________________
પરિચ્છેદ.
પરીક્ષા–અધિકાર.
પ્રસગે પરીક્ષા થઇ જાય છે. અનુષ્ટુપ્ (૧ થી ૩)
हंसः श्वेतो बकः श्वेतः, को भेदो बकहंसयोः । नीरक्षीरविभागे तु हंसो हंसो बको बकः ॥ १ ॥
તુ,
**
'न विना मधुमासेन, अंन्तरं पिककाकयोः । વસતે ૨ પુનઃ માણે, વાદઃ યાદ: વિષ્ઠઃ વિઃ ॥ ૨ ॥
૨૧૫
3. ૨. નાં.)
હંસ પણ ધેાળેા છે અને ખગલા પણુ ધાળેા છે, માટે હુંસ તથા મગલામાં શે! ભેદ ? ઉત્તર-દૂધ તથા પાણીને જુદાં પાડવામાં તે હંસ તે હુંસ છે અને અગલેા તે મગલેા છે. એટલે સજ્જન પુરુષની પરીક્ષા તેના કાર્ય માંજ થઈ શકે છે અને ત્યાં મૂર્ખનું મૂખ પણું પણ જણાઈ રહેછે, એવા ભાવ છે. ૧ વાણીથી સજ્જન તથા દુર્જનની પરીક્ષા થાય છે.
---
નિકટના કુટુંબની પરીક્ષાના સમય.
जानीयात्प्रेषणे भृत्यान्, बान्धवान् व्यसनागमे । મિત્રમાવિ જાણે ૨, માર્યાં ૬ વિમવયે ! રૂ !!
મુ. મુ.)
વસન્ત ( ચૈત્ર ) માસિવના કાગડા તથા કાયલના ભેદ જાણી શકાતા નથી, પરંતુ વસન્તઋતુ પ્રાપ્ત થતાં કાગડા તે કાગડા છે અને કાયલ છે તે કાયલ છે. અર્થાત્ વસંતઋતુમાં કોયલનું ખેલવું થાય છે. એવી રીતે વિદ્વાનની પરીક્ષા તેના ખેાલવાથીજ થઈ શકે છે. ૨
æ. મુ.)
કોઈપણ સ્થાનમાં મેાકલી ચાકરીની પરીક્ષા કરવી એટલે પેાતાની પાસે જ્યાંસુધી નાકર હાય ત્યાંસુધી તે તે ખરાબર ધ્યાન આપી કાર્ય કરે ૫રંતુ જ્યારે પરાક્ષમાં ચિત્ત દઈ નાકરી ખજાવે ત્યારેજ તેની પરીક્ષા થઈ શકે. સંકટ વખતે માંધવ–સગાઓની પરીક્ષા થાય છે અને દુ:ખ વખતે મિત્રની ૫રીક્ષા થાય છે, તેમજ જયારે ઘરમાં કાંઈપણ વૈભવ ( ધન વિગેરે ) નહાય ત્યારે સ્ત્રીની પરીક્ષા થાય છે. ૩
કાના કાની પરીક્ષા કયાં કયાં અને કયારે કયારે થાય છે. ૩ઞાતિ. (૪–૧) वन्हौ सुवर्णस्य रणे भटस्य, गतौ तुरंगस्य नये नृपस्य । नार्याश्च नैःखे व्यसने स्वबन्धोर्दातुः पुनर्दुः समये परीक्षा ॥ ४ ॥
૧. ૧.)