SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ( 80 ) આપવી નથી અને લગ્ન પણ કરવા નથી.” અંબડ જાણે ભારે સંકડાશમાં આવી પડયો હોય તેમ બોલ્યા. “ઉતાવળે આંબા ન પાકે પ્રથમ તો તમે અહીંના મલયચંદ્ર રાજાની વીરમતી પુત્રી સાથે વિવાહાદિ પતાવી નાખે. પછી હું પણ નિર્વિને તમારી સાથે લગ્ન કરી શકીશ. " રૂપિણીએ એક નવી લાલચ બતાવી. “પણ તે કેમ બને તેનો ખુલાસો પણ તમે જ કરી નાખે.” અબડને આવેશ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. - “જેની પાસે અજવિદ્યા હોય તેને માટે કંઈજ અસાધ્ય નથી. તમે રાજાને એ વિદ્યાના બળથી બકરો બનાવી શકશો. અને રાજા બકરો બળે એટલે કળાકુશળતાથી વીરમતીની સાથે તેનું રાજ્યપણ પચાવી શકશે.” રૂપિણીની આ યુક્તિ અબડના દીલમાં વસી ગઈ. - કર્મસંગે તે વખતે મલયચંદ્ર રાજા અશ્વ ઉપર બેસી નગર નિરીક્ષણ કરવા નીકળ્યો હતો. અંબડે અજવિદ્યા મુકી તત્કાળ તેને બક બનાવી દીધો. નગરજનો પિતાના રાજાને બકરો બને જોઈ બહુજ દુ:ખ પામ્યા. રાજગરો અને પ્રધાન વિગેરે આવી કપાળ કૂટવા લાગ્યા. એ વાતો જેમ જેમ પ્રસ. રતી ગઈ તેમ તેમ ગામમાં શોકનું ઘર વાદળ છવાઈ ગયું. હવે આ રાજ્યનું શું થશે તેની ચિંતામાં સે કઈ પોતપ-. ! તાના ઘરબાર સંભાળી છાનામાના બેસી રહ્યા. પણ હવે અંબડે વખત વિચારી પોતાની બહુરૂપિણી વિદ્યાના. તેનાથી વીરમતીની અંબડના દીકણ પચાવી શકશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy