Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 543
________________ ૫૧૦ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન કામરૂ વા વવ માન9- આ પ્રયોગનું મૂળ-રૂષ બm: વ સ શ માનદ છે, આ નિયમથી સમગનું વર થયેલ છે. પટુ! તું ગયે, અહી આવ, મારૂ જ શાન –હે અરિન ! ઈન્દ્રને લાવ વટારૂ૩ ૩૬ ગાય-હે પટુ! પાણી લાવ. ક્રમ તથા ૩૩મુ એ બન્ને પ્રયોગમાં સંધિ થવાને પ્રસંગ નથી. ૧રારૂદ્દા વાળું સૂત્ર આ ઉદાહરણમાં સંધિનો નિષેધ કરે છે તેથી અહીં મચી તથા +૩ =પુરમ્ એવાં રૂપ ન થાય. પરિભાષા પ્રકરણ : पञ्चम्या निर्दिष्टे परस्य ॥७४।१०४॥ જે કાર્ય પંચમી વિભક્તિ દ્વારા નિર્દિષ્ટ કરેલ હોય તે કાય અવ્યવધાન૫ણે આવેલા પર અંશને એટલે પછીના અંશને જ થાય. તો મિત્ર છે (IIકાશ) આ નિયમ મા થી પર-પછી–આવેલા મિર પ્રત્યયને “થાય એવું વિધાન કરે છે. આ નિર્દોષમાંવિધાનમાં-“માથી પર આવેલા” એમ પંચમી વિભક્તિ દ્વારા નિર્દેશ છે તેને અર્થ એમ સમજો કે બાર પછી તરત જ આવેલા મિત્ર ને છેવું થાય છે. વૃક્ષમિ= = માથમિ:+ાત્ર–આ પ્રયાગમાં મિત્ર પછી મ આવેલ છે તેથી મારા શબ્દને લાગેલા મિને તે ન જ થાય. પરમિટુ-મિ–આ રૂપમાં ના પછી તરતજ મિથું નથી પણ હું છે અને ૨ પછી મિત્ર છે અટલે મ પછી તરતજ મિશ્ન આવેલ નથી તેથી મિ: પ્રયોગમાં મને છેવું ન જ થાય. सप्तम्या पूर्वस्य ॥७।४।१०५॥ જે કાર્ય સપ્તમી વિભક્તિ દ્વારા નિર્દિષ્ટ કરેલ હોય તે તેની એટલે સપ્તમી વિભક્તિ દ્વારા નિર્દિષ્ટની અવ્યવહિતપણે પૂર્વના અક્ષરને જ થાય. વઃ સરવે કવરે વરમ્ (૧૧૨૧n) આ સૂત્ર ૬ વગેરે સ્વરને બદલે જ વગેરે વ્યંજનનું વિધાનરૂપ કાર્ય બતાવે છે. એ કાર્ય બતાવતાં આ સૂત્ર એવી શરત મૂકે છે કે ૬ વગેરે સ્વરે પછી તરત જ કઈ પ્રકારના વ્યવધાન વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634