________________
પર૪
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન વરમાર્ચ ને લગાડ જોઈએ તે તે ન લાગે, કારણ કે જમ્ પ્રત્યય તે માત્ર
ને જ લાગે છે, ઘરમાઈ ને લાગતું નથી તેથી અહીં છે કે સ્માર્યa એવું ષષ્ઠી વિભક્તિવાળું પરમાર્થ અખંડ પદ છે છતાં તે ચમ્ પ્રત્યયવાળું ન હોવાથી દાવા નો નિયમ તેને કદી લાગે નહીં. આ ઉદાહરણ સ પ્રત્યયવાળા નામ કરતાં અધિક નામનું-અધિક પ્રકૃતિનું–છે.
गौणः डीआदिः ॥७।४।११६॥ બીજા અધ્યાયના ચોથા પાદમાં આવેલ મી-પ્રત્યય પ્રકરણમાં નામને સ્ત્રીલિંગી બનાવનારું સ્ત્રીલિંગસૂચક હી વગેરે અનેક પ્રત્યેનું વિધાન રાજા સૂત્રથી માંડીને શરારા સૂત્ર સુધી ફેલાયેલ છે. એ ફી વગેરે પ્રત્યને લાગતું આ ૧૧૬મું સૂત્ર છે
આ સત્ર એમ જણાવે છે કે જે જે નામને એ સ્ત્રીલિંગસૂચક પ્રત્યયો લાગે છે તે નામે જ્યારે કર્મધારય કે તપુરુષ સમાસમાં આવે છે ત્યારે તે નામને લાગેલા પ્રત્યો એ નામના વિશેષણરૂપ જરૂર બને છે, પછી ભલે એ નામે વિશેષ લાંબા બની ગયા હેય. મૂળ નામ કે લાંબું બનેલ નામ કર્મધાય સમાજમાં કે તપુરુષ સમાસમાં પોતાને મૂળ અર્થ સાચવી શકે છે એટલે એ સમાસામાં એ લાંબા નામનો અર્થ પ્રત્યયવાળા નામના ગૌણ અને રુકાવટમાં મુકતો નથી પણ એને અર્થ બરાબર સચવાય છે એટલે આ સૂત્ર કહે છે કે એવા લાંબા નામમાં પણ લાગે ક્ય પ્રત્યય મૂળ ગૌણ નામનું વિશેષણ બનીને રહે છે. જેમકે
ધારીવાલ્પિ + મg=ાવિયા -કરીષગન્ધિનું સંતાન આ પદમાં ‘કરી પગન્ધિ” ને લાગેલો વ્ય એ વાષધિ નું વિશેષણ બને છે એ તો સ્પષ્ટ છે પણ જાવીષા + Fછું. એવા ષષ્ઠી તપુરુષ-સમાસવાળા લાંબા નામમાં પણ વ્ય પ્રત્યયને જાપાનધ્યા નું જ વિશેષણ સમજવાનું છે વળી, વરમારપાધ્યા + gિ: એવા તપુરુષ અને કર્મધારય સમાસવાળા વધુ લાંબા નામમાં પણ માં ને વરબારીષmષિ નું જ વિશેષણું સમજવાનો છે. આ બન્ને ઉદાહરણેમાં કારોબળા પદ પિતાને ગૌણ અથે બરાબર સાચવી શકે છે, આથી એવાં નામમાં વાપીવાણુ તથા વરમારીષાપીપુ: એવા પ્રયોગોમાં રાછાટા સૂત્ર દ્વારા ને થઈ શકેલા છે, પણ જ્યાં બહુવીહિસમાસ હોય ત્યાં રીવાજ થી ૫દ પિતાને ગૌણ અર્થ બરાબર સાચવી શકતું નથી જેમ કે- પાશ્ચાત્ તિક્ષાત: = તારીષગાવર: આ સ્થળે વારીપરિષ ને લાગેલ કા, શ્રતિજારીયા નું વિશેષણ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org