SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (130) લ્લાસમાં નિમગ્ન થએલે જોઈ હંસ રાજાએ પોતે જ બાકીનો વૃતાંત કહે શરૂ કર્યો - , , પણ તમને અહીંઆ શા સારૂ આમંચ્યા એ વાત તે હજી હવે કહેવાની છે. વાત એવી બની કે જે ધરણેન્દ્ર ચુડામણી વિષે મેં આપને હમણું વાત કહી તેઓ એક દિવસે–પર્વની પવિત્ર તિથિના પ્રસંગે જ આ જીન પ્રતિમાને નમસ્કાર કરવાનું ભૂલી ગયા અને પ્રમાદને વશ બની ભજન કરી લીધું. તે દિવસથી રાજાની બધી વિદ્યાઓ નાશ પામી એટલું જ નહીં પણ તેમના શરીરમાં ભારે ભયંકર કઢને રેગ ફાટી નીકળ્યો. તેમણે ધરણેનું સ્મરણ કર્યું એટલે ધરણે દેવે પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે મારી આજ્ઞાનો તે લેપ કર્યો તેનું જ આ પરિણામ તું સહન કરી રહ્યો છે. હવે તને કઈ પણ પ્રકારની મદદ કરવી એ મારે માટે અસંભવિત થઈ * પડયું છે - - પ્રાજ્ઞાન નરેંદ્રા, મહત્ત માનપિંહને - मर्मवाक्यं च लोकानां, अशस्त्रो वध उच्यते* નરેંદ્રની આજ્ઞાનો ભંગ કરે, મહાટા પુરૂષનું અપમા ન કરવું, અને કોઈને મરમના વાગબાણ મારવા એ વસ્તુત: . વગર શત્રે તેમનો વધ કરવા બરાબર છે.” એમ કહી તે દેવ . અદશ્ય થઈ ગયા. ધરણેન્દ્ર ચુડામણિ રાજાની રાણીને પણ આ * અણધારી આપત્તિને લીધે બહુજ દુ:ખ થયું. તેણે ચારે પ્રકારને આહારનું પ્રત્યાખ્યાન કરી ભારે તપશ્ચર્યા કરવા માંડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy