. “પણ રાજકુમારી ક્યાં ? " સાધનામાં કુંવરીની શી જરૂર છે? હું એકલો બસ છું !" રાજાએ અપરાધીની જેમ ઉજ્ઞાર કહાડયા. રાજન્ ! જે વચનબ્રણ થવાનો પ્રયત્ન કરશે તે તેનું પરિણામ વિપરીત આવશે ! રાજકુંવરી વિના સિદ્ધિ અશકય છે " યોગીએ કોધના આડંબરવાળે ઉત્તર આપે. ન છૂટકે રાજાએ મને પિતાની સાથે લીધી. પછી અમે બધાં શ્રીપર્ણા નદીના તટે પહોંચ્યાં. માર્ગમાં જતાં જતાં ગીએ વેત અને લાલ રંગની આ બે નેતરની સોટીઓ વનમાંથી લઈ લીધેલી તે હું જોઈ શકી. . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #115
--------------------------------------------------------------------------
________________ (11) - અમારી સાથે તે એક ગુફામાં ગયા. ત્યાં અગ્નિકુંડ પ્રજળતા હતા તેની સમીપ બેસી તે હોમની ક્રિયા કરવા લાગ્યા. ગુફાની અંદરનો રોમાંચકારી દેખાવ જોતાંજ મારા પિતાને થયું કે આ ગીનો વિશ્વાસ કર્યો તેનું પરિણામ સારૂ નહીં આવે. પણ આવી ભરાણા પછી એવા વિચાર શા કામના ખરેખર ! તે ગીના રૂપમાં એક પિશાચ જ હતો એમ કહું તો ચાલે. તેણે મને એક વેત નેતરની સોટી મારી હું તત્કાળ મૃગલી બની ગઈ ! પછી મારા પિતા પાસે જઈને તેણે કહ્યું કે–“રાજન્ ! તમે આ ત્રણે ગળી છે તે આ અગ્નિકુંડમાં નાખો અને મને પગે લાગે. " મારા પિતાજીથી અત્યારનાં સંગમાં કોઈ જાતનું પરાક્રમ થઈ શકે તેમ હતું જ નહીં. એક બંદીવાનની જેમ તેમણે દીનવદને ગેળી કુંડમાં નાંખી અને યોગીના પગમાં નમી નમસ્કાર કર્યો. મારા પિતાનું મસ્તક જેવું નર્યું કે તે જ ક્ષણે એ છે તેમને ઉપાડી અગ્નિકુંડમાં નાખી દીધા. જોતજોતામાં મારા પિતાજી સોનાની પ્રતિમા સમા નિક્ષેતન બની ગયા. . એ પ્રમાણે પોતાની કાર્યસિદ્ધિ થવાથી યોગીએ પિલો સુવણે દેહ અને મને પિતાને દોરીથી બાંધી આ ઝુંપડીમાં મુકયાં અને કંપડીને નદીના પ્રવાહમાં રહેતી મુકી દીધી. તે પછી શું બન્યું એ બધી હકીકત તમે પોતે બહુ સારી જાણે છે. આપે એ નર પિશાચને હણી મારી ઉપર માટે ઉપકાર કર્યો છે એમ ન કહું તો હું અકૃતજ્ઞ ગણાઉં. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ ( 12 ) - અંબડ આ છેલ્લું વાક્ય સાંભળવા તૈયાર ન વાતને પલટાવવાનો ડોળ કરતાં પૂછયું—“પણ આ કુંડળ સંબંધી વૃતાંત તો રહી જ ગયે ? " * કાલિકાદેવીની આરાધના કરવાથી દેવીએ પ્રસન્ન થઈ આ બે કુંડળ આવ્યાં છે. એનો મહિમા એ છે કે જે એક કુંડળ આકાશ તરફ ફેંકયું હોય તો એક વર્ષ લગી ચંદ્રની જેમ તે પિતાનો ઉજવળ પ્રકાશ તત્ વર્ષાવ્યાજ કરે અને બીજું કુંડળ ફેંકયું હોય તે બરાબર બે વર્ષ લગી સૂર્યની જેમ પ્રકાશના પૂર ઉભરાવ્યા કરે !" - એ રીતે અગત્યના બધા ખુલાસા થઈ જવાથી આંબડે પિતાનું સ્વાભાવિક રૂપ પ્રગટાવ્યું. અંબડની દેદીપ્યમાન દેહકાંતિ જોતાંજ રાજકુંવરી તેની તરફ મંત્રમુગ્ધની જેમ તાકી રહી. તે વિચારવા લાગી કે –“આ પુરૂષ ખરેખર, કોઈ અસામાન્ય કેટીનો જ હોવો જોઈએ,” મહા મહેનતે તે પોતાની લાગણીને શમાવી દઈ અંબડ તરફ નેત્રપાન કરી કહેવા લાગ:-“હે સ્વામિન ! દયા કરીને આ દાસીને આપની અગના બનાવો તો મારું જીવન સાર્થક થાય.” આંબડે પણ કુંવરીના અત્યાગ્રડને લીધે તકાળ ત્યાંને ત્યાંજ ગાંધર્વ લગ્ન કરી નાખ્યા. એક દિવસે રત્નાવતિએ કહ્યું:–“ સ્વામિન્ ! મારા પિતાના રાજ્યમાં આજે મારો ભાઈ–સમરસિંહ રાજ્ય ચલાવતો હશે. મારા પિતાની શી દશા થઈ છે અને હું કેવી સ્થિ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ ( 113) તિમાં છું એ વાતથી મોરે ભાઈ છેક અણુવાકેફ છે. હવે જે વૃતાત કહી દઈએ તો તેને પોતાનો માર્ગ સૂઝે અને આપણે પણ આપણા કર્તવ્યથી છૂટા થઈ શકીએ.” . . . ( અંબડને આ પ્રસ્તાવ બુદ્ધિસંગત લાગ્યો. તે રનવતીને લઈ આકાશમાગે એકદમ જટક નગરની પાસે આવી પહોંચે. પણ ભેજકટક નગરની આજે શી દશા? તેની ઉપર દુશમનોની સેના ચડી આવી હતી. સંખ્યાબંધ સિનિક નગરના કીલ્લાની આસપાસ ઘેરે નાખી પડયા હતા. રત્નાવતિએ અબડને ઉદ્દેશી કહ્યું -" નાથ ! અમારા ભાયાતો જ મારા પિતાના અવસાનનો લાભ લઈ આ રાજ્ય પડાવી લેવા મથી રહ્યા છે. સારું થયું કે આપણે બરાબર વખતસરજ અહીં આવી પહોંચ્યાં. હવે આપ આપની અદ્દભૂત શકિતનો ઉપગ કરી આ રાજ્યને છિન્નભિન્ન થતું બચાવો !" તે પછી આંબડે ભારે વિકરાળ સ્વરૂપ ધર્યું. હાથમાં મુગર લઈ શત્રુની સેના ઉપર સાક્ષાત્ ચમતની જેમ તે કૂદી પડે. આખી શત્રુસેના આ દ્ધાને જોઈ શિથિલ થઈ' ગઈ. જેને જેમ ફાવ્યું તેમ નાસતાં નાસતાં ઘરના ખૂણામાં જઈ સંતાઈ ગયા. . . . . . - નગરને છેક નિરુપદ્રવ બનાવી રનવતી પિતાના ભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ ( 114) સમરસિંહને મળી. સમરસિંહ એતો આ અણધાર્યા વિજયથી ભારે આનંદમગ્ન થયા હતા અને તે ઉપરાંત ઘણા વખતથી વિખુટી પડેલી બહેન આવી મળી તેથી તેને અનવ આનંદ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. રત્નાવતીએ અંબનો પરિચય પણ પિતાના ભાઈને કરાવ્યો. સમરસિ હે ભારે ધામધમ સાથે સંબડનું સામૈયું કર્યું અને પોતાની બહેન પણ વધિપૂર્વક પરણાવી. - એક રાત્રાધે રત્નાવતીને સૂતી મૂકીને અંબડ ગગનમાર્ગ કુમકોડ નગરના પાદરમાં જઈ પહોંચ્યા. પ્રાત:કાળને બહ વાર ન હતી. અંબડે ત્યાં જઈને, સોમેશ્વર બ્રિજનું ઘર શોધ વાની હીલચાલ શરૂ કરી. ભાગ્યયોગે એક માણસ મળે તેને અંબ પૂછ્યું; " આ ગામમાં સોમેશ્વર મહારાજ ક્યાં રહે છે?” પિલા રાહદારીએ જવાબ આપ્યો કે:–“ અહીં સોમે તમારે કયા સોમેશ્વરનું કામ છે?” અંબડ આ પ્રશ્નનો ઉત્તર આપવા તૈયાર ન હતો. તેથી તે નિરાશ થઈ પ્રાત:કાળ થતાં સુધી પાસે આવેલા કામદેવ-ચક્ષના મંદિરમાં જઈને બેઠો. - ડીવાર થઈ એટલે એજ મંદિરમાં એક યુવતી આવતી હોય તેવાં પગલાં સંભળાયાં. અંબડની આંખમાં ઉંઘનું તો નામ પણ ન હતું તેણે જાળવીને-છાનામાના તપાસ કરી તો ખરેખર જ કોઈ નવયુવતી મંદિરમાં નિર્ભયપણે ચાલી આ થતી હતી. અંબડે એક શબ્દ સરખે પણ ઉરચાયા વિના પિતાના સ્થાને જ બેસી રહેવાનું વધુ પસંદ કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ (115) - પેલી યુવતી મંદિરને છેક નિર્જન સમજી એક પાષાણ પુતળી પાસે જઈ ઉભી રહી. તે જ ક્ષણે માણસની જેમ આ પાષાણુમુનિને પણ પારાવાર કોધ ઉભરાઈ નીકળે હોય તેમ ઘરતી ઉપર ઢળી પડી. ક્રોધથી કંપતા સ્વરે તે પુતળી બોલી:–“અરે ચંદ્રકાંતા ? આજે તેં આટલું બધું અશુરૂં શા સારૂ કર્યું ?" " મારા પિતા સેમેશ્વરજીને રાજાની પાસેથી ઘેર આવતાં આજે જરા વધારે વાર થઈ ગઈ તેથી મારે પણ ધાર્યા કરતાં કંઈક વધુ વિલંબ થઈ ગયે. . તે પછી એ બને સખીઓએ નૃત્ય-ગીત શરૂ કર્યો અને કામદેવની આગળ અનેક પ્રકારના વિનોદ કરી આખા મંદિરનું વાતાવરણ પલટાવી દીધું. નૃત્ય-હાસ્ય–ગીતના સુરથી મંદિરનાં ખુણેખુણામાં વિદનો ભાવ ફરી વળે. અંખડ હવે ધીરજ ન રાખી શકો. ને હેજ સ્મિત કરતો પેલી બાળાઓ પાસે જઈ પૂછવા લાગ્યા -" બાળાઓ ! તમે કેણ છે?” આ એક અજાણ્યા પુરૂષના આકસ્મિક આવિર્ભાવથી બાળાએના હે ફિક્કા પડી ગયાં. છતાં ચંદ્રકાંતા હિમ્મત ધરીને બોલી:-“હે સંપુરૂષ? પ્રથમ તમે જ કહો કે તમે કેણ છે?” મારું નામ પંચશી છે. " આંબડે નવો જ વેશ ભજવવો શરૂ કર્યો. - ચંદ્રકાંતા પણ જાણે કે કંઈ સાંભળતી જ ન હોય એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun AaradhaksTrust
Page #120
--------------------------------------------------------------------------
________________ (16) ભાવ મુખ ઉપર આણી, પિતાની પુત્તલીકારૂપી સખી સામે જોઈ કહેવા લાગી. “બહેન ! જે તને હરકન ન હોય તો આજે આપણે પ્રિય સખી વાસવદત્તાને ત્યાં જવાને ઉદ્યમ કરીએ.” “જવામાં તો કંઈ હરકત નથી, પણ સારથી વિના આપણને એટલે દુર કણ લઈ જશે ? " પુત્તલિકાએ પિતાની મુશ્કેલી દર્શાવી. “સારથી વિના આજ સુધી કોઈનું થોડું જ પડી રહ્યું છે? આ પંચશીર્ષ પોતે આપણે સારથી બનશે !" પંચશીષ સામે જોઈ ચંદ્રકાંતાએ કહ્યું:–“કેમ, પંચશીષ? સારથી તરીકે અમને પાતાલપુરીમાં, અમારી સખી પાસે લઈ જશે ? ચંદ્રકાંતાના શબ્દોમાં અને શૈલીમાં ચી મસ્તી, દેખાઈ આવતી હતી. પણ અંબડ જે કૂશળ માણસ એટ.. લેથી જ પરાભવ ન પામે તેણે કહ્યું:–“પાતાળમાં તો શું, પણ પાતાળની યે પેલી તરફ લઈ જવાને હું તો તૈયાર છું, પરંતુ તમારે મને તમારી મનવાંછિત વિદ્યા શીખવવી પડશે.” 1. સખીઓએ એ માગ કબુલ રાખી. મંદિરની હાર, - બાળકોને રમવા યોગ્ય એક હાની ગાડી પડી હતી તેની ઉપર અને સખીઓ ચડી બેઠી અને અંબડને ઉદ્દેશી કહેવા લાગી:– પંચશીર્ષ? ચાલે, ગાડી ચલાવો.” અંબડે આસપાસ જોયું, પણ કયાંઈ બળદ બાંધ્યા હોય એમ ન લાગ્યું, તેણે જવાબ આપે –“સારથી તરીકે મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ (117) કામ કરવાનું વચન આપ્યું છે, પણ બળદવિના ગાડી શી રીતે ચલાવવી ? " * * અંબડની આ પ્રકારની મુંઝવણ સાંભળી અને સખીઓ ખડખડ હસી પડી, ચંદ્રકાંતા બોલી:–“ બળદ હોય તો ન્હાનું કરૂં પણ ગાડી હાંકે, આ તે રેતીમાં વ્હાણ હાંકવાના છે કેમ, બની શકશે ને ?" અંબડ પણ આ મસ્તીખોર સખીઓને એક પાઠ ભણાવવા માંગતો હતો. તેણે કહ્યું -" બળદ વિના આ જરી–પુરાણું ગાડું આપણાથી તો નહીં હંકાય !" * ચંદ્રકાંતા અભિમાનપૂર્વક બોલી:–“તમે નિશ્ચિંત થઈને એકવાર આ ગાડી ઉપર બેસી જાઓ. અમારામાં કેવા પ્રકારનું બળ છે તેની હવે તમને ખાત્રી થશે.” અંબડ મુંગે મોઢે ગાડી ઉપર બેઠે. ચંદ્રકાંતાએ પોતાની વિદ્યાના જોરથી ગાડીને અદ્ધર ઉડાડવાનો ઘણેય પ્રયત્ન કર્યો, પણ કાદવમાં પૈડાં ખુંતી ગયા હોય તેમ તે ગાડી જરા પણ ન ખસી. ચંદ્રકાંતા અને પુત્તલિકા પણ મુંઝાણી. તેમના અભિમાન ગળી ગયાં. અંબડે આ તકનો લાભ લેવાના ઈરાદાથી કહ્યું“ક્યાં ગઈ તમારી વિદ્યા ? કયાં ગયું તમારું અભિમાન ? " સખીઓને ખાત્રી થઈ કે પોતાની વિદ્યાને વ્યર્થ બનાવનાર આ પંચશીર્ષ પોતે જ ગાડી થંભાવીને બેઠે છે. તેઓ કરગરીને કહેવા લાગી કે - હે દેવપુરૂષ ! નાહકના અમને શા સારૂ પજવે છે ?" . “કેઈને પજવણી કરવી એ મારા સ્વભાવથી વિરૂદ્ધ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ (118 આ તે તમારું અભિમાન ભવિષ્યમાં તમને ન નડે એટલા સારૂ તેનાં મૂળ ખેડી રહ્યો છું, હવે તો એક સરતે આ ગાડું આગળ ચાલવા દઉં–વગર બળદ ગાડી હાકવાની વિદ્યા મને શીખવો.” અંબડના બાણ જેવા શબ્દો બે સખીઓનાં કાળજાંમાં ઉંડાં ઉતરી ગયાં. તેમણે એ વિદ્યા અંબડને શીખવી અને અંબડપણ તેમને પાતાળપુરીમાં, વાસવદત્તાના આવાસ પાસે લઈ આવ્યું. વાસવદત્તાએ પિતાની સખીઓને સારે સત્કાર કર્યો. તેણીએ ફળ-ફૂલ વિગેરેની જે ભેટ ધરી તે બધી ભેટો ચંદ્રકાંતાએ અબડની પાસે સવિનય ઉપસ્થિત કરી. ચંદ્રકાંતાને આ વિનય અને ભક્તિભાવ જોઈ વાસવદત્તાએ પૂછ્યું:“આ નવીન પુરૂષ કોણ છે?” અમારો નવો સારથી છે.” ચંદ્રકાંતાએ સંક્ષિતમાં જ પતાવ્યું એ જ પાતાળપુરીમાં નાગશ્રી નામની તેમની બીજી એક સખી પણ રહેતી હતી. તેણીના આગ્રહથી તે ત્રણે સખીઓ અંબડ સાથે નાગશ્રીને ત્યાં ગઈ. નાગશ્રીએ પિતાની બહેનપણીઓને સારે આવકાર આપે, અને તેઓ પરસ્પરના કુશળ વર્તમાન પૂછી અલક–મલકની વાતો કરવામાં ગુંથાયાં. બીજી તરફ અંબડે એ સિાને માટે પાનની બીડીઓ તૈયાર કરવા માંડી, અને કેઈ ન જાણવા પામે તેવી હાથ ચાલાકી વાપરી દરેક પાનપટ્ટીની અંદર પેલું ફળનું ચુર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ ભેળવી દીધુ સખીઓએ ભેજનાદિકથી નિવૃત્ત થઈ જેવાં પાને ચાવવા માંડયાં કે તરત જ તે ત્રણે સખીઓ મૃગલીઓ બની ગઈ ! સારી યે પાતાળભૂમિમાં, આ સમાચાર સાંભળી, હાહાકાર થઈ રહ્યો. બડને રસ્તે ધીમે ધીમે સાફ થવા લાગ્યો. તેણે મૃગલીરૂપી ચંદ્રકાંતાને લઈ નગર તરફ પ્રયાણ કર્યું અને તેણીને તેના બાપને ત્યાં પહોંચાડી દીધી. પુરોહિતને જ્યારે ખબર પડી કે પોતાની પ્રિય પુત્રી કર્મસંયોએ મૃગલી બની ગઈ છે ત્યારે તેનું અભિમાનથી ઉછળતું ગરમ લેહી ઠંડુગાર બની ગયું. રાજાના જાણવામાં એ વાત આવી એટલે તે પણ બીજા હજાર કામ પડતાં મુકી પિતાના પુરે હિતને ત્યાં જવા ચાલી નીકળે. માર્ગમાં જતાં જતાં રાજાએ અંબડને બળદ વિનાનું ગાડું હાંકતા જે. ઘડીભર તો રાજ આશ્ચર્યમુગ્ધ બની તેની સામે તાકી રહ્યો, પછી તેણે અંખડની પાસે જઈ પૂછયું: “હે સિદ્ધપુરૂષ ? આપ કઈ દેવ અથવા વિદ્યાધર હો એમ જ લાગે છે ! એ સિવાય બળદ વિનાનું ગાડું ચલાવવાની બીજા કેઈમાં તાકાત ન હોય ! કૃપા કરીને કહે કે આપ કોણ છે?”. “તમારું અનુમાન સત્ય છે. હું એક વિદ્યાધર છું” એમ કહી અંબડે પિતાનું ત્રિભુવન મેહક સ્વરૂપ પ્રકટ કર્યું લોકોને આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. આ રાજાએ અંબને સંબધી કહ્યું:–“હે સિદ્ધપુરૂષ! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #124
--------------------------------------------------------------------------
________________ મારા એક પુરોહિતની દેવાંગના જેવી પુત્રી કમભાગ્યે મૃગલી બની ગઈ છે તેને ઉદ્ધાર કરો તો હું અને મારે પુરોહિત પણ આપના સદાને માટે દાસનુદાસ બની રહીશું.” બનતાં સુધી તે અમે એવી સાંસારિક ખટપટમાં નથી પડતાં, છતાં તમારો આગ્રહ જ હોય તો ચાલો આપણે એ સોમેશ્વર પુરોહિતને ત્યાં જઈ એ વિષે નિર્ણય કરીએ.” આંબડે રાજાના હૃદયની અનંત આશાના તાર ઝણઝણાવ્યા. - સોમેશ્વર પુરોહિતને ત્યાં જઈ અંબડે મૃગલીરૂપ ચંદ્રકાંતાનું બરાબર નિરીક્ષણ કર્યું અને રાજાને સંબોધીને કહ્યું કે –“આ ચંદ્રકાંતાને પ્રથમની જેમ યુવતી બનાવવી એ શક્ય છે. પણ સહજ વાત નથી. જો મને તેના બદલામાં કંઈક મળી શકે તેમ હોય તો પ્રયત્ન કરી જોઉં. " - “આપ જે માગશે તે આપીશું.” રાજાએ ગંભીર ભાવથી જવાબ આપે. : “હું કેઈ અસંભવિત વસ્તુ નહીં માગું. મને તે આ પુરોહિતના ઘરમાં રહેલ સર્વાર્થસિદ્ધિ નામનો દંડ મળે તે પણ મારે માટે ગનીમત છે.” આંબડે લાગ જોઈ પિતાનું તીર છેડયું. રાજા અને પુરોહિતને માટે અત્યારે કઈ વસ્તુ અદેય ન હતી. તેમણે અંબડની માગણી કબુલી. પછી અંબડે પણ પેલી લાલ નેતરની સેટી ચંદ્રકાંતા ઉપર ઉગામી, મંત્રોચ્ચાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ ( 121 ) કરતાં કરતાં, તેણીના અંગ સાથે અફળી. તે જ ક્ષણે મૃગલોરૂપે હરતી-ફરતી ચંદ્રકાંતા એક દેવાંગના રૂપે ખડી થઈ ગઈ! - સોમેશ્વરના આનંદનો પાર ન રહ્યો તેણે સર્વાર્થસિદ્ધિ નામનો દંડ અંબડને આગે એટલું જ નહીં પણ પિતાની કન્યા પણ અંબડને વેરે જ પરણાવી દીધી. પછી ચંદ્રકાંતાના આગ્રહથી અંબડે પાતાલમાં જઈ પુત્તલિકા, નાગશ્રી તેમજ વાસવદત્તાનો પણ ઉદ્ધાર કર્યો. ' એ પ્રમાણે થોડા દિવસ શાંતિમાં વીતાવી અંબડ, ચંદ્રકાંતાને લઈ કોડિન્ન નગરમાં આવ્યા અને દેવચંદ્ર રાજાની આજ્ઞા લઈ ભોજકંટક નગરમાં રાખેલી સર્વ વસ્તુઓ ભરી પિતાના રથનુપૂર નામના જન્મસ્થાનમાં પહોંચે. ' * નિયમ પ્રમાણે, આ વખતે પણ અંબડ સે પ્રથમ ગોરખચેગિનીની પાસે હાજર થયા અને આ છઠ્ઠા આદેશનું પાલન કરવા જતાં કેટકેટલા કડવા—મીઠા અનુભવ થયાં તે બધું કહી સંભળાવ્યું. ગિનીએ એ વૃતાંત સાંભળી અંબડને ભારે ધન્યવાદ આપે. પછી અંખડ ચેગિનીની રજા લઈ, રાજસુખ ભગવતે જીવનના ભાગ્યમય દિવસો વિતાવવા લાગ્યો. પંચપ્રતિકમણ–પેકેટ સાઈઝ પૃષ્ઠ 300 પાકું રેશમી પુંઠું નવમરણ ઉપરાંત બીજાં સ્તોત્રો, છંદો, રાસ સાથે છતાં કિં. રૂા. 0-10-0 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ સપ્તમ આદેશ આપના છ આદેશ તો મેં બરાબર પાળ્યા છે. હવે છેલ્લો એક જ આદેશ બાકી છે તે સુખેથી ફરમાવે.” . . “દક્ષિણ દિશામાં સોપારક નામનું નગર છે. ત્યાં ચંડીશ્વર નામનો રાજા રાજ્ય કરે છે. તેના મુકુટમાં જ એક વસ્ત્ર રહેલું છે તે લઈ આવ.” ગોરખ ગિનીએ વીર અંબડને એ પ્રમાણે સાતમ આદેશ સંભળાવ્યો. - અંબડ લેગિનીને નમસ્કાર કરી પારક નગર ભણી ચાલી નીકળે. માર્ગમાં એક સુંદર વન આવ્યું. અસંખ્ય વૃક્ષ-લતાઓ ફળ-ફૂલના ભારથી લચી રહી હતી. તેમાંય એક વૃક્ષ તો મનહર ફળથી એવું તો રળીયામણું લાગતું હતું, કે કઈ પણ પ્રવાસીને તેના તરફ આકર્ષણ થયા વિના ન રહે. અંબડે એ વૃક્ષ આહલાદપૂર્વક નીરખ્યું. અજાણ્યા વૃક્ષનું ફળ નહીં વાપરવું જોઈએ એ સિદ્ધાંત જાણવા છતાં અંબડ પિતાની મનોવૃત્તિને અંકુશમાં રાખી શક્યા નહીં. તે પોતાનો હાથ લંબાવી એક ફળ તોડવા જતો હતો, એટલામાં એ જ વૃક્ષની શાખામાં છુપાઈ રહેલે એક વાંદરો બોલી ઉઠ:– “હે સહુરૂષ! તને ફળ તોડવાની હું ના નથી પાડતો, પણ તેનું પરિણામ સારૂં નહીં આવે.” અબડની મીઠી આશા . ઉપર જાણે કુહાડાને કારમે ઘા પડયો હોય તેવી તેને વેદના થઈ. તે પેલા વાંદરાને કઈક જવાબ આપવા જતો હતો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ (13) એટલામાં વાંદરાએ જ કહેવા માંડયું:–“આ બાગની દક્ષિણ બાજુએ તું બગિરિ નામના એક પર્વત છે, અને એ પર્વતની ઉપર એક મનહર આમ્રવૃક્ષ છે. પહેલાં એ વૃક્ષનાં ફળ લઈ આવ, પછી તું ખુશીથી આ વૃક્ષનાં ફળ તોડી શકશે.” વિસ્મય પામેલો અંબડ, વિનોદની ખાતર તુંબગિરિ પર્વત ઉપર આવેલા આમ્રવૃક્ષ પાસે પહોંચ્યા. ત્યાં જઈને જેવો તે ફળ તોડવા જાય છે એટલામાં તો છેક નજીક લાગતી ડાળી જાણે ઉચે ને ઉંચે જતી હોય એમ તે સ્પષ્ટ જોઈ શકે. પૃથ્વી સાથે લગભગ વાત કરતી ડાળીઓ પણ અંબડના હાથને સહજ સ્પર્શ થતાં જ રીસાઈ જતી હોય તેમ દૂર ને દૂર જ રહેવા લાગી. અબડ મુંઝાયે તો ખરો, પણ તે કાયરની જેમ કંટાળીને મુકી દે તેવા કાચ પુરૂષ ન હતો. તે છલાંગ મારી વૃક્ષ ઉપર જ ચડી બેઠો. તેની સાથે એ વૃક્ષ પણ મૂળ સાથે સડસડાટ કરતું આકાશમાગે ત્વરિત ગતિએ ઉડવા લાગ્યું. ફરતું ફરતું એ વૃક્ષ નંદનવનમાં જઈને ઉભું રહ્યું. વૃક્ષને. સ્થિર થએલું અનુભવી અંબડ થાપાક નીચે ઉતર્યો, અહીંઆ આટલે દૂર આવવા છતાં પણ આશ્ચર્યમય જગતું તેની જ રાહ જોતું બેઠું હોય એમ તેને લાગ્યું. તે સ્થળે એક બાજુએ અગ્નિકુંડ સળગતો હતો, એક, પછી એક એમ વિવિધ રૂપ—અલંકાર વડે દીપતી યુવતીઓ વારંવાર આવ–જા કરી રહી હતી. મૃદંગ અને વીણાના સુરતાલથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અંબડ આ પરિસ્થિતિને. અર્થ સમજવાનો પોતાની મેળે પ્રયત્ન કરતો હતો તેટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ ( 124) એક દિવ્યપુરૂષ બડની પાસે આવી ઉભે રહો. ને અંબડને જે એકદમ ખડખડાટ હસી પડો. હસતાં હસતાં પણ તેના હેમાંથી “હા...હા...પિલે વાનર, હાહાપેલું આમ્રવૃક્ષ કેવી મજા !" એવા ઉદ્ગાર નીકળી પડ્યા. : “તમારે હસવું જ હોય તે ખુશીથી પેટ ભરીને હસી . પણ આ બધું શું છે તેનો કંઈ ખુલાસો કર !" અંબડે કંટાળીને પેલા દિવ્યપુરૂષને પૂછ્યું. અંબડના વદન ઉપર છવાયેલી ગંભીરતાને દિવ્યપુરુષને પણ થોડી જ ક્ષણોમાં મહાત કરી દીધો. તે બેલ્યો:–“ હું કણ છું ? પેલો વાનર કેણ હતો, પેલું ઉડતું વૃક્ષ વસ્તુત: શું હતું અને અહીં આગળ આ બધું નાટક શા સારૂ ભજવાઈ રહ્યું છે ?" એ જ હકીકત જાણવા માગે છે " ને ? સાંભળે ત્યારે....” આ પ્રમાણે પ્રસ્તાવના કરી, દિવ્યપુરૂષે સમસ્ત રહચનો ભેદ કહેવા માંડ:-- પાતાળલોકને વિષે લક્ષમીપુર નામનું નગર છે, ત્યાં હંસ નામનો રાજા રાજ્ય કરે છે. એ હંસ રાજા હું પિતે અને વાનર તથા આમ્રવૃક્ષનું રૂપ ધરી તમને અહીં સુધી લઈ આવનાર પણ હું જ છું, હવે આ નાટક વિગેરે શાં કારણથી થાય છે તેનો ખુલાસે સાંભળે. અહીં શિવંકર નામનું નગર છે, તેને શિવંકર નામનો રાજા અપુત્ર હોવાથી તેણે પુત્ર મેળવવા ઘણું ઘણી બાધાઓ, માન્યતાઓ કરી. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ (15) તેના મનોરથ ન ફળ્યા. એક દિવસે વિશ્વદીપક નામના તપસ્વીએ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ તેને એક ફળ આપ્યું અને આ ફળ તમે તમારી સ્ત્રીની સાથે બેસી આરોગશે તો જરૂર તમને પુત્ર થશે.” એમ કહી રજા લીધી. . . : શિવંકર રાજાએ એક મૂખોઈ કરી. તેણે પોતાની સ્ત્રીની સાથે એ ફળ ખાવાને બદલે, એકલાએ જ ખાઈ લીધું. તપસ્વીના મંત્ર કેમ નિષ્ફળ થાય ? મંત્રના પ્રભાવ પાસે પુરૂષ કે સ્ત્રીના ભેદ નથી ટકી શકતા. થોડા દિવસ વીત્યા એટલે રાજના પેટમાં ભારે દુ:ખાવો થવા લાગ્યો. વિદ્યોએ આવી નિદાન કર્યું તો રાજીના પેટમાં ગભ રહ્યો હોય એવી સોની ખાત્રી થઈ. અરેરે! કર્મને વિપાક પ્રાણીમાત્રને કેટકેટલી રીતે કનડે છે? કર્મ જ આ સંસારમાં આટલીબધી વિચિત્રતાઓ જન્માવે છે, કર્મની જ મહાશક્તિ રાજાઓનાં રાજપાટ ઉથલાવી નાખે છે, પુરૂષોને સ્ત્રી જેવાં કંગાળ બનાવી દે છે અને એ જ કર્મશક્તિ કલપનામાં પણ ન આવે એવા પ્રસંગે જન્માવે છે.' - રાજા હવે કોઈને પિતાનું મહે બતાવી શકે તેમ ન રહ્યું. તે ઉદરની પીડાથી રીબાતો રીબાતા પિતાના ધવલગૃહની અંદરજ પડી રહેવા લાગ્યા. વખત જતો ગયો તેમ એ ઉદરવ્યાધિ ઘટવાને બદલે નિરંતર વૃદ્ધિ પામતો ચાલ્યો. પ્રજામાં પણ બધે અરેરાટી પ્રસરી ગઈ. સૌને ખાત્રી થઈ કે હવે રાજા આ અકુદરતી ઉપાધિને લીધે લાંબું આયુષ્ય નહીં ભેગવી - શકે. સાત મહીના થયા એટલે તો રાજાને અને મૃત્યુને માત્ર બે તસુનું જ છેટું રહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ ( 126 ) આ દુઃખદાયક વાતો ધીમે ધીમે વિદ્યાધરોના કાન સુધી જઈ પહોંચી. તેમને પણ, એક પુરૂષના પેટમાં ગર્ભ રહ્યાની વાતથી ઘણી નવાઈ લાગી. તેમણે નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને પણ આપણે બિચારા ભેળા રાજાને આ દુ:ખથી છોડાવો જોઈએ. એક વિદ્યાધરે કહ્યું:–“એ દુ:ખ ટાળવાનો મને તે એક . રાજમાર્ગ દેખાય છે. રાજા જે ધરણેન્દ્ર દેવની આરાધના કરે તો આંખના એક પલકારામાં આ બધી ઉપાધિ ટળી જાય.” * બીજા વિદ્યારે પોતાનો અભિપ્રાય આપે. કે - “આજે તે એ રાજા એટલે બે બેશુદ્ધ છે કે તેની દ્વારા ધરણે દ્રદેવનું સ્મરણ કરાવવું એ પણ અશકયવત્ છે.” . શિવંકર નૃપને ભાઈ તે વખતે ત્યાં ઉપસ્થિત હતે. તેણે પોતાના ભાઇનાં સુખ તથા કલ્યાણને માટે ધરણેનું ધ્યાન ધરવાની કબુલાત આપી. અંત:કરણપૂર્વકની આરાધના કેઈ દિવસ પણ નિષ્ફળ ન જાય. સાતમે દિવસે ધરણેન્દ્રનું આસન ડગ્યું, તેણે પોતે પ્રત્યક્ષ થઈ આવી ઉગ્ર આરાધના આદરવાનું કારણ પૂછયું. તેના ઉત્તરમાં શિવંકરના ભાઈએ જણાવ્યું કે-“હું બીજી કંઈ ઋદ્ધિ કે સમૃદ્ધિ માટે આપનું આરાધન નથી કરી રહ્યો. મારા ભાઈની વેદના દૂર થાય એટલું જ હું આપની પા વિનીતભાવે યાચું છું.” ધરણેન્દ્ર એ દુઃખ અને દુ:ખનાં કારણ બરાબર જાણી લીધાં. પછી તે - શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્નાનજી લઈ આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ ( 17 ) અને કહ્યું કે:-“આ પાણી તમારા ભાઈને આપવાથી તત્કાળ તેને આરામ થઈ જશે. " ધરણે દેવ એટલું કહીને અદશ્ય થઇ ગયા. . . . અને ખરેખર બન્યું પણ એ જ પ્રમાણે. સ્નાત્રજળ પીતાંવેંત જ રાજાની કારમી વેદના એકદમ શમી ગઈ. રહી રહીને પાછી સાડાઆઠ મહિને રાજાના ઉદરમાં ભારે વ્યથા ઉપડી. પરંતુ તે વખતે પણ ધરણેન્દ્ર દેવનું આરાધન કરવાથી પ્રથમની જેમ સ્નાત્રજળના પ્રતાપે એ વેદના શમી. અને નવમે મહીને કામુદીના મનોહર પ્રકાશ શમે, રૂપરૂપના ભંડાર જે એક પુત્ર અવતર્યો. શિવંકર રાજા તો પ્રિસૂતીમાં જ મરણ પામી પરલોકમાં ચાલ્યા ગયા. - બાળ-કુંવરની સાર-સંભાળ લેવાની બધી જવાબદારી ધરણેન્દ્ર ઉપર આવી પડી. તેમણે પોતે આવીને કુંવરને ગાદીએ બેસાડ્યો અને તેનું નામ ધરણેન્દ્ર ચૂડામણી તરીકે જાહેર કરી દીધું. આજે જે આ પાતાલપુર - આપ જુઓ છો તે ધરણે કે પોતેજ પ્રતિષ્ઠિત કર્યું છે. અહીં અગ્નિકુંડ સળગી રહ્યો છે એ જ કુંડની અંદર ત્યાં પહોંચવાને એક સરસ રાજમાર્ગ છે. પ્રજાને પણ તે ધરણે ક્રેજ વસાવી છે.. ધરણેન્દ્ર દેવનો એ ઉપકાર કંઈ જેવો તેવો ન ગણાય.” અંબડે આનંદના આવેશમાં આવી વચમાં જ કહી નાખ્યું. આ છે પણ તે સે ઉપકાર કરતાં યે ચડે એ એક બીજે ઉપકાર પણ તેણે અમારા ઉપર કર્યો છે અમારે માટે તેણે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ ( 128) ખાસ સ્વર્ણમય જીનમંદિર બંધાવી આપ્યું છે એટલું જ નહીં પણ તેની અંદર પ્રભાવશાલી, સર્વ વિદનોને નિવારવા શક્તિશાલી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની એક પ્રતિમા પણ તેણે જ પધરાવી આપી છે.” - પ્રતિમાજીની પૂજા-ભક્તિ પણ રેજ નિયમિત રીતે થતી હશે.” આંબડે વધારામાં જાણવા ઈછયું. - “અરે, ધરણેન્દ્ર દેવે પોતે જ એવી આજ્ઞા ફરમાવી છે કે સોળ વર્ષની ઉપરને કોઈ પણ વિદ્યાધર પ્રભુની પ્રતિમાના. દર્શન કર્યા વિના આહાર ન લઈ શકે. પર્વતિથિના દિવસોમાં તે જે કોઈ પાર્શ્વનાથ પ્રતિમાને નમસ્કાર કર્યા વિના ભૂલેચકે પણ ખાઇ લે તો તે પોતાની સઘળી વિદ્યાઓથી ભ્રષ્ટ થાય જ, તેની સાથે તે કઢના યંકર રોગથી પણ દુ:ખી થયા વિના ન રહે.” રાજા ધરણેન્દ્ર ચુડામણિ પાસે ચંદ્રકાંત મણિવાળું જે અનુપમ સિંહાસન છે તે પણ એ જ ધરણેન્દ્ર દેવે સમગ્યું છે. આજે તમે જે સ્નાત્ર, નૃત્ય–ગાન-ઉત્સવ વિગેરે જુઓ છો તેનું એક કારણ છે કે આજે અષ્ટમીનો પવિત્ર દિવસ હોવાથી સર્વ વિદ્યાધરો સાથે મળી પ્રભુની પૂજા-ભક્તિ-ઉપાસના કરી રહ્યા છે, " અબડના મનની મુંઝવણ ધીમે ધીમે ઓસરાવા લાગી. તેણે કહ્યું: “મને એ પ્રતિમાજી તથા મંદિરના દર્શન કરાવશે ? " . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ ( 129) અંખડની વિનંતિથી તેઓ બંને જણા ચૈત્યને વિષે ગયા. શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર–કાંતિમય પ્રતિમાજી જોતાંજ અંબડનો ભક્તિસાગર સહસા ઉછળી આવ્યું. હંસભૂપ નૃપતિને પૂછયું કે;–“રાજન ! આ દેવનું લક્ષણ તો આપ જાણતા જ હશે! મને કૃપા કરીને એ વાત સમજાવશે?” હંસ રાજાએ પાર્શ્વનાથ પ્રભુના જનમથી લઈ નિર્વાણ સુધીનું સર્વ પ્રભાવશાલી જીવનવૃતાંત અંબડને સંભળાવ્યું. અને ઉપસંહાર કરતાં કહ્યું કે–“દુનીયામાં દેવ–દેવીઓ તો પાર વિનાનાં છે. પણ જે દેવને કોઈ માન-માયા-લોભ–આદિ અંતરંગ વેરીઓનો લેશ માત્ર પણ સંગ ન રહ્યો હોય એવા દેવ તો કેવળ જનદેવ જ હોય છે ! તેમને બીજા દેવ–દેવીએની જેમ હાસ્ય, ગીત, કાંતા કે પુત્ર-મિત્ર કે શત્રુ જેવી કેઈ ઉપાધિ નથી હોતી. પ્રાણીમાત્રને તારવાનું સામર્થ્ય જેવું જીદેવમાં છે તેવું અન્ય કોઈમાં નથી હોતું.” આ પ્રમાણેનું મામિક વિવેચન સાંભળી અંબડનાં અંતરદ્વાર ઉઘડવા લાગ્યાં. તેણે પોતે પણ સર્વજ્ઞ દેવનું સ્વરૂપ સભ્યપણે અવધારી તેમનું સ્તવન કર્યું. તે ઉપરાંત પ્રભુની આગળ નૃત્ય-ગીત કરી પિતાની ભક્તિની ઉછળતી ઉમી એ પ્રકટ કરી. - બડના મુખની રેખાઓ ઉપરથી જ દેખાઈ આવ્યું કે તેને શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્ર શ્રવણ તથા દર્શનથી ભારે - સંતોષ અને સુખ ઉપજ્યું હતું. તેને આ પ્રકારના આનંદ-ઉ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ (130) લ્લાસમાં નિમગ્ન થએલે જોઈ હંસ રાજાએ પોતે જ બાકીનો વૃતાંત કહે શરૂ કર્યો - , , પણ તમને અહીંઆ શા સારૂ આમંચ્યા એ વાત તે હજી હવે કહેવાની છે. વાત એવી બની કે જે ધરણેન્દ્ર ચુડામણી વિષે મેં આપને હમણું વાત કહી તેઓ એક દિવસે–પર્વની પવિત્ર તિથિના પ્રસંગે જ આ જીન પ્રતિમાને નમસ્કાર કરવાનું ભૂલી ગયા અને પ્રમાદને વશ બની ભજન કરી લીધું. તે દિવસથી રાજાની બધી વિદ્યાઓ નાશ પામી એટલું જ નહીં પણ તેમના શરીરમાં ભારે ભયંકર કઢને રેગ ફાટી નીકળ્યો. તેમણે ધરણેનું સ્મરણ કર્યું એટલે ધરણે દેવે પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે મારી આજ્ઞાનો તે લેપ કર્યો તેનું જ આ પરિણામ તું સહન કરી રહ્યો છે. હવે તને કઈ પણ પ્રકારની મદદ કરવી એ મારે માટે અસંભવિત થઈ * પડયું છે - - પ્રાજ્ઞાન નરેંદ્રા, મહત્ત માનપિંહને - मर्मवाक्यं च लोकानां, अशस्त्रो वध उच्यते* નરેંદ્રની આજ્ઞાનો ભંગ કરે, મહાટા પુરૂષનું અપમા ન કરવું, અને કોઈને મરમના વાગબાણ મારવા એ વસ્તુત: . વગર શત્રે તેમનો વધ કરવા બરાબર છે.” એમ કહી તે દેવ . અદશ્ય થઈ ગયા. ધરણેન્દ્ર ચુડામણિ રાજાની રાણીને પણ આ * અણધારી આપત્તિને લીધે બહુજ દુ:ખ થયું. તેણે ચારે પ્રકારને આહારનું પ્રત્યાખ્યાન કરી ભારે તપશ્ચર્યા કરવા માંડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ ( 11 ) એકવીસ દિવસના ઉપવાસ થયા–અને કંઠે પ્રાણ આવવા જેવી દશા થઈ ત્યારે ધરણેન્દ્રદેવે સ્વપ્નમાં આવી રાણીજીને કહ્યું: હે સુંદરી! તારી પતિતિ અને ધર્મશ્રદ્ધાથી હું પ્રસન્ન થયો છું. તારા પતિને જે સુખે જીવતો રાખવો હોય તો તેનો હવે માત્ર એક જ ઉપાય બાકી રહ્યું છે. સાંભળ: પારકપુરની પાસે આવેલી દેવબ્રહ્મ નામની વાડીમાં શ્રીફળ તોડવા સારૂ અંખડ નામનો એક સિદ્ધ પુરૂષ આવ્યો છે, તે પુરૂષને તું અહીં બોલાવ. તે જ એક એવો પુરૂષ છે કે જે તારા પતિનો કુષ્ટરોગ દૂર કરી શકશે.” આપને અહીં શા સારૂ બોલાવવામાં આવ્યા છે તે હવે એ ઉપરથી આપ જોઈ શકશો. આ જે અગ્નિકુંડ જોવામાં આવે છે તે કુંડની અંદર થઈને લક્ષમીપુર જવાનો સીધે માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આપણે પણ એજ રસ્તે ત્યાં પહોંચી શકીશું.” અંબડે હંસરાજાની સાથે આવીને જોયું તો ખરેખર પેલો પ્રભાવશાલી રાજા કોઢના રેગથી રીબાઈ રહ્યો હતો. અંબડે રાજાની પાસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની તથા ચરણે દ્રદેવની સરસ પ્રકારે પૂજા કરાવી અને દાન-પુણ્યાદિ વિધિ વડે તેનાં પાપ ધોઈ નાખ્યાં, તે પછી મંત્રેલું થોડું પાણી પાઈ રાજાને હતો તે નિરોગી બનાવી દીધું. શહેરમાં ઘેર ઘેર ઉત્સવ મંડાયા. પટરાણીએ અંબડનો અંત:કરણપૂર્વક : ઉપકાર માન્ય અને બીજી રીતે પણ સન્માન–ઉપહાર–ભક્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ (132) વિગેરેથી વધાવ્યો. સારૂં મુહર્ત જોઈ રાજા ધરણે દ્ર ચુડામ. ણિએ પોતાની મદનમંજરી નામની પુત્રી અંબડ વેરે પરણાવી અને લગ્નાદિ ઉત્સવમાં ખૂબ ધામધૂમ કરી પોતાની કૃતજ્ઞતા બતાવી આપી. * કરીયાવરમાં હાથી–ઘોડા–પાલખી વિગેરે અસંખ્ય કીમતી વસ્તુઓ અંબડને મળી. તે ઉપરાંત ધરણેન્દ્રદેવે આપેલું ચંદ્રકાંત મણિવાળું સિંહાસન પણ રાજાએ અંબડને જ અર્પણ કર્યું. તે પછી કેટલાક દિવસો ત્યાં ને ત્યાંજ સુખભેગમાં નીકળી ગયા. આંબડે વિદ્યાધરોના સહવાસનો લાભ લઈ બીજી પણ કેટલીક નવી વિદ્યાઓ શીખી લીધી. ત્યારબાદ મદનમં.જરીને સાથે લઈ અંબડ સોપારકનગારને વિષે આવ્યા. ત્યાં કેટલાક ઉપરાઉપરી ચમત્કારો કરી લેકનાં મન જીતી લીધાં. . પરંતુ જે કાર્યને માટે તે આવ્યા હતા તે કાર્યની સિદ્ધિ તો દૂર ને દૂર જ રહી ગઈ ! અંબડ આ પ્રમાણે વિલંબ થતો જોઈ મનમાં ને મનમાં મુંઝાવા લાગ્યા. . એટલામાં વસંતઋતુની વધામણી આવી પહોંચી. કેકીલાએ આંબાની ડાળમાંથી પંચમસ્વર પુકારી વસંતનું સ્વાગત કર્યું. રાજા અને તેના અનુચરો વિગેરે વસંતનું આગમન ઉજવવા ઉદ્યાનમાં આવી વસંતકિડા કરવા લાગ્યા. તેમની સાથે રાજપુત્રી સુરસુંદરી પણ વસંત માણવા ઉદ્યાનમાં આવી. રાજભુવનમાં દાખલ થવાની કડાકૂટમાંથી અંબડને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ મુક્તિ મળી. તેણે ઉદ્યાનમાં આવી રાજકુમારી તરફ મોહિની વિદ્યાને પ્રગ કર્યો, પછી પોતે જે ગીવેશે તેની પાસે આવી ઉભો રહ્યો કે તે જ ક્ષણે સુરસુંદરી મંત્રમુગ્ધ જેવી બની ગઈ. ગીએ રાજકુમારીને આશીર્વાદ આપ્યા અને એ રીતે બીજે પણ કેટલાક આડંબર કરી પિતાનો ગીવેશ ભજવવો શરૂ કર્યો. કુમારીના હૃદયમાં મોહિનીવિદ્યાએ પિતાનો અધિકાર કયારનોય જમાવી દીધો હતો. તેતો અંબડના મુખ સામે અનિમેષ નયને નિરખી રહી. અંબડે અંગ ને કલિંગ દેશની અદ્ભુત વાર્તાઓ કહી રાજકુમારીનું હૃદય પરવશ કરી લીધું. વાર્તાના અંતે અંબડે થોડી વિભૂતિ મંત્રી રાજકુમારીના હાથમાં મુકી; એટલે તેણીએ તે મંત્રેલી વિભૂતિ પિતાના મસ્તકે ચડાવી. પછી ગીરાજ પોતાનો હેતુ થોડેઘણો ફળીભૂત થયો એમ માની ત્યાંથી વિદાય થયા. સખીઓએ આ વૃતાન્ત રાજાને કહી સંભળાવ્યા. રાજને થયું કે એ મેગી ખરેખર જ મારી પુત્રીને ભરમાવવા માટે અહીં સુધી આવ્યું હશે. એ વેશધારી પાખંડી–ગીને પકડી આણવા તેણે પિતાના સુભટો રવાના કરી દીધા. . ' રાજાના સુભટોને પોતાની પાછળ આવતા જેઈ અંબ તેમની તરફ પોતાની મોહિનીવિદ્યા મુકી. સુભટે બધા ન્હાના નિશાળીયાની જેમ આંખડની પાસે આવી વિનીતભાવે બેસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ ( 134) ગયા. સુભટને પાછા આવતાં બહુ વિલંબ થવાથી રાજાએ પિતાના ખાસ સેનાપતિને રવાના કર્યો. સેનાપતિને જોતાં જ અંડે વિકરાળ વૈતાલનું રૂપ ધર્યું ! બિચારે સેનાપતિ ત્યાંથી મેંઠી વાળીને એવો નાઠે કે માંડમાંડ રાજાની પાસે જઈને છુટકારાનો દમ ખેંચ્યા. : ( આ પ્રમાણે એક ગીને લીધે ઉત્પાત મચેલે જોઈ રાજા પોતે પોતાના સૈન્ય સાથે ધસી આવ્યું અને પહેલી જ તકે અંબડ સામે પિતાનું બાણ છેડયું ! અંબડ, રાજાના એક એક બાણને પોતાની વિદ્યાના પ્રભાવથી થંભાવવા લાગ્યા. રાજાને થયું કે ખરેખર આ પુરૂષ કેઈ સામાન્ય માણસ નહીં પણ મહાન સિદ્ધપુરૂષ જ હોવો જોઈએ. રાજા આવો વિચાર કરી રહ્યો છે એટલામાં તો આંબડે સ્તંભન વિદ્યાની સહાયથી રાજાને પુતળા જે સ્થિર બનાવી દીધો, પછી અંબડે તેની પાસે જઈ ગેરખ યોગિનીના આદેશ પ્રમાણે, રાજાના મુકુટને વિષે રહેલું પેલું વસ્ત્ર લઈ લીધું. ના પિતાના પિતાને કેઈ એક ગીએ થંભાવી દીધો છે એવી જાણ થતાં રાજકુંવરી એકદમ ત્યાં આવી પહોંચી. તેણી પેલા ચગીને અતિ વિનયી વાણીમાં કરગરવા લાગી કે - “હે ગીરાજ! કૃપા કરીને મારા પિતાને છૂટા કરે! અમારા અપરાધ માફ કરો !" કુંવરીની પ્રાર્થના સાંભળી આંબડે રાજાને અને તેના અનુચરોને છુટા મુકી દીધા.. રાજાને પોતાની ભૂલ સમઝાઈ તે જોઈ શકો કે જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust
Page #139
--------------------------------------------------------------------------
________________ (૧૩પ ) પિતે પાખંડી માની રહ્યો હતો તે એક વાસ્તવિક દેવપુરૂષ હતો અને તેની સામે થવામાં પોતે મહટી ભૂલ કરી હતી. * પછી તો અંબડ પોતાના સ્વભાવ સુંદર સ્વરૂપમાં રાજા પાસે આવી ઉપસ્થિત થયે. રાજા તેને નમી પડે અને પિતાની સુરસુંદરી પુત્રી તેને પરણાવી, તે ઉપરાંત હાથી, ઘોડા, સુવર્ણ, વસ્ત્ર વિગેરે અખટ સંપત્તિ આપી પિતાની કૃતજ્ઞતા બતાવી આપી. એ પ્રમાણે સાતમો આદેશ પરિપૂર્ણ થવાથી અબડે, ગેરખ ગિનીની પાસે આવી પિતાનો અનુભવ નિવેદન કર્યો. સંતુષ્ટ બનેલી ગિનીએ અંબડને અંતરના આશીર્વાદ અપી, હવેથી સુખ પૂર્વક–નિશ્ચિતપણે જીવનને સફળ કરવા અનુમતિ આપી, અંબડ એ આશીર્વાદને માથે ચડાવી પિતાને ઘેર આવ્યા. ' બાર વ્રતધારી અંબડી બત્રીસ બત્રીસ રમણીઓ વડે વીંટળાયેલે અંબડ, સંસારના સર્વ સુખપગ ભેગવત થકે પિતાનો સમય વીતાવવા લાગ્યા. સારા કે વિશ્વમાં અંબડવીરનું નામ લોકોની જીલ્ડા ઉપર રમી રહ્યું ? અનેક રાજાઓ આવી વિવિધ પ્રકારે તેની સેવા અને ઉપાસના કરવા લાગ્યા. રાજ્યશ્રી પણ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ. છે , આટલા વૈભવ-વિલાસ અને ભોગપભેગની મધ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ (13) વસવા છતાં તેણે એક દિવસ પણ પ્રમાદ ન કર્યો. જે ગોરખ ચેગિનીના પ્રતાપે તે આટલી ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવવા ભાગ્યવંત થયો હતો તે ગિનીને ત્રણે કાળ નિયમિત વંદન કરવા જતો. મારા પિતા–અંબડ ઉપર એ ચેગિનીની એટલી બધી કૃપા વરસવા લાગી કે તે તેમને વિદ્યાસિદ્ધ અંખડ શિવાય બીજા નામથી ભાગ્યે જ સંબોધન કરતાં. | મારી માતાનું નામ ચંદ્રાવતી હતું. હું જ્યારે આઠ વરસની ઉમરનો હતો ત્યારે જે એક ઘટના બનેલી તે હજી મને બરાબર સ્મરણમાં રહી છે. તે વખતે ગિનીએ પિતાની ધ્યાનકુંડલી નીચે રહેલા હરિશ્ચંદ્ર રાજાને ધનભંડાર મારા પિતાને બતાવ્યા–એ ભંડારની ઉપર વૈતાલ નામના સંરક્ષક સતત ચોકી કરતો. એ વૈતાલે પોતે જ પ્રસન્ન થઈને ગિનીની હાજરીમાં મારા પિતાને એ ધનભંડાર સમપી દીધે પછી તે મારા પિતાએ પણ યોગિનીના કહેવાથી ધરણેન્દ્ર ચૂડામણિવાળું રત્નમય સિંહાસન એ વૈતાલને સમગ્યું. એટલું જ નહીં પણ પેલો સુવર્ણપુરુષ પણ એ જ ભંડારમાં સ્થાપિત કર્યો. આજે પણ એ બધું પૂર્વવત સુરક્ષિત છે. મારા પિતાએ પિતે જ મને આ વાત કહી હતી એટલે એ વિષે કોઈને. કંઈ જ શંકા લઈ જવાનું કારણ નથી. જ કાળધર્મ પ્રમાણે ગોરખ ગિની સ્વર્ગ સંચર્યા. મારા પિતાના હદય ઉપર એની બહુ માઠી અસર થઈ, તેઓ ગિનીના અવસાન પછી હંમેશા ચિંતા અને ગમગીનીમાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ (17) રહેવા લાગ્યા. તેઓ જાણે છેક જ અનાથ બની ગયા હોય તેમ સંસારના સર્વ સુખ તેમને ખારા ઝેર જેવા થઈ પડયા. આવી ચિંતામય સ્થિતિમાં તેઓ એક દિવસે પિતાની બત્રીસ સ્ત્રીઓના પરિવાર સાથે વનકિડા કરવા નીસર્યો. સંસાર પ્રત્યેની આસકિત તો બધી ઉડી ગઈ હતી-માત્ર મનને શાંતિ આપવી એજ તેમને ઉદ્દેશ હતો. અશ્વની પીઠ ઉપર બેસી ફરતા ફરતા તેઓ એક સુંદર કુંજ પાસે આવ્યા ત્યાં તેમને, પૂર્વના કોઈ મહાન પુણ્યદયને લીધે એક પરમ તપસ્વી અને સ્વાભાવિક મુનિરાજના દર્શન થયાં. મુનિદર્શન થતાં જ તેમના રોમેરોમમાં પ્રવ્રુતા વ્યાપી ગઈ. જાણે ઘણા જુના સમયથી ગુમાવેલી સંપત્તિ પુનઃ પ્રાપ્ત થતી હોય તેમ ઉલ્લાસનો વિદ્યુતું પ્રવાહ સારા શરીરમાં ફરી વ. તેઓ ઘોડા ઉપરથી એકદમ નીચે ઉતર્યા અને મુનિવ- . ૨ને ગંગ૬ હૃદયે પ્રણામ કર્યા. | મુનિવરનું નામ કેશીગણધર હતું. તેમણે અબડના વહેવાર ઉપરથી જોઈ લીધું કે આ કોઈ પવિત્ર અને પરાક્રમી પુરૂષ છે. યોગ્ય પાત્ર સમજી ગણધરે સર્વ શાસ્ત્રના સારરૂપ તાત્ત્વિક ઉપદેશ આપે. એ ઉપદેશનો એકેએક અક્ષર અંબડના હૃદયમાં આરપાર ઉતરી ગયે. જીંદગીભર અંધારામાં રહેલ માણસને સૂર્યનો પ્રકાશ જેવો આહલાદક લાગે તેમ એ ઉપદેશ પણ તેને છેક અપૂર્વ જેવો લાગ્યો. કેશી ગણધરનું ધર્મપ્રવચન સમાપ્ત થયું એટલે અંડે વિનયપૂર્વક જીજ્ઞાસા કરી કે –“હે ભગવન ! આપે ઉપદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ ( 138) ક્ય તે પ્રમાણે જેનધર્મ ઘણે જ ઉપકારક અને કલ્યાણકારી દીસે છે, પણ શિવધર્મ શું તેટલો જ ઉપકારક અને કલ્યાણકારક નહીં હોય? " “કુવાના દેડકાને કુ એજ વિશ્વ લાગે તે એમાં કંઈ આશ્ચર્ય નથી. તે હજી શિવધર્મ જ જે છે. જેનશાસનને પ્રતાપ તે પુરેપુરે નથી અનુભવ્યો. એટલે તને આવી શંકા થાય એ સ્વાભાવિક છે. જેણે વનમાં પણ કઈ દિવસ થી ન ખાધું હોય તેને તેલ પણ અમૃત જેવું જ મીઠું લાગે. તારી પણ લગભગ એવી જ સ્થિતિ છે. પરમાનંદ ન અનુભવ્યો હોય તેને સામાન્ય રમણીયતા પણ બહું ભારે આનંદદાયક લાગે. તે હજી જૈનધર્મનું રહસ્ય નથી સાંભળ્યું, એકવાર અવકાશ મેળવી સદગુરૂ, સદૈવ અને સતધર્મ વિષેના સત્યે તું સાંભળ. પછી તું પિતે જ તારી બુદ્ધિથી તેને નિર્ણય કરી શકશે. " અંબડને એ પ્રસ્તાવ રૂ. તે કેશી ગણધરને વિનંતી કરી પિતાને ત્યાં ધામધૂમપૂર્વક લઈ ગયે. રોજ નિયમિત રીતે ગણધર મહારાજની ભકિત કરતો થકે તેમના મુખનો ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. એ ધર્મોપદેશના પરિણામે તે સબોધ પામ્યો એટલું જ નહીં પણ મોક્ષસુખના નિદાનરૂપ, સર્વસંપત્તિના નિધાનરૂપ અને પુણ્યથી જ પ્રાપ્ત થાય તેવું - સમ્યકત્વ પણ તેણે મેળવી લીધું. સમ્યક્ત્વના મૂળરૂપ શ્રાવકના બાર વ્રત પણ તેણે સ્વીકાર્યા. તે દિવસથી તે બારવ્રતધારીના નામથી પંકાવા લાગ્યો. . P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust . .
Page #143
--------------------------------------------------------------------------
________________ (19) ભગવાન મહાવીરની અમૃતવાણી. * એક દિવસે ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં વિશાલાનગરીને વિષે સેમેસર્યા. પિતાના પૂજ્ય ગુરૂના મુખથી આ આનંદ વર્તમાન સાંભળતાં જ અંબડ અતિશય આનંદમાં આવી, પ્રભુના દર્શન અને ઉપદેશ શ્રવણ કરવા અધીરો બન્યો. એકપણ ક્ષણનો પ્રમાદ કર્યા વિના તે પરમાત્મા શ્રી મહાવીરની સેવામાં આવી હાજર થયો. પ્રથમ વિધિપૂર્વક નમસ્કાર કરી ભગવાનની સમિપ બેઠા. મહાવીર પ્રભુએ પોતાની હંમેશની સ્વાભાવિક અમૃતઝરણી, સર્વ પાપ નિવારણ, આનંદદાયિની વાણીમાં ધર્મદેશના આપી. આ ધર્મદેશના સાંભળી અંબડની શ્રી જૈનધર્મ વિષેની શ્રદ્ધા વજલેપ સમી અચળ અને સ્થિર બની. પ્રભુની દેશના સમાપ્ત થઈ એટલે આંબડે વિનયવાણીમાં પ્રભુને ઉદ્દેશી કહ્યું કે:-“હે ત્રિભુવનપતિ ? તે કેવળજ્ઞાનદિવાકર ? હું પોતે આ સંસારસમુદ્રનો પાર પામવા કયારે ભાગ્યશાળી થઈશ ?" શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તર આપે:-“હે અંબડ ! આવતી ઉત્સપિણને વિષે તું બાવીશમ દેવતીર્થકૃત નામને તીર્થકર થશે.” ' એ પ્રમાણે શ્રી મહાવીરના મુખનું વાકય સાંભળી અંબડને કેટલે આનંદ થયે હશે તેની તો આપણે અત્યારે ક૫ના જ કરી શકીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ (10) પુન: ભગવાન ના પાદપદ્મમાં શિર નમાવી અંબડે વિનંતિ કરી કે–“હે વિતરાગ પ્રભો ! મારી વંદના આ૫ નિત્યપ્રતિ અવધારજો.—હવે હું ચંપાનગરી તરફ પ્રયાણ કરવા ભગવાને કહ્યું:–“ચંપાનગરીમાં તારી જ એક સાધમિકા સુલસા નામની શ્રાવિકા વસે છે. તેને તું અમારા ધર્માશિર્વાદ પહોંચાડજે અને અમારીવતી સુખશાતા પૂછજે.” . અંબને આ સંદેશ સાંભળી બહુ આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો કે આવા સર્વજ્ઞ પુરૂષ જે શ્રાવિકાને અહીં બેઠા સંભારે, અને ધર્માશિર્વાદ મેકલે તે જનધર્મને વિષે કેટલી બધી દઢ આસ્થાવાળી હોવી જોઇએ ? તે ગમે તેમ હો. પણ મારે તો તેની શ્રદ્ધાની બરાબર કોટી કરવી પડશે. પ્રભુનાં વચનને વધાવી લઈ અંબડ ત્યાંથી ચાલી નીક ચંપાનગરી પાસે પહોંચતાં પહેલાં જ તેણે સુલસાના સમ્યક્ત્વની પરીક્ષા અર્થે મનમાં ને મનમાં કેટલીક પેજના નકકી કરીવાળી. . ચંપાપુરીના પૂર્વ તરફના દરવાજા પાસે આંબડે સાક્ષાત્ ચતુર્મુખ બ્રહ્માનું સ્વરૂપ લઈ આસન જમાવ્યું. ધીમે ધીમે નગરમાં આ વાત ફેલાવા લાગી. લોકોને થયું કે ખરેખર ગામના કેઈ અપૂર્વ સદ્ભાગ્યયેગે જ બ્રહ્મા સ્વયમેવ આ - પૃથ્વી ઉપર અને તે પણ આ ગામની જ નજીકમાં આવી ઉતર્યા છે. લોકોના ટોળેટોળાં આ બ્રહ્મારૂપધારી અંબડના P.P. Ac. Gunratnasuri M.S.: Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ (11) દર્શને આવવા લાગ્યા. પરંતુ ખૂબી તો એ હતી કે એ હજારે. માણસેના ટોળામાં કયાંઈ પણ સુલસાનાં દર્શન અંબડને ન થયા. બીજે દિવસે દક્ષિણ દિશામાં સ્વયમ્ શંકરનું સ્વરૂપ ઉપજાવી સુલસાની કસોટી કરવાનો અંદડે નિશ્ચય કર્યો. તે વખતે પણ ગામના ઘણું સ્ત્રી-પુરૂ શિવજીના દર્શન કરી. પિતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પરંતુ આખર સુધી સુલસા ન આવી. - ત્રીજે દિવસે પશ્ચિમના દરવાજા સામે વિષ્ણુનું રૂપ ઉપજાવી સુલસાને આકર્ષવાની આશા રાખી. પરંતુ તેમાં અંબડિને ફત્તેહ ન મળી. એ રીતે ત્રણે યોજનાઓ નકામી જવાથી આંબડે વિચાર કર્યો કે તુલસા જીનધર્મને વિષે દઢ આસ્થાવાળી છે તે જાણે નિર્વિવાદ છે. પણ હવે હું પોતે જે જીનરૂપ ધારણ કરૂં તો તે મારા દર્શને આવ્યા વિના રહી જ કેમ શકે? સુલસાને ઠગવાને માટે આજ રસ્તો ડીક છે. એવો વિચાર કરી, ઉત્તર દિશાના દરવાજે, ઇંદ્રજાલ વિદ્યાના પ્રભાવે એક જીનસમવસરણ વિકુવ્યું અને એ સમવસરણની અંદર, અષ્ટ મહા પ્રાતિહાર્યયુકત-ચતુર્મુખ જીનરૂપ ધારણ કરી ધર્મદેશના વરસાવવા માંડી. “ખરેખર પચીસમા તીર્થંકર પધાર્યા છે? એવી વાત જોતજોતામાં ગામના ખુણે ખુણામાં ફરી વળી, જેઓ સુલસાને ઓળખતા હતા, તેની જીનદેવ ને જીન ધર્મ વિષેની શ્રદ્ધા ભલી રીતે જાણતા હતા. તેમણે સુલતાને કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ ( 12 ) માંડયું કે- “હવે તો તમારા પિતાના દેવ સમાસયો છે, શંકર, વિષણુને બ્રહ્માનાં દર્શન કરવા ન આવી તો કઈ નહીં. હવે તમારા ઈષ્ટદેવના દર્શને તો પધારો.” આ બધાને સુલતા એવો ચોખો જવાબ સંભળાવવા લાગી કે-“કદાચિત્ મેરૂપર્વત ચલાયમાન થાય, તથાપિ જીનવચન અન્યથા ન થાય. એક ચોવીશીમાં વીશ તીર્થકર કરતાં વધુ હેઈજ ન શકે એવું સ્વયં સર્વજ્ઞ પુરૂષનું કથન છે. અને એજ સત્ય છે. લોકે ગમે તેમ માને તેની સાથે મારે કંઈ જ સંબંધ નથી. સલ્લુરૂ વિના અન્ય કોઈને આ માથું ન નમે તે નજ નમે.” મતલબ કે પચીસમા તીર્થંકરનું કૃત્રિમ સમોસરણ પણ સુલતાને ખેંચવામાં નિષ્ફળ નીવડયું. સુલસાની જીનવચનપરની શ્રદ્ધા ન ડગી, તે એક ટળી બે ન થઈ! - અંતે અંગડ પોતાના સ્વાભાવિક રૂપમાં જ સુલતાને ત્યાં ગયે, રસુલસાએ તેને પોતાનો સાધર્મિક માની સારે આદર-સત્કાર કર્યો. મા અંબડે પિતેજ કહેવા માંડયું:–“મેં તમારા સમ્યકત્વની કસોટી કરવા ઘણું ઘણા ઉપાય અજમાવી જોયા, પરંતુ તમે ઠેઠ સુધી અચળ જ રહ્યા એ જોઈ મને બહુ આનંદ થાય છે. જનધર્મને વિષે તમને કેવી દઢ શ્રદ્ધા છે તેની હવે મને ભારોભાર ખાત્રી થઈ ચૂકી છે. શ્રી વર્ધમાનસ્વામી જેવા જગવંદ્ય પુરૂષે તમારા જે વખાણ કર્યા અને તમને ધમશિ"ર્વાદ આપ્યા તે ખરેખર યોગ્ય અને સુસંગત છે એમ મારે મુક્તક ઠે કબુલવું જોઈએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ (143) 1 . તે પછી અંબડ સુલસાની અનુમતિ માગી પિતાના ઘર તરફ વિદાય થયે. કમે ક્રમે તે સભ્ય જિનધર્મની આરાધના કરતો પોતાના આત્માને નિર્મળ કરવા લાગ્ય–અને છેવટે વીશ સ્થાનકની આરાધના કરી તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કર્યું. અંબડપુત્ર-કુરબકે વિક્રમસિંહને ઉદ્દેશી કહેવા માંડયું:“પછી મારા પિતાએ રાજ્ય–પાટ, ધન-મિરકત વિગેરે મને સંપી દીધા અને વૈરાગ્યમય ચિત્ત વડે તેઓ જનધર્મની આરાધના કરવામાં તલ્લીન થયા. છેવટે આરાધનાપૂર્વક અનશન કરી, સુખ-સમાધિએ અમરભૂમિમાં જઇ વસ્યા. મારા પિતાની પાછળ, તેમના વિરહથી ખિન્ન થયેલી તેમની બત્રીસ સ્ત્રીઓ પણ અનશન કરી, સમાધિપૂર્વક કાળધર્મ પામી, વ્યંતરીરૂપે ઉત્પન્ન થઈ. આજે પણ મેહને લીધે એજ સ્ત્રીઓ પેલા ભંડારની આસપાસ-સિંહાસન ઉપર પાંચાલિકારૂપે ચોકીપહેરો ભરી રહી છે. મારા પાપકર્મના યોગે મારૂં બધું રાજ્ય મારા શત્રુઓએ આજે પડાવી લીધું છે. અંબડ જેવા એક સમર્થ અને અદભૂત પુરૂષનો પુત્ર હું, આજે લગભગ નિર્ધન જેવો બની ગયે છું, એ નિર્ધનતા દૂર કરવાને મને એક જ માર્ગ સૂઝ. મને લાગ્યું કે જે પેલે ભંડાર ઉઘાડું તો મારી કમનસીબી કાચી ઘડીમાં ઉડી જાય. પછી જે ધ્યાનકુંડલી પાસે જઈને ઉભું રહ્યો અને ' સહેજ ઉઘાડવા લાગ્યું કે તે જ ક્ષણે મારી માતા ચંદ્રાવતીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ (144) હું પ્રત્યક્ષરૂપે જોઈ રહ્યો ! મને મારી માતાના દર્શનથી નવાઈ નીપજે એ સ્વાભાવિક જ હતું. મેં પ્રશ્ન કર્યો:–“હે માતા? તમે અહીં શી રીતે આવ્યાં ?" માતાએ ઉત્તર આપે:-“હે વત્સ! અમે બધી જ સ્ત્રીઓ મરીને વ્યંતરરૂપે અહીં ઉત્પન્ન થયાં છીએ. તારા પિતાના દિવ્ય સિંહાસનને વિષે જ પાંચાલિકા રૂપે વસીએ છીએ. પણ હું તને જે ખાસ વાત કહેવા આવી છું તે તો જૂદીજ છે. મારી તો તને એજ સલાહ છે કે તું આ ભંડાર ખેલવાનો વ્યર્થ પ્રયત્ન ન કરીશ. તારા ભાગ્યમાં જ લક્ષમી નથી, બેટા ! એક માતાના સ્નેહ વડે પ્રેરાઈ સાચી સલાહ આપવા હું તારી સમક્ષ આવી ઉભી રહી છું. તારી જગ્યાએ જે બીજે કોઈ હોત તો અમે તેને ક્યારનોય રંજાડીને નસાડી દીધો હોત.” " એટલું કહીને મારી માતા અદશ્ય થઈ ગઈ. મને પણ ખાત્રી થઈ કે જે ભાગ્યમાં જ વૈભવ ન લખ્યું હોય તે પછી નાહકને પરિશ્રમ શાસારું કરવા જોઈએ ? બહુજ વિચાર કરતાં મને લાગ્યું કે જે હું કોઈ એક ભાગ્યશાળી પુરૂષને મોખરે રાખી, આ સાહસ કરૂં તો કદાચ એ પુરૂષના પુયપસાથે થોડું ઘણું ધન મેળવી શકું. એટલા માટે જે તે રાજા! આજે હું આપની હજુરમાં હાજર થયે છું, અને એજ હેતુથી મેં મારા પિતાના જીવન પ્રસંગે આટલા વિરતારથી આપની પાસે નિવેદન કર્યા છે. આ . રાજાને કુરૂબકના આ વૃતાંતમાં કૃત્રિમતા કે શંકા જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ કંઇજ ન ભાસ્યું. તેથી તે પોતે જાતે કુમ્બકને સાથે લઈને પેલે ધનભંડાર હસ્તગત કરવા ગિનીની ધ્યાનકુંડલી પાસે આવી પહોંચ્યો. જેવો તે કુંડલી બોલવા જાય છે તેટલામાં, પૃથ્વીના પડમાંથી અવાજ નીકળ્યો કે;–“રાજન્ ! તારે પણ આ વ્યર્થ પરિશ્રમ લેવાની કંઈ જ જરૂર નથી તું ગમે. તેટલું પ્રયત્ન કરશે તો પણ તને આ ભંડાર નહીં મળી શકે.” રાજ અને કુરબક આ આકાશવાણી સાંભળી ચકિત થયા અને દિમૂઢની જેમ હતા ત્યાંને ત્યાંજ સ્થિરચિત્ત વિચાર નિમગ્ન બની ગયા. થોડી વારે પુન: એવી જ ગંભીર વાણીમાં કઈ કહેવા લાગ્યું - આ ભંડારનો ભેંકતા વિક્રમાદિત્ય નામનો રાજા થોડાજ સમયમાં, ઉજજયિની નગરીને વિષે ઉત્પન્ન થશે. એ વિક્રમાદિત્ય શિવાય કોઈની મગદૂર નથી કે આ ભંડારને હાથ સરખો પણ અડાડી શકે.” - બન્ને જણા આ ઉદ્ગાર સાંભળી નિરાશ જેવા થઈ ગયા. રાજા વિક્રમસિંહ અને કુરબકે પણ હવે વ્યર્થ પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું. | વિક્રમસિંહે કુરૂકને સારૂં વષાસન બાંધી આપી પિતાની પાસે રાખો. પુણ્યશાળી પિતાને પુત્ર માત્ર ભાગ્ય. દોષને લીધે રખડતો ફરે એ તેને ઠીક ન લાગ્યું રાજાને આશ્રય પાળી કુરબક પણ ઘણો સુખી થશે. કાળક્રમે એ રાજા પણ કાળધર્મ પામી દેવલેકમાં જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ ( 14 ) વો અને એ આઘાતને માંડમાંડ સહન કરતો કુરબક પણ આખરે મૃત્યુની પાંખમાં સપડાયે. તે પછી કેટલેકે કાળ નીકળી ગયો ઉજ્જયિનીના રાજસિંહાસન ઉપર મહાસાહસિકશિરોમણી વિક્રમાદિત્યે પિતાનો અધિકાર જમાવ્યું. એના જેવો સાહસિક, નિય, પરાકમી અને પરદુઃખભંજન રાજા વિશ્વના ઈતિહાસમાં કઈ વિરલા જ હશે!તેણે પોતાના પરાક્રમથી અગ્નિતાલ જેવાને પણ વશીભૂત કરી લીધા. એ દાસાનુદાસ જેવા વૈતાલ સ્વયમેવ સંતુષ્ટ થઈને, અંબડનું દિવ્ય સિંહાસન તેમજ સુવર્ણપુરૂષ વિગેરે વિક્રમદિત્યની પાસે લાવી હાજર કરી દીધા. તેજ પ્રમાણે હરિશ્ચંદ્ર રાજાને ધનભંડાર તેમજ બીજી ઘણી ઘણી અદ્ભુત વસ્તુઓ પણ તેણે વિક્રમાદિત્યને ભેટ ધરી. વૈતાલની સહાયથી વિક્રમાદિત્યે અસંખ્ય દુ:ખીઓનાં દુઃખ, દદીઓનાં દર્દ અને કરજદારના કરજ ફેડી નાખ્યાં દિશાના અંત સુધી તેની કીર્તિ પુષ્પના પરાગની જેમ વહી નીકળી: વિકમ રાજાના પ્રતાપે ભારત–વસુંધરા ધન્ય બની ! લોકેએ પણ એ પ્રાતઃસ્મરણીય રાજાનું નામ અમર રાખવા તેના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો કે જે આજે પણ એ રાજાના પરોપકાર, સાહસ, વીરતા અને ઉદારતાને ભેરીનાદ ગજવી રહ્યો છે. એ વિક્રમાદિત્ય રાજા પણ કાળક્રમે મૃત્યુ પામી દેવલોક ગયે. છતાં તેનુ અમર અને પંવિત્ર નામ તે આજે પણ હજારો જીહા ઉચારી રહી છે. ધન્ય એ જીવન! અને ધન્ય એ મૃત્યું ! : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ k 1 ક જૈન કુટુંબમાં -- અમારાં પુસ્તકો હોવા જ જોઈએ. કારણકે વાર્ષિક રૂ 3) માં 900 પાનાનાં ઇતિહાસીકઉતમ પુસ્તક નિયમિત પણ મળે છે. અમારાં પુસ્તકથી ઘણા ભાઈઓ જે તે પુસ્તકે વાંચવાનું ભૂલી ગયા છે. દિવસે દિવસે ગ્રાહક સંખ્યા વધતી હોવાથી. પાલ્લાં વર્ષનાં પુસ્તકે શીલીકમાં રહેતાં નથી. માટે ગ્રાહક થવામાં વિલંબ નહિ કરતા. સં. 1981-82 બંને વર્ષના લવાજમના રૂા. 5) . . પિષ્ટ ખર્ચ જુદે. | પૃષ્ટી કિંમત 1 સિદ્ધસેન દિવાકર યાને વિક્રમના સમયનું હિંદ 304 1-8--- 2. શ્રી સંખેશ્વર પાશ્વનાથં ચરિત્ર . . 256 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ (148), 3 કશી મુન અને પ્રદેશ રાજા 100 0-6- 5 શ્રી બપભટ્ટસૂરિ અને આમરાજા ભા ન લે 260 4 જેનોના મહાન રત્નો. 160 છે મહાન સંપ્રતિ અને જૈનધર્મનો દિગવિજય 305 1375 7-6-0 - - સં. 1983 માં રૂા. 3) માં મળવાનાં લગભગ 900 પાનાનાં ત્રણ પુસ્તક. ----- 1-9- 1-8-0 1 બપભસૂરિ અને આમરાજ ભાગ 2 –પહેલા કરતાં પણ બીજો ભાગ વધુ રસિક થશે. શ્રી બપ્પભટ્ટસૂરિએ શંકરાચાર્ય અને બૌધ સામે કરેલો પડકાર અને વિજય. કાજરાજ આમરાજની જૈન ધર્મની, અહિંસાવ્રતની ઉપાસના, શ્રી શત્રુંજય અને ગિરનારની બપ્પભટ્ટસૂરિ સાથે સંધ સહિત કરેલી યાત્રા, દિગંબરોએ દબાવેલું ગિરનાર તિર્થ, આમરાજાના પૌત્ર ભોજ રાજાએ ગાદી ઉપર આવતાં જ અંગીકાર કરેલો જેનધર્મ વગેરે હકીકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઘણીજ આકર્ષક નવલકથા સાદી અને સરલ ભાષામાં આ પુસ્તક તૈયાર થાય છે. 2 અંબિડ ચરિત્ર–અતિ અદભૂત અલૌકિક પરાક્રમથી પરિપૂર્ણ, * મહા પરાક્રમી અંડ ક્ષત્રિય મારફત પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ ( 14 ) સુલશા શ્રાવિકાને ધર્માશિષ મોકલેલા તે અંબડ શ્રાવકના જીવનને અદભુત ઘટનાઓ વાંચતાં તમારી ભકિત ભાવના પ્રફુલ્લીત થશે. જગડુશાહ કે જગતને પાલનહાર–વિક્રમની તેરમી સદીની શરૂ આતમાંજ પ્રસિદ્ધ થયેલા આ મહાપુરૂષોના નામથી ભાગ્યેજ કોઈ અજાણું * હશે આજે પણ જેનો અને ભાટ ચારણે દાતાર જગતનો જીવાડનાર : આદિ વિશેષણથી જેની સ્તુતિ કરી રહ્યા છે. એ મહાપુરૂષ જગડુશા હનાં પરાક્રમ, લક્ષ્મીદેવીની પ્રસન્નતા, સંવત 1315 ના ત્રણ વર્ષના - દુકાળમાં એમણે ખુલ્લા મુકેલાં અન્નગ્રહ. તેમજ ધન ભંડારો ગુજ* રાતના રાજાને, સિંધના રાજાને, દિલ્હીના સુલતાનને, કાશીના રાજાને, - અને ઉજજ્યનીના રાજાને તેમજ કંદહાર દેશના રાજાને છૂટે હાથે દુકાળમાં કરેલી અનાજની મદદ વિગેરે સંપૂર્ણ હકીકતે નવલકથાની શિલીથી રસમય ભાષામાં આલેખવામાં આવેલ છે. આવા ઈતિહાસિક નવીન પુસ્તકો વાંચવા જીવનને ઊંચે બનાવવા પૂર્વે થયેલા મહાપુરૂષોનાં ચરિત્ર , : વાંચવા પહેલી તકે ગ્રાહક થાઓ. લ–જૈન સસ્તી વાંચનમાળા.. રાધનપુરી બજાર–ભાવનગર . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ ( 150) . : હંમેશની જરૂરીયાતવાળા ઉપયોગી પુસ્તકો. 1 વિધિયુક્ત પંચપ્રતિકમણ–આ પુસ્તકની ઘણું ભાઈઓની માગ" ણી હોવાથીજ અમોએ પ્રગટ કર્યું છે. સારા કાગળ સુંદર પાકું બાઈ ' ડીંગ પૃષ્ટ ર૭૫ અક્ષર મોટા વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ શકે છે * પાક્ષિક ચૌમાસિક અને સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સાથેનો પણ તેમાં * સમાવેશ છે ઉપરાંત છેવટનાં ભાગમાં ઉપયોગી મૈત્યવંદન, સ્તવને, છે અને સ્તુતિઓનો સંગ્રહ છે. શ્રી મહાવીરસ્વામીના સુંદર ફોટા સાથે * છતાં તેના ઉપયોગની ખાતર કિંમત રૂા૧-૪-૦ રાખી છે * શ્રીમંતોએ આ પુસ્તકની સામટી નકલ મંગાવી ગામડા! એમાં પોતાના તરફથી મેકલવાની અમારી નમ્ર સુચના છે. કે વિધિયુક્ત દેવસીયાઈ પ્રતિક્રમણ–પૃષ્ટ 125 અક્ષર મેટા વાંચી જવાથી સવાર સાજનું પ્રતિકમણ થઈ શકે છે શ્રી મહાવીર સ્વામીને - સુંદર ફોટા સાથે સુંદર બાઈડીંગ છતાં કિં. 8-10-0. 3 પંચપ્રતિક્રમણ પેકેટ સાઈઝ–તેની બીજી આવૃતિ તેજ તેની ઉપયોગીતા પૃષ્ટ 300 પાકું રેશમી પં નવસ્મરણ ઉપરાંત બીજા સ્તોત્રો, છેદો રાસ સાથે કિ. 0-10-0 સો નકલના રૂા. પ૦) આ પુસ્તક એકી અવાજે વખણાયું છે અક્ષરે મોટા અને જેતાજ મનને આનંદ આવે તેવું છે. . ' ' 4 વીવીપૂજા સંગ્રહ–ભા. 1 થી ૪–અત્યાર સુધીની તમામ પુજાઓને સંગ્રહ. પૃષ્ટ લગભગ 700 નું મોટું દળદાર પુસ્તક સારા કાગળ પાકું બાઈડીંગ કિ. રૂા. 2-0-0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #155
--------------------------------------------------------------------------
________________ (15) - પં પર્વતિથિ વગેરે ચૈત્યવંદનાદિનો સંગ્રહ-(સાધ્વીજી લાભ Cશ્રીજીવાળું) આવૃત્તિ બીજી–આ પુસ્તક દરેકની જાણમા છે કિં૧-૪-૦ 6- ભક્તિમાળા - વંદન સ્તવન રસ્તુતિ વિગેરેના સંપૂર્ણ સંગ્રહ * સાથે રત્નાકર પચીશી વીગરે ઘણું બાબતોના સંગ્રહવાળી આ બુકની ચોથી આવૃતિ છે. કિ. 0-6-0 , . 7 નવલસ્તવનાવાળી-વાલીના રાગમાં અનેક સ્તવનો તેમજ ચૈત્ય - વંદનો તેમજ રાજનાં જાણવા જેવી બાબતોના સંગ્રહની આ બુક - શીલીકમાં નામનીજ છે. કિ. 0-6-0 , , : 8 શ્રી આદિનાથ ચરિત્ર ભાષાંતર–પાકું રેશમી પુડું ખાસ | વાંચવા જેવું આ ચરિત્ર દરેકને મંગાવી લેવાની જરૂર છે (વાંચન-. - માળાના ગ્રાહકને આ પુસ્તક સં. 1980 માં અપાયેલું છે) ર્કિ - 2) હતી તે ઘટાડીને રૂા. 1-8-0 રાખી છે. તે છે " . ; પ્રભાવના કરવા માટેનાં પુસ્તક. ' ' પ્રભાવના કરવા લાયક અમારાં પુસ્તકો એકી અવાજે વખણાયા છે કારણ કે બાળકને તે ઉત્તમ પ્રકારનું ચારિત્ર આપી ઉચ્ચ સંસ્કારી બનાવે છે. દેખાવમાં સુંદર શુદ્ધ છતાં કિમત ઘણીજ સસ્તી છે ઘણા શ્રીમંતોએ અમારાં પુસ્તક પાઠશાળાના ઇનામી મેળાવડામાં લગ્નાદિ શુભ પ્રસંગોમાં સામટાં મંગાવી વહે છે. મંગાવી ખાત્રી કરે-બાળકથી તે વૃદ્ધપર્યત દરેકને એક સરખાં ઉપયોગી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ (૧૫ર) કીંમત. સોનકલના 1 પંચપ્રતિક્રમણ પિકેટ સાઈઝ પાકું મિમી પુંઠું આવૃતિ બીજ પ્ર 300 નવસ્મરણસ્તોત્ર, છંદ, રાસ સાથે...૦–૧૦–૦ 5-62 વિજયશેઠ અને વિજયા શેઠાણી. ... ... -4-0 15-0-0 2 ઈલાયચી કુમાર ચરિત્ર. ... ... ...0-3-0 10-0-0 4 અરણીક મુની ચરિત્ર.. ... ... ... -3-9 10--- પ સૌને નિત્ય પાઠ સંગ્રહ નવસ્મરણ અને બીજાં ... ... . સ્તોત્રો છદ, રાસ વિ.) . .. ...0-3-0 10-0- ક પ્રાતઃસ્મરણમાળા (છદો રાસ વિ. ) .0-2- 8-0- 7 સ્નાત્રપુજા શ્રીદેવચંદ્રજીત તથા અષ્ટપ્રકારી ... ... ... - પુજાના દિહા ... .. *** .. ***0-2-0 -0-0 8 પાંચ પદની અનુપૂર્વી .. .. .. -1-6 6-0-0 9 પુણ્ય પ્રકાશનું સ્તવન ... 0-1-0 -0 10 રત્નાકર પચ્ચીશી ... .. ... ...0-0-6 2 જ લખે—જૈન સસ્તી વાંચનમાળા, , રાધનપુરી બજાર–ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ જૈન સસ્તી વાંચનમાળાના િગ્રાહકોને દર વરસે રૂા. 3) માં 900 પૃષ્ટનાં ત્રણ ઈતિહાસીક પુસ્તકે પાકા બાઈડીંગનાં મળે છે. આજે જ ગ્રાહક થઈ મંગાવો. જેન સસ્તી વાંચનમાળા, - ભાવનગર. Well tilt][][][][][][Phillie seriway Ji-Shasan 080841 Syanmandirokobatirth.org P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust