________________
પરિચ્છેદ.
મૂર્ખ અધિકાર.
---
નાન
-
56
એક દિવસે ઉંદર ગણેશની મૂર્તિને એક દરમાં લઈ ગયા. શેાધતાં શેાધતાં ઉંદરના દરમાંથી મૂર્ત્તિ હાથ લાગી. એટલે વાણીએ સમયે કે આ મૂર્ત્તિકરતાં ઉંદર બળવાન છે માટે તેની પૂજા કરવી ચાગ્ય છે એમ વિચારી લાડુવિગરેનું નૈવેદ્ય ઉંદરને આપી તેની પૂજા છેટેથી કરવા લાગ્યા. તેવામાં એક ખિલાડીએ આવીને ઉદરના મેાક્ષ કરી નાંખ્યું! એટલે વાણીએ સમયે કે આ દર કરતાં તે લિાડી દેવી માટી જણાય છે માટે ખીલાડીની પૂજા કરવી ચાગ્ય છે એમ વિચારીને ખીલાડીની પૂજા શરૂ કરી. થેાડા દિવસ ગયા બાદ એક કુતરા આવ્યા એટલે બીલાડી બેન તા રસ્તા માપી ગયાં એટલે વાણીએ સમયે કે ખીલાડી કરતાં ગ્રામરક્ષક (કૃત) મહાન દેવ જણાય છે તેથી દહીં ભાત વિગેરે ખવરાવી તેની પૂજા કરવા લાગ્યા. કોઈ દિવસે ગ્રામદેવ ભસવા લાગ્યા એટલે વાણીઆની સ્ત્રીને ક્રોધ ઉત્પન્ન થયા એટલે તેણીએ લાકડી લઇને ગ્રામદેવને વધાવ્યો એટલે માં મઉ કરતા ગ્રામદેવ તે પલાયમાન થયા એટલે વાણીએ સમજ્યા કે આપણે તે જ્યાં ત્યાં મત ભટકયા કારણ કે મળવતી એવી આ ગૃહદેવી (સ્વસ્રીને) છેાડીને બીજાની તે શામાટે પૂજા કરવી ? આમ વિચારીને ગૃહદેવીને સાગિ પ્રણામ કરીને નિત્ય પૂજા કરવા લાગ્યા.
૩૫૫
આ ઉપરથી એમ જણાઈ આવે છે કે અલ્પ ઉપદેશથી મૂર્ખ સમજી શકતા નથી. ૧૨
સૂખને કેમ આળખવા ?
દાહા.
જગમગ્યે જુદાં નથી, ગાંડા જનનાં ગામ, ગુણહીણા તે ગાંડીયા, દિસે દલપતરામ.૧૩ મૂરખ ન ચહે સ્વર્ગ સુખ, ખાનપાન શુલતાન; શિશુ શુ કરે સુવ ને, ભક્ષ કોનું ભાન.૧૪ મેટાસાથે માન લે,ગુહિણ નહિ વખણાય;હિર સાથે પૂજાય પણ, મૂર્ખ`જ શંખ ગણાય.૧૫ ભણ્યા નથી હું ભવિષે, લખી ન જાણું લેશ; માટે કામ મુસિ ્ğ, સોંપે મને નરેશ.૧૬ નાજીત શું જોશેા તમે, મન રાખેા મજમ્મુત; સમજાવ્યું સમજે નહિ, તે પડે તાબુત.૧૭ વિવાહની વરશી. ચાઇ
વધામણી વીવાની કહી, મૂરખને માકલીએ તહીં; અવળુ સવળું જઈ ઉચરે, વીવાની વશી તે કરે. એળિખ ન શકે અક્ષર એક, છૂટા કર્યાં રમતમાં છેક; વળી વેપાર વડા આદરે, વીવાની વરશી તે કરે. હરફ ન જાણે હાય હજામ, કરે વળી વૈદકનુ કામ;
* લપતાવ્યું.
૧૮
૧૯