________________
પરિચછેદ. મને બળ–અધિકાર.
૧૩૧ જઝwww=====ઝરાજન=====+==== હેય, એ ડાકિનીના વળગાડ જેવી તેની છાયા, તેનો ઓળો આંખે જણાતે હાય, જ્યાં તેના પ્રસ્વેદની ગંધ પણ નાકને પહોંચતી હોય અથવા તેને અ૫ વિચાર પણ જે જે સ્થાનમાં-વાતાવરણમાં તરવરતો હદયને સ્પર્શ કરી શકત હોય, ત્યાંથી દઢતાપૂર્વક દૂર રહેવું. વાઘ કે સિંહની ગંધ આવતાં ગાય, ઘેડા વગેરે પશુઓ જેમ પાછાં હડી દૂર નાસે છે, તેમ વિનાશમાંથી બચવા ની ઈચ્છાવાળા અજીત જીવાત્મા પણ ઉપરનાં સર્વ સ્થાન અને સંસર્ગજન્ય સ્વપનાઓને માત્ર ભયના નહિ, પણ સાક્ષાત્ વિનાશનાં સ્થાન હમજીને તુરત તેને ત્યાગ કરવાથી જ પિતાના ઓજને ટકાવી શકે છે. રક્તપિપાસુ પ્રચંડ ચામુંડા જેમ ખડ્ઝ હાથમાં ધારણ કરી અનંત રક્તબીજને રણમાં રગદોળી તેના લોહીનું પાન કરતી ખડખડાટ હસી રહી છે, અનંત રાક્ષસ સેનાને પણ એક નયન પલકારે પરાજય કરી રહી છે, તેમાં સાક્ષાત્ મહામાયાને અવતાર સ્ત્રીજાતિ પણ મેહક ખર્શ હાથમાં ધારણ કરી, પશુવૃત્તિપરાયણ પામર જીને પીલી, નિચોવી, તેના ઉપર જય કરી હાસ્યપૂર્વક તેનું લેહી પીવામાં પાછી હઠતી નથી. માત્ર સ્વપ્નમાં પણ સંગદેષથી સાક્ષાત્ કરનારા નિર્બળ જવાત્માનું સત્યાનાશ કાઢયા વગર રહેતી નથી. ત્યારે સમક્ષ વ્યવહારમાં દિવસ રાત સંસર્ગ સેવનારાને મેહનિશો ચડાવવાની, આવાગમનના શીશામાં ઉતારવાની એ મહાશક્તિને શી વાર લાગે? એટલામાટેજ શાસ્ત્રો ઢોલ વગાડી, ઉંઘમાંથી જગાડી જીવાત્માને સાવધાન કરતાં આદેશ આપી રહ્યાં છે કે
तप्तांगारसमा नारी घृतकुम्भसमः पुमान् ।
तस्मात्पुरूषं च नारी च नैकत्र स्थापयेद् बुधः ॥ નીતિકાર કહે છે --નારી ધગધગતા અંગારા જેવી છે. પુરૂષહૃદય ઘીના ઘડા જેવું છે. બન્નેને પાસે રાખવાથી ઘી પીગળ્યા વગર રહે નહિ એ કુદરતને કાયદો જ છે. માટે કલ્યાણની ઈચ્છાવાળા બુદ્ધિશાળી મનુષ્ય એ દેવતા અને દારૂને કદિ પણ એક સાથે ન રાખવા. વળી બીજે ઠેકાણે પણ કહ્યું છે કે
એ કામનેજ પ્રતાપે પ્રાય: ઘેર ઘેર વેરઝેર, ઠગાઈ, લડાઈ, નબળાઈ અને આળસાઈએ ઘેરો ઘાલ્યો છે. મનુષ્ય તોપના ગોળાથી, તીર તરવાર કે કટારના ઘાથી, બોમ્બ અથવા ડાઈનામાઇટના ઉલ્કાપાતમાંથી વખતે ભાગ્યબળે બચી જાય છે, પણ જળસ્થળવ્યાપી મદન મહારાજના મારથી-કામદેવનાં બાણથી તે કરોડમાં કોઈકજ બચી, પોતાનું શાશ્વત કલ્યાણ સાધીને ઉભય લેકને જીતી શકે છે. બાકી તો વિશાળ જનસમુદાય તો એ ઝેરી બાણથી ઘાયલ થઈને આ સં. સારસાગરમાં ગોથાં ખાતાં ડુબતે મરતે જન્મમરણની રેંટમાળમાં–વંટેળીઓમાં