________________
પરિ છે.
સ્વન–અધિકાર,
૩૪૧
સ્વોત્પત્તિનું બીજ. देवतायुपदेशोत्थो, धर्मकर्मप्रभावजः । પાપોટેક્રસમુચિ, યમ ચાનવધા કૃણા ૨ / 5
મનુષ્યોને સ્વમ #દેવતા વિગેરેના ઉપદેશથી ઉત્પન્ન થાય છે અથવા ધર્મ કાર્યના પ્રભાવથી ઉત્પન્ન થાય છે અને પાપના વધી જવાથી ઉત્પન્ન થાય છે. તે (આ બન્ને લેકમાં કહ્યા) પ્રમાણે સ્વમના નવ પ્રકાર થાય છે. ૨
સ્વમના ફળની નિષ્ફળતા. પ્રતિઃ પfમાસુમી ગુમડ વા દણ નિરર્થક , સત્યg ત્રિમિત રૂ . ( ૧. મું. )
પ્રથમ લેકમાં કહેવાયેલા છ પ્રકારોથી જે શુભ અથવા અશુભ સ્વમ જેવામાં આવે છે તે જે બીજા લોકમાં જણાવેલા ત્રણ પ્રકારથી રહિત હોય તા. નિરર્થક થાય છે પરંતુ જે તે ત્રણ પ્રકારોથી યુક્ત હોય તો સત્ય થાય છે. એટલે શુભાશુભ ફળ આપે છે. ૩
રાત્રિના પહોર પ્રમાણે સ્વમના ફળનો સમય કહે છે.
તુ યાકુ, દg: મ મ | मासैदशभिः षभिस्त्रिभिरेकेन च क्रमात ॥ ४॥ क.सु. )
રાત્રિનો પહેલો, બીજ, ત્રીજે, ચાશે એમ ચાર પહોરમાં સ્વમ જોવામાં આવે તે તે અનુક્રમે બાર, છ, ત્રણ અને એક માસે ફળ આપે છે એટલે જે સ્વમ રાત્રિના પહેલા પહોરમાં જોવામાં આવે તે બાર માસે, બીજા પહારમાં સ્વમ થાય તે છ માસે, ત્રીજા પહેરમાં સ્વમ થાય તે ત્રણ માસે અને ચોથા પહોરમાં સ્વપ્ત થાય તે એક માસે ફળ આપે છે. ૪
પ્રાતઃકાળના સ્વમના ફળને નિર્ણય. निशान्त्यघटिकायुग्मे, दशाहात्फलति ध्रुवम् । દg , સરાઃ તિ નિશ્ચિત છે ૫ . : ૩
રાત્રિની છેલ્લી બે ઘડીમાં સ્વમ થાય તે દશ દિવસમાં નક્કી ફળ આપે છે. અને જે સૂર્યોદય વખતે સ્વમ જોવામાં આવે તે તે તુર્ત ફળ આપે છે. ૫
ક એટલે સ્વમમાં દેવતા આવી અમુક જાતને શુભ ઉપદેશ આપી જાય છે કે તારે ' આમ કાર્ય કરવું વિગેરે.