Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 630
________________ હૈમ ધાતુપાઠ–અર્થ સાથે વિરા' વગેરે લૌકિક ધાતુઓ નીચે પ્રમાણે છે १ कलवि विच्छायीभवने કાંતિ વગરનું થઈ જવું, ઝાંખું પડી જવું. અથવા છાયી વગરનું થવું २ क्षीच् क्षये ક્ષય પામવો. નાશ થ. ३ मृगच् अन्वेषणे તપાસ કરવી, શેધ કરવી. કેટલાક મૂ વગેરે સૌત્રધાતુઓ (આચાર્યશ્રીએ મૂળસૂત્રમાં જે ધાતુઓ જણાવેલા છે તે સૌત્ર ધાતુઓ કહેવાય). १ स्तम्भू २ स्तम्भू રે ન્યૂ ર મૂ રોષના રેધવું, શેકવું. જ છે રિયાણામાચાપો છે સામાન્ય ક્રિયા' એવો અર્થ કેટલાક માને છે; भनेकार्थो अयम् अन्ये બીજાએ કહે છે કે આ ધાતુ “અને કાર્યક છે. કયા અનેક અર્થનું એ સ્પષ્ટ કર્યું નથી. ६ जु गतौ ગતિ કરવી, ગ્વાદિગણમાં આત્મને પદમાં g (૧૪૬) ધાતુ આપલો છે પણ પ્રસ્તુત ધાતુ પરૌપદી જણાય છે એ તેની વિશેષતા છે. હૂ આદિ ગણ ભાજપ સૂત્રમાં જે કણંડવાદિગણને નિર્દેશ કરેલ છે તે ધાતુઓ આ પ્રમાણે છે. ૧ જાવિળે ચળ આવવી, ખંજવાળ આવવી. २ महीरू, पडो पूजायाच વધવું, પૂજા કરવી. રૂ ાળી - શેષ–ઇગયો રાશ કરવો, શરમાવવું લાજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634