________________
૪૬
સિદ્ધહેમચંદ્ર રામ્દાનુશાસન ત્રવળો વઃ ॥ ૧॥ ? । ૬ ।
પ્રજ્ઞનું શબ્દ પછી આવેલા વસ્ ધાતુને રૂ-fr—પ્રત્યય થાય છે. નક્ષ વતીતિ=4+વર્+fળ દ્રાવારી-બ્રહ્મને ખેાલનાર-વેદાંતી
ત્રતાડડમીન્યે || * | ↑ |
૧૭ ॥
જો વ્રત (શાસ્ત્રમાં બતાવેલ નિયમ) અથ જણાતા હોય અથવા વારંવાર કરવાનું જણાતુ હાય તેા નામ પછી આવેલા ધાતુને ર્િ પ્રત્યય લાગે છે. स्थण्डिले वर्तते રૂતિ=સ્થતિ+વૃત્+fr=fહરવર્તી-શુદ્ધ કરેલી જગ્યામાં રહેવું-બીજી જગ્યામાં ન રહેવુ એવા નિયમ-વ્રત-વાળા.
॥ ૫ ॥ ૧ | ૧૫૬ ॥
પુનઃ પુનઃ ક્ષીર વિવન્તીતિ- ક્ષીરાચિનઃ શીનરાઃ-ઉશીનર નગરના રહેનારા વારવાર ક્ષીર પીનારા છે. ! ૫૫ ૧ | ૧૫૭
ચળવું ચનો મૂર્ત ધ્ । । ૮ ।
કરણવાચક નામ પછી આવેલા યજ્ઞ ધાતુને ભૂતકાળના અર્થમાં ફર્—fr
પ્રત્યય થાય છે.
નિટોમેનટવાનું=નોમયજ્ઞ+હિન્+નિટોમયાગી—અગ્નિટોમ નામના તૈાત્ર વડે જેણે યજ્ઞ કરેલેા !! ૫ ૫ ૧ | ૧૫૮ ૫
નિમ્ને વ્યાખ્યાયિન્ વિત્રિયઃ || ૧ | ? । શ્ય॰ ॥
વ્યાપ્યરૂપ એટલે કર્મારૂપ નામ પછી આવેલા વિ સાથેના જો ધાતુને ભૂતકાળના અર્થમાં ફન થાય છે, જો કર્તા નિદાપાત્ર હોય તેા.
સોમ વિકીતવાન્=સોમ+વિ+જ્જો+ર્=સોવિચી—સામને જેણે વેચેલા છે તે. સામને વેચનાર નિદાપાત્ર ગણાય છે
ધાન્ય વિશ્વીતવાનુ ધાન્ય+વિ+જ+બળ-ધાન્યવિનયઃ—ધાન્યને વેચનારા. અહીં કર્તા નિંદાપાત્ર નથી તેથી આ નિયમ ન લાગ્યા. ૫ ૫ ૫ ૧ | ૧૫૯ ॥ દનો બિન || * | o | ૬૦ ॥
કર્માંરૂપ નામ પછી આવેલા દૈન્ ધાતુને નિંદાપાત્ર કર્યાં હોય તે! ભૂતકાળ અમાં ફ્ન્-ળિ—પ્રત્યય થાય છે.
પિતર હતવાન કૃતિ=વિદ્યુ+હૈંન+fળ-પિતૃષાતી-પિતાને જેણે વણેલા છે તે અહીં કર્તા નિંદાપાત્ર છે. । ૫ । ૧ | ૧૬૦ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org