________________
પર
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ૩૧નો અને કવચમ્ એ બે શબ્દ પાસે પાસે હોવા છતાં એ બને
શબ્દો પરસ્પર સંગતિ વિનાના છે તેથી તે દ્વારા વાવ: રૂપ ન થાય. ૫ ઉપપદ વિભક્તિ–નમો રેવેન્ચ આ પ્રગમાં નમસ્ શબ્દ સાથે સંબંધ રાખતા
વેવ શબ્દને ચતુથી વિભક્તિ આવેલી છે પણ ફરું નમો લેવા ૪જુતા
આ નમસ્કાર છે, હે! દેવો ? સાંભળો–આ પ્રયોગમાં નમ અને સંબોધન રૂ૫ રેવા: શબ્દ સાથે કશી સંગતિ નથી જે કે નમો અને વેરા: ! શબ્દ પાસે પાસે તે છે છતાં પરસ્પર સંગતિ ન હોવાથી સંબોધનરૂપ લેવા! છે
તેથી વેચઃ રૂપ ન થાય. . ૬ યુઝદ્દ-અમઆદેશ - ધર્મ તે સવ–ધમ તારું ધન છે. અહીં ઘર્મ રૂપ પદ
પછી આવેલા ગુમ શબ્દના ષષ્ઠીના એકવચનમાં તે રૂ૫ થયું છે. તથા ધન ને –ધમ મારું ધન છે. એ વાક્યમાં ધર્મ રૂપ પદ પછી આવેલા શ્રH શબ્દની વઠીનું એકવચન એ રૂપ થયેલું છે. પદથી પર આવેલા યુમન્ મલ્મ ના તે, એ વગેરે આદેશનું વિધાન કરેલું છે એટલે જે પદ પછી યુધ્ધ કે ગરમ શબ્દ આવેલો હોય તે પદ સાથે તેની અર્થ– સંગતિ હોવી જોઈએ. જે પદ સાથે અર્થસંગતિ ન હોય ત્યાં પુત્ર અને મમત્ શબ્દ પદની પછી આવેલો હોય તે પણ તેને કેાઈ આદેશ થઈ શકે નહીં. જેમકે- ૧૨, તજ અવિવાતિ-ચેખા રાંધ, તારું થશે. અથવા મોઢાં પર્વ મમ મરિથતિ-ચેખા રાંધ, મારું થશે–આ બને સ્થળ પર શબ્દ પછી તવ શબ્દ આવેલો છે છતાં વર નો સંબંધ બોરન સાથે છે પણ તવ સાથે નથી તેથી પર અને સત્ર એ બને પદમાં કોઈ જાતને અર્થસંબંધ ન હેવાને લીધે તવ ને તે ન થાય. તથા યોન વર મમ વિકતિ એ વાક્યમાં પણ વર નો સંબંધ બોરન સાથે છે પણ મન સાથે નથી એટલે
એ બે પદો વચ્ચે અથસંગતિ ન હોવાથી મમ ન મે આદેશ ન થાય, ૭ પ્લતવિધિ-મા ! જૂના pવાની જ્ઞાસ્થતિ નામ-હે! તું કુજન કર-બોલ, હે
શા ! હવે તું જાણશ-આ વાક્યમાં જૂન ને સંબંધ ગામ સાથે છે તેથી જૂન ને અંત્ય સ્વર સ્તુત થઈ ગયે પણ-૫ ગતિ મયમ રાની શાસ્થતિ નામ:-હે! આ બેલે છે, હવે શઠ જશે. અહીં #ગતિ ને સંબંધ નામ સાથે નથી પણ માન્ સાથે છેએટલે જ્ઞાતિ ક્રિયાપદને સંબંધ નામ સાથે ન હોવાથી અહીં ભટ્સન અર્થ જાણી શકાતો નથી તેથી જૂન માં પ્લત ન થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org