________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૨૩ વચન + શ–અ = વયિત્ર + અહીં “ ફી રે સુ )ના ૭૧ એ નિયમથી લો એટલે આદિમાં સ્વરવાળા પ્રત્યય હોય તો ક7નો લોપ થાય તેથી વચન+-+ સત્ = : રૂ૫ સાધી શકાય છે પણ વયિત્ર + ૩ = વશિષ આ પ્રયોગમાં પ્રત્યયમાં સ્વર તો છે પણ તે આદિમાં નથી તેથી આદિમાં સ્વરવાળો પ્રત્યય ન હોવાથી ફન નો લેપ ન થયે
प्रत्ययः प्रकृत्यादेः ॥७।४।११५॥ નામથી કે ધાતુથી જે પ્રત્યયનું વિધાન કરેલ હોય તે પ્રત્યય માટે તે નામને કે ધાતુને પ્રકૃતિરૂ૫ સમજવા. પછી નામ કે ધાતુ લાંબા હોય કે ટુંકા જેવા હેય તેવા તે આખા જ પ્રત્યય માટે પ્રકૃતિરૂપ સમજવા પણું “ઓછા વધતા નહીં એ આશય આ સૂત્રને છે.
માતુન્ મોનઃ-માતૃમળ: તબૈ તિ:મામી : આ પ્રયોગમાં જો કે બે શબદ છે. (૧) માતૃ અને (૨) મોન, પણ એકબીજાને સમાસ થવાથી તે એક શબ્દ જ બની ગયેલ છે એટલે માતૃમો એવા એક આખા શબ્દને ૭ ૧૪૦ મા નિયમ દ્વારા ત પ્રત્યય લાગતાં માલૂમોની રૂ૫ થયું અને તે આખા જ નામને પ્રથમાના એકવચનને પ્રત્યય લાગતાં તખ્ત વયન 11311 નિયમદારા માસુમોનીન એ આખા શબ્દની–એ આખી નામરૂપ પ્રકૃતિની–પદસંજ્ઞા થઈ તેથી માતૃમીનીન એવું આખું એક પદ બનવાથી “એક પદમાં આલા પદ પછી ન આવે તો જ થાય છે શરૂાદરૂપ નિયમ દ્વારા મોળીનના ન નો ન થઈ શો પણ જે પ્રથમાના એકવચનને સૂ પ્રત્યય મોન શબ્દ પાસે છે એથી માત્ર મોન ની જ પદ સંજ્ઞા માનવામાં આવે અને માતૃ શબ્દને સાથે ન સમજવામાં આવે તે મામીન શબ્દના ૧ ને થઈ જ ન શકત એટલે આ સૂત્ર બતાવે છે, કે જે ૬ પ્રત્યય આવેલ છે તે કેવળ મોળી નો સબંધી નથી પણ આખા માતૃમીન ને સંબંધી છે, કેમકે મૂળમાં નામોલીન એ આખી જ પ્રકૃતિ છે, એકલી મોલીન નથી એટલે માતૃમીન એ આખા જ શબ્દને ૬ પ્રત્યય લાગેલ હોવાથી એ આખો શબ્દ પદરૂપ થાય. એ આખું એક પદરૂપ થવાથી ન નો ન થઈ શકે. તાત્પર્ય એ છે કે જ્યાં પ્રત્યયનું વિધાન કર્યું હોય ત્યાં તે પ્રત્યય આખી જ પ્રકૃતિને લાગે છે પણ અડધી કે ઓછીવત્તી પ્રકૃતિને નથી લાગતું, એમ સમજવાનું છે.
અધિક પ્રકૃતિ-૧૨ અપન–જા આમ કર્યા પછી, ચાર શબ્દને વન સાથે સમાસ કરીએ તો પરમાર્થ શબ્દ બને અને પછી ૧પ નો નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org