________________
૨૩૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
દશમ
૩૨૫
કુંજે ભાજ polyc=
'
વિસ્મયતા સાથે પૂછ્યું કે “ અએ મીરખલ ! એહ કયા ચીજ હૈ ? ” મિચારી ભાડુવાતી ખીરમલ તા એ પ્રશ્ન સાંભળતાં આંખેારુખ મની એલ્યા કે “ નામદાર એ તેા કુલ માલમ હેાતી હૈ !” તે સાંભળી શાહ ગુસ્સે થઈ ખેલ્યા કે કયા મેરે લેમેં લ ડાલનેકે લીયે તુજે યહાં હૈ,જા હૈ ? ઔર દિલ્લીકે શાહુનેભી મેરે જઇકી મશ્કરી કરને અહું ચીજ ઈતને ધામધૂમકે સાથ ભેજી ? કયા કરૂં તું બિરબલ હૈં જીસ્સે મેરે ગુસ્સે દખા રખતા હું લેકીન આરો કેઈ સબ્સ હતા તે સમશેરફે તાબે કર ડાલતા ! બસ અમ એહું ચાહતા મિરખલ હું કે તમારા કાલા મુંહ લેકે જલ્દી ધરસે રૂખસદ હા જાએ ” ( હુસેનમાં ) તે એ સુખન સાંભળી એવા શ્યામ અને ઠંડા થઇ ગયા કે કાપા તે ન પણ ન નિકળે! મુંગે મ્હાર્ડ કુરનસ બજાવી દિલ્લી ભણી રસ્તે માખ્યા. રાતી સિસ્કો દિલ્લી પહોંચ્યા અને શાહ હાર જઈ વિતેલી નિતક નિવેદન કરી
""
6
અરજ કરી કે “ નામદાર ! ઠીક મારા ઘાટ ઘડાવવા મ્હોટા દુદખા સાથે બિરખલના ચાંદ આપી મેકલ્યા હતા ! મારા સિતારા પાંસરે અને ખુદાતાલા વ્હારે ચઢ્યા તેથી જીવતા આવ્યા. નહિ તા ત્યાંજ સેાએ વર્ષ પૂરાં થઇ જાત. તે સાંભળી શાહુ મેલ્યા કે “ અરે ! ગાંડા થયા ? તમારા ઘાટ ઘડાવવા માટે વિચાર સ્વપ્ને પણ થાય? અરે ! મેં તા તમને સારા માટે મેાકલ્યા હતા પણુ તમારામાં ઉત્તર આપવાવિષે અક્કલ ન હાય ત્યાં હું શું કરૂં ? ગેર પરવે છે, પણ ઘર સુતર ચલાવી આપતા નથી !” હવે એજ દાખડી બિરખલને કશું પણ જણાવ્યાવગર તેજ શાહ પાસે મેલું છું. બ્લુઆ એ પછી કેવી ખુબી લઢાવે છે ? તે સહુકા જોઇશું ? ” એમ વારતા થયા બાદ હુસનમાંના મનને શાંત કરવા મીઠી મીઠી વાતા કહી સમાવી ઘેર ચકલ્યા. જ્યારે શાહુ રાત્રે હુરમના મહેલે ગયેા કે હુરમ તા તાતી ઉત્ત્તી થઇ એકમ કહેવા લાગી કે “ વાહ ! શાખાશ છે ખાવિદ ! મારા ભાઇનું કાસલ કહાડવા ઠીક પેચ રચી ઉંચે ચઢાવી નીચે પછાડવા માકન્યેા હતા ? એ બિચારાને માટી પદવી હવે જોઇતીજ નથી ! અને હું કાંઇ દિવસ એના બદલ આપને કશું પણ કહેનાર નથી ! શું દાખડીમાં મૂળ ભરી ખિચારાનું માથું કપાવાને વિચાર આદરી મોટા બનાવી એકલ્યે! હતા ? નાહક હજારા રૂપીઆને માથે પાણી ફેરવ્યું ! ” આવું હુરમનું ખેલવું સાંભળી શાહુ મેલ્યા કે “ ચારી જાન ! જો તારા મનમાં એવા વ્હેમજ હસી ગયા હૈાય તે! સવારે તેજ રાખડી તારા દેખતાં મિરઅલને આપી તેજ શાહ હજૂર મેલું, પછી જો કે તે કેવી અક્કલ કેળવે છે? પંડમાંજ અક્કલ ન હોય તા પછી ખીજો શું યુક્તિ ચલાવે? એ તારા ભાઈ તા તારા ભાગ્યથી ભાગ્યશાળી ગણાય છે! ” એવી વારતા કરતાં કરતાં અન્ને જણાં નિદ્રાદેવીને આધીન થયાં.