________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ११६८ उपसर्गात् देध्ये
તન ધાતુ ઉપગ સાથે હોય તે તેમ
લંબાઈ અર્થ કરે १९६९ मानण् पूजायाम्
પૂજા કરવી-માન આપવું-આર કરવો १९७० तपिण दाहे.
બાળવું १९७१ तृपण प्रीणने
ખુશ કરવું १९७२ आप्लण लम्भने
પ્રાપ્ત કરવું–લાભ મેળવવો १९७३ भैण् मये
બીવું १९७४ ईरण क्षेपे
ફેંકવું १९७५ मृषिण तितिक्षायाम् સહન કરવું १९७६ शिषण असर्वोपयोगे ઉપયોગમાં ન આવવું–બાકી રાખવું १९७६ विपूर्वा अतिशये શિષ ધાતુ ને “વિ ઉપસર્ગ લાગ્યો
હોય તો વિશેષ અતિશય”- અર્થ થાય છે. १९७७ जुषण परितकणे
વિશેષ તર્ક કરવો १९७८ धृषण प्रसहने
પરાભવ કરે १९७९ हिसुण हिसायाम् હિંસા કરવી १९८० गर्हण विनिन्दने નિંદા કરવી १९८१ षहणू मर्षणे
સહન કરવું वहुलमेतन्निदर्शनम् ઓ જે ધાતુઓ જણાવેલ છે તે અંગે
બહલમ સમજૈવું એટલે આથી પણ વધારે ધાતુઓ હોઈ શકે એમ સમજવું.
વૃતયુગતિ પમૈમાવા ચુરાદિગણને પટાગણ યુજાદિગણનું
પરપદ પૂરું પુર નિરો ઘાવ ણનિશાનવાળે દશમે ચુશદિ ગણ પૂરે રૂસ્યાવામિજાનુનઃ આ પ્રમાણે આચાર્ય શ્રી હેમચર સૂરીશ્વર
આ ધાતુઓને પોતાની સ્મૃતિ પ્રમાણે જણાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org