________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૩૧
समर्थः पदविधिः ॥७।४।१२२॥ જ્યાં જ્યાં જે પદવિધિ કહ્યો છે અને સમગ્ર સમય એટલે સંગત અર્થવાળો સમજો, બતાવેલ પદવિધિ કદી અસંગત અર્થવાળાં પદમાં ન થાય. પદવિધિ એટલે એક પદને વિધિ, બે પદને વિધિ કે વધારે પદને વિધિ. સમર્થતા એટલે પદની સંગતિ, આ સંગતિ બે પ્રકારે છે, ૧ વાક્યમાં પરસ્પર પદની આકાંક્ષા-અપેક્ષા અને ૨ સમાસમાં વપરાયેલા પદેને એકાથીભાવ. પદવિધિ થવાનાં સ્થાને આ છે. ૧ સમાસ, ૨ નામધાતુ, ૩ કૃતપ્રત્યય, ૪ તદ્ધિત, ૫ ઉપપદવિભક્તિ, યુષ્ય-અસ્મઆદેશ અને ૭ હુતવિધિ, જેમ કે ૧ સમાસ-ધર્મ બ્રિત:=ધર્મશ્રિત-આમાં બને પદને એકાથી ભાવ છે તેથી
સમાસ થયે છે. પણ પશ્ય ધર્મ અને પ્રિત: મૈત્ર: ગુદગુરુમૂ–આ વાક્યમાં ધર્મ અને શ્રિત બને પદો તે છે પણ એ બન્ને પદે વચ્ચે એકાથી ભાવ એટલે પરસ્પર સંબંધિતા નથી. ઉપર જણાવેલા વાકયમાં અને સંબંધ વશ્ય સાથે છે અને બિત નો સંબંધ સાથે છે એટલે આ વાકયમાં આવેલા ધર્મ અને પ્રિત શબ્દમાં પરપર સંગતિ ન હોવાથી સમાસરૂપ
પદવિધિ ન થાય. ૨ નામધાતુ-પુત્રમ્ કૃતિ–પુત્રીયતિ–આ સ્થળે પશ્યતિ પુત્રનું અને પ્રતિ મુહમ્
એવું વાક્ય હોય તે પુત્રમ્ તિ=પુત્રીતિ રૂ૫ ન થાય. કેમકે વાકયમાં પુત્ર અને ક્ષતિ–એ બે પદો વચ્ચે કેઈ સંગતિ-સંબંધ–જ નથી. પુત્રને સંબંધ વય સાથે છે અને કચ્છતિ નો સંબંધ પુલ સાથે છે એટલે પુત્રમ્
છતિ એવું હેવા છતાં એ બે વચ્ચે સંગતિ ન હોવાથી નામને ધાતુ
બનાવવાને પદવિધિ થઈ શકે નહીં એટલે પુત્ર શબ્દને ય પ્રત્યય ન થાય. ૩ કૃત પ્રત્યય- જતિ તિગ્મા આ પ્રયોગમાં ક્રમ અને રોતિ
વચ્ચે સંગતિ છે માટે મે શબ્દ પછી આવેલા જૈ ધાતુને કૃતપ્રત્યય લાગીને શાર રૂ૫ થઈ જાય પણ વય મર્ અને રોતિ ટેટૂ-એ વાક્યમાં જે કે સુક્ષમ અને યોનિ એ બે શબ્દ પાસે પાસે આવેલા તો છે પણ એ બે વચ્ચે કશે સંબંધ નથી તેથી ઉક્ત વાક્યમાં આવેલા કુલ્મ
કરોતિ નું કુમાર રૂપ ન થઈ શકે. ૪ તદ્ધિત-૩૧ળો: મરચ=ગૌરવ:–આ પ્રયોગમાં ૩૧, શબ્દને મળુ લાગીને મળવા
રૂપ થાય છે પણ જ્યાં ન પીઃ અને સાચું તર એવું વાક્ય હોય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org