________________
પરિ છે. અપરીક્ષક–અધિકાર.
૨૧૭ રાજઋનકકજwwwwજકજંજાર છે, પરીક્ષા કરીને ગ્રહણ કરે કેઈપણ માગે, કોઈ પણ ચીજ કે કોઈ પણ મનુષ્ય, ધર્મ કે દેવ પરિણામે સુખકારક થાય છે પણ વગર પરીક્ષાઓ જેમાં તેમાં ફસાઈ જવું એ દુઃખકારક છે ગુણવાન મનુષ્ય હોય છે તેઓ એકબીજાની પરીક્ષા કરીને પરસ્પર સ્નેહસબંધ બાંધે છે. પણ એક ગુણવાન અને એક ગુણહીન એઓ વચ્ચે સંબંધ બંધાતો નથી. કદાચ બંધાય છે તે તેમાં પરીક્ષાના અભાવને લીધે દુ:ખજ થાય છે.
ગુણગ્રાહી પુરૂષે મળે ત્યારે જેટલે પરસ્પર આનંદ થાય છે. તેટલો આનંદ અણસમજુ માથાકુટીઆ પુરૂષે મળે ત્યારે થતો નથી, તો તે અણસમજુ કેવા હોય તે દર્શાવવા પરીક્ષા અધિકાર પૂર્ણ કરીને અપરીક્ષક અધિકારની પ્રાપ્તિ માની છે.
श्वपरीक्षा अधिकार.
, દંભ ઉત્તમ અશ્વની પંક્તિમાં ગણાતો હય, વેશ્યા સ્ત્રી સતિભાવમાં 8 ગરિ ગણાતી હોય, વિદ્વાનને મૂખની પંક્તિમાં બેસાડવામાં આવતું હોય, જય ન્યાયાધીશ ધનેચછાથી અગડંબગડું કરતો હોય, ઉપદેશક હાંગી છતાં રસ મહાત્માની ગણનામાં મેલાતો હોય એવા અપરીક્ષક સ્થાનમાં વસવું “ એ હિતકર નથી. કારણ કે “ટકે શેર ભાજી ટકે શેર ખાજાં” .
* * એ વાતની માફક શિષ્યની જેમ કઢંગી સ્થિતિ થઈ તે પ્રમાણે આપ પણ ભોગ થવા સંભવ છે. એમ માનીને તે સ્થાનનો દૂરથી ત્યાગ કરે. એ દેખાડવાને આ અધિકાર આરંભ છે.
તરછોડાયેલા ખેડાતુર ગુણવાનનું આશ્વાસન
' જુદુ. अयि स्यक्तासि कस्तूरि, पामरैः पशङ्कया। ચરું ન મૂTTwા દિન નિ મારે છે (. 3. ન.
હે કસ્તુરિ! પામર મનુષ્યોએ કાદવની શંકાથી તને તજી દીધી છે પણ ખેદ નહિ કર. શું હારા ગ્રાહક ભૂમિપાલે (રાજાઓ) પૃથ્વીમાં નથી. ૧
તથા –
૨૮