________________
હૈમ ધાતુપાઠ–અર્થ સાથે વિરા' વગેરે લૌકિક ધાતુઓ નીચે પ્રમાણે છે १ कलवि विच्छायीभवने કાંતિ વગરનું થઈ જવું, ઝાંખું પડી જવું.
અથવા છાયી વગરનું થવું २ क्षीच् क्षये
ક્ષય પામવો. નાશ થ. ३ मृगच् अन्वेषणे
તપાસ કરવી, શેધ કરવી.
કેટલાક મૂ વગેરે સૌત્રધાતુઓ (આચાર્યશ્રીએ મૂળસૂત્રમાં જે ધાતુઓ જણાવેલા છે તે સૌત્ર ધાતુઓ કહેવાય). १ स्तम्भू २ स्तम्भू રે ન્યૂ ર મૂ રોષના રેધવું, શેકવું. જ છે રિયાણામાચાપો છે સામાન્ય ક્રિયા' એવો અર્થ કેટલાક માને છે; भनेकार्थो अयम् अन्ये બીજાએ કહે છે કે આ ધાતુ “અને કાર્યક
છે. કયા અનેક અર્થનું એ સ્પષ્ટ કર્યું નથી. ६ जु गतौ
ગતિ કરવી, ગ્વાદિગણમાં આત્મને પદમાં g (૧૪૬) ધાતુ આપલો છે પણ પ્રસ્તુત ધાતુ પરૌપદી જણાય છે એ તેની વિશેષતા છે.
હૂ આદિ ગણ
ભાજપ સૂત્રમાં જે કણંડવાદિગણને નિર્દેશ કરેલ છે તે ધાતુઓ આ પ્રમાણે છે. ૧ જાવિળે
ચળ આવવી, ખંજવાળ આવવી. २ महीरू, पडो पूजायाच વધવું, પૂજા કરવી. રૂ ાળી - શેષ–ઇગયો રાશ કરવો, શરમાવવું લાજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org