________________
પરિચ્છેદ
*
શકુન-અધિકાર.
૩૧૩ જ જનક
*** જનજનનકwwાજ=ક
શનિઅધિ.
( લો કમાં શકન જોવાની ઘણી રીતિ છે, તેમાં કેટલાંક શુભ સુચ( હર નારાં છે, કેટલાંક અશુભ દર્શાવનારાં છે, કેટલાંક શકુનથી પિ
કોટિન . તાનું, દેશનું, રાજાનું, વર્ષનું, વ્યાપાર-ધંધાનું હિતાહિત જાણી કરવા જઈ શકાય છે. કેટલાંક શકુન આંતર છે અને કેટલાંક બાહ્ય છે. આંતરનામાં પિતાના અંગપુરણનાં શકુનો જાણવાં, અને બાહામાં ઘવડપક્ષી, કાગડા, કૂતરા તે સિવાયનાં બીજાં પશુપક્ષીઓની ચેષ્ટા સમજવી. તેઓના જેવાં જેવાં દૃષ્ટાંતો દર્શાવ્યાં છે તેવાજ ફળ આપનારાં થાય છે માટે જે અશુભ શકુન થાય તેની કોઈ સારા વિદ્વાન અનુભવીને મળીને શાતિ કરવાથી આરોગ્ય આદિ મળે છે. માટે ઉપરનું જ્ઞાન મેળવવા સારૂ આ અધિકારની જરૂરીઆત માની છે.
ઉત્તમ શકુને.
ગgષ્ટ્ર. (થી ૪) पोतकी पिङ्गला काको, जम्बुको भषणस्तथा । पञ्चैतान्युत्तमान्याहुः, शकुनानि मुनीश्वराः ॥१॥
ઘરમાં માળે બાંધી રહેનારી ચકલી, ચંડલ નામનું પક્ષી, કાગડો, શિયાળ અને કૂતરે એ પાંચનાં શકુન મુનીશ્વરેએ ઉત્તમ કહેલાં છે. ૧
- ઘુવડના બેલવાથી લાભ. સાન્તાનાં કિશિ , રામદૂજે શતિઃ | {/. પૂ. ચાત્માનામૃદ્ધદ્ધિાર્થઝર I ૨ રી. . .
પિતાની પૂર્વ દિશામાં ઝાડ ઉપર અને ગામથી છેટે ઘૂવડ બેહ્યું હોય તે તમામ માણસને સમૃદ્ધિ વૃદ્ધિ (વધારે) સુખ, અને પૈસાને લાભ કરે. ૨
શશલે કે સ્થળે દેખાવાથી લાભ થાય. તારા જેવા, શરાનો દર રહિત ) महासुभिक्षं जानीयाद्भीतानां चापि निर्भयम् ॥ ३॥ । વાડીમાં ખેતરનું રક્ષણ કરનારને રહેવાની ઝુંપડીમાં અથવા કયારાની