________________
પ૨૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
- આ વ્યાકરણશાસ્ત્રમાં અનેક સ્થાને આદેશનું વિધાન કરવામાં આવેલ છે-અમુક એક સ્વરને બદલે બીજે સ્વર કરી દે તથા અમુક એક વ્યંજનને બદલે બીજે વ્યંજન કરી દે. એ રીતે સ્વરના અને વ્યંજનના આદેશ કરવાના અનેક સૂચને કરેલાં છે. એ સૂચનોમાં કોઈ ખાસ વિશેષ સૂચન કરવામાં આવેલાં નથી પણ બધાં જ સૂચનો ધર્મ કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિમાં કયે ઠેકાણે ખાસ કો સ્વર કે વ્યંજન કરવો એની મુંઝવણ ઊભી થાય તેમ છે. તે મુંઝવણ ટાળવા આ સૂત્ર જણાવે છે કે જ્યાં જે સ્વર કે વ્યંજન નજીકનો હેય-કઈ રીતે નજીકના સંબંધ ધરાવતે હેય–ત્યાં તે સ્વર કે વ્યંજન કરો પણ ગમે તે સ્વર કે વ્યંજન ન કર.
હવે અહીં એ પણ જાણવું જરૂરી છે કે અમુક સ્વર કે અમુક વ્યંજન અમુક સ્વરની કે અમુક વ્યંજનની નજીક છે-નજીકને સંબંધ ધરાવનાર છેતે શી રીતે જાણવું–શી રીતે નક્કી કરવું? એ પ્રશ્નના સમાધાન માટે આચાર્ય કેટલીક મુખ્ય મુખ્ય રતિ આ નીચે જણાવેલ છે. (૧) ઉચ્ચારણ સ્થાન વડે નજીકના (૨) અથવડે નજીકનો. (૩) પ્રમાણુવડે એટલે હસ્વ કે દીર્ઘ એ જાત જે પ્રમાણુ વડે નજીકને.
આ સિવાય બીજી પણ અનેક રીતે છે પણ તે બધી અહીં ન જણાવતાં મુખ્ય ત્રણ રીતો જ આચાર્યે જણાવેલ છે
જ્યાં જ્યાં આદેશ વિધાન કરેલ છે ત્યાં ત્યાં સર્વત્ર આ રીતે લાગુ કરવાની છે. ૧. ઉચ્ચારણ વડે નજીકનેસ્વરનો આદેશ–
a૦૩ગણ—આ ઉદાહરણમાં કાઈ સમાન સંજ્ઞાવાળા સ્વર પછી બીજો તે જ જાતનો સમાન સ ચાવાળો સ્વર આવે તો તે બને સમાનેના સ્થાનમાં એક દીર્ઘ સમાન કરી દે એવું વિધાન સામાનાનાં તેજ રી: નારા એ સૂત્રમાં બતાવવામાં આવેલ છે. હve શબ્દના છેડાના મ તથા મમ્ શબ્દના આદિના –એ બને મ ને સ્થાને દીર્ધ કરવાનો છે. હવે આવા દીર્ઘ સ્વરે મા શ ણ અનેક છે. આમાંથી ક્યા એ પ્રાગમાં કો દીધ સ્વર કરવો ? આ કેકાણે એ જોવાની જરૂર છે કે ઉપર બતાવેલા અનેક દીર્ઘ
સ્વરામાં એક દીર્ઘ સ્વર છે. જે ન સ્વરની સાથે નિકટને સંબંધ ધરાવતો હેય. ઉચ્ચારણના સ્થાનની અપેક્ષાએ આ પ્રશ્નને ખુલાસો ખાવી જાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org