________________
પરિચ્છેદ.
સ્વરાય—અધિકાર.
કાર્યપરત્વે ચન્દ્ર સ્વરનું ફળ કહે છે. ગાર્યાં. ( ૬ થી ૮)
-------
अध्ययन मित्रसङ्गप्रवेशयात्राविवाहदानेषु ।
જમજાયેલિહેવિ શસ્ત્ર સોમાંથન વચન: ।।૬।।}( . . )
૩૨૭
વિદ્યાભ્યાસ, મિત્રના સંગ, કેાઈ સ્થાનમાં પ્રવેશ, યાત્રા, ( વિદેશ જવું, ) વિવાહ, અને દાન; આ કાર્યમાં તથા સમગ્ર શુભ કાર્યોમાં પણ ચંદ્રની (ડામી) નાડીથી ચાલતા પવન ઉત્તમ કહેલા છે. હું
સજીવ નાડી કેાને જાણવી ?
यस्यां प्रवहति वायुर्नाडी, सा जीवसंयुता गदिता । यस्यां नैष प्रवहति, निर्जीवा सा समाख्याता ॥ ७ ॥
} ( શા. ૧. )
જે નાડીમાં પ્રાણવાયુ ચાલતા હૈાય તે નાડી જીવયુક્ત કહેલી છે, અને જે નાડીમાં પ્રાણવાયુ ન ચાલતા હાય તે નિર્જીવ કહેલી છે. છ કર્યસિદ્ધિના નિર્ણય.
दीप्ते कार्ये नाडी परदिशि निर्जीवितां सदा कुर्यात् । शान्ते च जीवसहितां, ततस्तु सिध्यन्ति सर्वकार्याणि ॥ ८ ॥ દીપ્ત કાર્યોંમાં સદા પશ્ચિમ ( ચંદ્ર ) નાડીને નિર્જીવ કાર્ય માં સજીવ કરવી તેથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ૮
કાર્યપરત્વે સૂર્યસ્વરનું’ ફળ કહે છે.
(૧.૫.)
કરવી, અને શાંત
ચોખા.
युद्धवादरतिवस्तुविक्रिय यूतभोजनभयोग्रकर्मसु । सूर्यमार्गगमनः समीरणस्तत्त्वदर्शिभिरतीव शस्यते ॥ ९) (शा . प . )
યુદ્ધ કરવું, વાદ કરવા, સ્ત્રીસ’ગ કરવા, વસ્તુએને વેચવી, ઘત, ભેાજન, ભય તથા ભયંકર કર્મોમાં સૂર્યમાર્ગથી ગતિ કરનારા પવન તત્ત્વદેશી પુરુષોએ અત્યન્ત વખાણ્યા છે. ૯
આ અધિકારમાં જેમ સ્વરઉપરથી શુભ અથવા અશુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમ હાથના પંજા ઉપરથી પણ મનુષ્યનું ભવિષ્ય જન્માત્તરીની મા*ક કહી શકાય છે. ખરેખર કાઈ વિદ્વાન સામુદ્રિકવિદ્યામાં તથા જ્યેાતિષ