________________
ઉપર
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ટુ સંજ્ઞા થાય છે. (વૃદ્ધિ-મા, મા, મા, ૧ ગૌ જુઓ, ૭૫ ૩ ૫ ૧)
ત્રગુપ્ત પચમ્ મારગુપ્તાનઃ આમ્રગુપ્તને પુત્ર.
આમ્રગુપ્ત નામને આદિ વર ‘આ’ વદિ સંજ્ઞાવાળો છે. તેથી આ નામની દુ સંજ્ઞા થઇ.
જેણે આંબાઓને સાચવ્યા છે અથવા જે આંબાઓ વડે સચવાયેલ છે તે આમ્રગુપ્ત વિશેષ નામ છે. ૬ ૧ ૮
પુ–ગો એ પણ ચાલી દા શા છે ! જે નામ દેશવાચક એટલે વિશેષ સ્થળનું જ વાચક હોય અને જેની આદિમાં [ અને ઓ હોય તે તે નામને જયારે ૪ વગેરે પ્રત્યે લગાડવાના હોય ત્યારે તેની ટુ સંજ્ઞા થાય છે. શેર મા સૈપુરા, સૈક્રિી–પુર નગરમાં થયેલી. રોનજરે મા સૌનાશિ, જીૌની —સ્કેનગરમાં થયેલી.
આ બન્ને પ્રયોગોમાં સેપુર અને ઓનગર એ બન્ને નામ દેશવાચક જ છે. ૬ ૧ ૯ to
ગ શે ૨ ૨૦ | ” આદિ-ચ વગેરે–પ્રત્યય લગાડવાના હોય ત્યારે, પ્રવેશના અર્થવાળા એકાર તથા એકાર આદિવાળા નામને સુ સત્તાવાળું સમજવું.
પૂર્વમાં અને ઉત્તરમાં વહેતી શરાવતી નદીથી જે ભાગ પૂર્વે અને દક્ષિણે છે તે સારા કહેવાય. શરાવતી નદી પૂરારમાં વહે છે એટલે ઈશાન ખુણાથી નેત્રત ખુણા તરફ જાય છે તેના પ્રવાહથી જે પ્રદેશ પૂર્વ તરફ કે દક્ષિણ તરફ હોય તેને પ્રાદેશ કહેવાય છે.
pળીને મજા =pળીવરની–એણપચન નામના પ્રદેશમાં થયેલો. નર્દે મા =જોન –ગાનન્દ નામના પ્રદેશમાં થયેલું.
આ પ્રયોગમાં એણીપચન અને ગાનન્દ શબ્દ પ્રાદેશમાં આવેલા વિશેષ સ્થળના સૂચક છે. જયાં હરણી રધાતી હોય તેનું નામ એણીપચન અને જયાં ગાયોને અવાજ થી કરતો હોય તેનું નામ ગોનર્દ. ૧ ૬ ૧ ૧૦ છે
વા, વાઘાત . ૬. I ? આ સૂત્રમાં આવેલ વા પદ અને આચત પદ એ બન્ને અધિકારરૂપ છે.
જા-હવે પછી જે જે પ્રત્યય કહેવાના છે તે બધા વિકલ્પ સમજવા. જ્યારે પ્રત્યય ન થાય ત્યારે સમાસ થાય અને વાકય પણ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org