________________
પર
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન कृत् सगति-कारकस्य अपि ॥७४।११७॥ કેવળ ધાતુને તું ને એટલે કુદતને પ્રત્યય લાગે એવું વિધાન કૃદંતના પ્રકરણમાં કરેલ છે પણ જે ધાતુની પહેલાં કેઈ ગતિસંજ્ઞાવાળા શબ્દ હેય તે. તે ગતિસંજ્ઞાવાળા શબ્દ સહિત એવા ધાતુને પણ શ્રત પ્રત્યય લાગે છે એમ સમજવું. તથા જે ધાતુની પહેલાં કોઈ કારક સંજ્ઞાવાળો શબ્દ હોય તો તે કારકસંજ્ઞાવાળા શબ્દ સહિત એવા ધાતુને પણ ક્રત પ્રત્યય લાગે છે એમ સમજવું.
આ વિધાનને લીધે મમનિ કુતમ = મલ્મનિદુત એમાં જેમ જ પ્રત્યયવાળા તુત શબ્દ સાથે મર્માનિ પદનો ારાના સૂત્ર સમાસ થયેલ છે તેમ ૩૩+ વિશીન = ૩વિશાળ એ બે શબ્દોને પણ સમાસ આ નિયમથી થઈ શકે છે. શીમમાં હિંસાચાબ” ની માળિો -નવમા ગણુને નંબર ૬ અને ધાતુપાઇને સળંગ નંબર ૧૩૧ ધાતુને જ પ્રત્યય લાગેલ છે તેમ આ નિયમ દ્વારા વિ + = વિશુ એવા વધારે ભાગવાળા ધાતુને પણ પ્રત્યય લાગેલો સમજ. એમ સમજવાથી જેમ શર્થ એ જાત પદ છે તેમ વિશે એ જાત પદ છે તેથી પદનો જાન્ત પદ વિશી સાથે પણ સમાસ થઈ શકે છે. વિ + ળ માં લિ શબ્દ તિસનાવાળે છે. એ જ રીતે અવાજોનસ્થિતમૂ એ પ્રાગમાં થા ધાતને જ પ્રત્યય લાગવાથી સ્થિતમ્ રૂ૫ બનેલ છે, ચિતમ્ ની પહેલાં નકુટ શબ્દ “કારક સંજ્ઞાવાળો છે એટલે જેમ સ્થાને પ્રત્યય લાગેલ છે તેમ નથી ને પણ જ પ્રત્યય થયેલો સમજ. એમ સમજવાથી જેમ સ્થિત એ શબ્દ જ પ્રત્યયવાળો છે તેમ નથિત એ આખે શબ્દ પણ ૪ પ્રત્યયવાળે સમજવો અને એમ સમજવાથી અવતસે પદની સાથે વાત નથસ્થિત શબ્દને સમાસ થઈ શકે છે. આ નિયમ ન હોત તે આ સમાસ ન થઈ શકત.
परः ॥७॥४॥११८॥ જ્યાં જ્યાં પ્રત્યયનું વિધાન છે ત્યાં ત્યાં પ્રત્યય પ્રકૃતિથી-મૂળ શબ્દથીપર એટલે પછી થાય છે. એટલે પ્રકૃતિથી પછી જ લાગે છે પણ આગળ નથી લાગતું એમ સમજવું. પ્રકૃતિ
આ = મગા–બકરી.
૬ = વૃક્ષ-વૃક્ષ-ઝાડ, સુપુ૬ +
સતે = કુબુબ્સ–ઘેણું કરે છે.
પ્રત્યય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org