________________
પરિચ્છેદ.
શુભાશુભ શક્રુનાધિકાર.
૩૧
177-7
આ અધિકારમાં કેવળ શુભ શકુનજ દર્શાવ્યાં છે, તે હવે પછી એકજ વસ્તુથી કારણક્ષર શુભ અને અશુભ શકુન ઉત્પન્ન થાય છે તે સમજાવવા આ ગ્રુભ શકુન `અધિકાર પૂર્ણ કર્યો છે.
કે
ગુપ્તાગુપ્ત રાનાવિવાર.
~O~
ટલાંક શુભ શકુન હાય છે અને કેટલાંક અશુભ શકુન હાય પણ કેટલાક પ્રકાર તથા સમયના ભેદને લીધે શુભાશુભ ( સારા નરતાં ) આમ મિશ્રરૂપે થાય છે. આ ખામત જણા વવા સારૂ આ અધિકારની પાત્રતા માની છે.
અનાજથી ઉત્પન્ન થતાં શુભાશુભ શકુન
અનુ. पिष्टान्नमशुभं सर्व, भृष्टं धान्यं न सिद्धये । સિદ્ધમત્ર સર્વત્તિયૈ, ચિતં ઋતવે ॥ ૨ ॥
} ( ર. વ.)
સર્વ પ્રકારનું દળેલું અનાજ, એટલે તમામ જાતના અનાજના લેટ તથા જીજેલું ધાન્ય, જો શકુનમાં મળે તે તે અશુભ ગણાય અને કાર્યની સિદ્ધિ ન થાય. અને જો સિદ્ધ કરેલું રાંધેલું ) અનાજ સામું મળે તેા સર્વ કા ની સિદ્ધિ થાય અને બગડેલું અનાજ સામું મળે તેા સંકટની પ્રાપ્તિ થાય. ૧ વચનથી ઉત્પન્ન થતાં શુભાશુભ શકુન. ગાર્યાં (૨ થી ૬)
सिध्ध्यै केनचिदुक्तं पृष्ठे गच्छेति पुरत एहीति । માળા પણ ચત્તિ તિષ્ઠત્યેવ, વં નિષેષાય ॥ ૨ ॥
(M. ૧.)
પ્રયાણ કરતી વખતે કાઇ પછવાડેથી એમ કહે કે જા, અને આગળથી એમ કહે કે આવ, તેા કાર્યની જરૂર સિદ્ધિ થાય. અને કોઈ એમ કહે કે જા માં, ક્યાં જાય છે? ઉમા રહે. આવા પ્રકારનું જે વચન તે નિષેધને માટે છે. એટલે અપશુકનરૂપ હાવાથી કર્યસિદ્ધિ થવા દેતું નથી. ૨
શબ ( મુદ્દા ) નાં શુભાશુભ શકુન. दृष्टः शवः प्रवासे रोदनवन्धः प्रियाणि साधयति । धत्ते स तु प्रवेशे दीर्घरुजं दीर्घनिद्रां वा ॥ ३ ॥
૪૧
}<
શા. ૧.)