________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-તૃતીય પાદ
૪૩૩ જન્માનિ ૫ મસા ગરાળા અસહાય અથવાળા શબ્દને માનિ અને ૪ પ્રત્યય થાય છે. જઃ ga-g૪માવિન=ણાવી અથવા ઇ-એકાકી-એલે-કેઈ સાથે ન હોય એ.
प्राग् नित्यात् कम् ॥७॥३॥२८॥ ૭૩૫૮મા સૂત્રમાં નિત્ય' શબ્દ આવે છે તે સૂત્રથી પહેલાંનાં સૂત્રોમાં જે જે અર્થે બતાવેલા છે તે તે અર્થોમાં પ્રત્યય થઈ જાય છે. રિણતા, મા, અજ્ઞાતા ઘા –+=:-નિંદાપાત્ર ઘોડે, નાને ઘેડે અથવા અજાણ્યો ઘોડે.
त्यादि-सर्वादेः स्वरेषु अन्त्यात् पूर्वः अक् ।।७।३।२९॥
ત્યાદિ સંતવાળા ક્રિયાપદના છેલ્લા સ્વરની પૂર્વે અને સર્વાદિ શબ્દના છેલ્લા સ્વરની પૂર્વે “પ્રાગૂ નિત્ય” અર્થોમાં પ્રશ્ન પ્રત્યય થાય છે. સિતમ્ મામ્ ગણાતમ્ વા પતિ=ાવત+ =ાવનિતે ખરાબ રાંધે છે, અલ્પ રાંધે છે અગર અજ્ઞાત રાંધે છે. સ =સ+અ+=ણ બધા નિંદનીય, બધા અ૫, બધા અજાણ્યા. વિ=વિFa +v=વશ્વ –
+ યુગદ્રા ગા-ગો-મારિયાદ કરારૂબા
ન કારાદિ, ગો કારાદિ અને મ કારાદિ સ્વાદિ વિભક્તિને છેડીને બીજી સ્વાદિ વિભક્તિ લાગી હોય ત્યારે પુત્ અને ગરમદ્ શબ્દોના સ્વરમાંના અંત્ય સ્વરની પહેલાં મા પ્રત્યય થાય છે. તથા–વ++=cવારા-તારા વડે. મયા–મ+ +=+યાં–મારા વડે. ટૂ આદિ વિભક્તિ-વુમ+પુ=પુન++નુ=gswાકુ-તમારામાં,
જુએ સૂત્ર ર૧દા ઓ આદિ વિભક્તિ-સુયો:–તમારા એનું, તમારા બેમાં. મ આદિ વિભક્તિ-યુવાખ્યા-તમારા બે વડે, તમારા બે માટે, તમારા બેથી.
આ ત્રણે ઉદાહરણમાં સકાર, મોકાર અને મકાર આદિવાળી સ્વાદિ વિભક્તિ છે અને અહીં તે તેવી સ્થાદિ વિભક્તિ ઓનો નિષેધ કરેલ હોવાથી આ નિયમ ન લાગે. હેમ-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org