________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થાં પાદ
શકતા નથી તેમ જ ારીયાનું અતિન્તિ: વન્તુ: અક્ષ્ય સ-ગતિારીષચ્યğ: આ પદમાં પણ વારીવળન્ધ ને લાગેલ ન્ય પ્રતિાર વન્ધ્યાનું વિશેષણ બની શકતા નથી એટલે જેમ જીવથા પદય પ્રત્યયવાળુ છે તેમ અતિજારીષમજ્ગ્યા પદ્મ શ્ય પ્રત્યયવાળું નથી, કેમકે એ પદ્દમાં તિજારીયા નું વિળેષણ અનેલ નથી, એ પદમાં વારÎયા તા જે ગૌણ અથ છે તે સચવાયેલ નથી પણ ‘કારીષગન્યાને અતિક્રમી ગયેલ ભાઈ જેનેા છે એવા ફાઈ' એવા અથ થાય છે એથી કારીગન્ત્યાને અં સચવાયેલ નથી પણ ગૌણ થઈ ગયેલ છે એટલે ન્ય પ્રત્યય પણ એ ગૌણ અર્થના સૂર્યકપદ વાધૃવના તું જ વિશેષણ થાય છે તેથી તિજારીષાયનğ: પદ્મમાં ર।૮। સૂત્ર દ્વારા ય ને થઈ શકતા નથી એમ થવાથી અતિજારીત્રનોયન્નુ: એવા ધ્યેાગ બની શકતા નથી.
•
પરમાર
સ્ત્રીવર્યું:“આ પ્રયેńગમાં કમધારય સમાસ છે તેથી વમબરીષચને લાગેલા ય પ્રત્યય મુખ્ય છે. કેમકે તે વામારીવાસ્થ્ય એવા આખા જ પદને લાગેલ છે તેથી વમારીerવન્ધુનુ બહુવ્રીહિ સમાસમાં પણ ૨૪૮૪। નિયમદ્વારા વમાર ગાન્ધી ન્યુ; રૂપ થઈ શકવામાં કોઈ અડચણ આવતી નથી. આ રીતે સૂત્રને પરમાથ સમજવા.
૫૫
આ સૂત્ર વિશે વિશેષ વિચારતાં એમ સ્પષ્ટ લાગે છે કે આ સૂત્રની રચનાનુ કોઈ પ્રયેાજન નથી, કેમ કે જે કામ આ સૂત્રદ્વારા થાય છે, તે જ કામ પ્રચય: પ્રચાવેઃ ।।૪।૧૧ા સૂત્રારા પણ થઈ શકે છે. સૂત્રકારે લખેલુ છે કે આ પૂર્વના દ્રારા એટલે ૧૧૬ મા સૂત્રથી કામ સાધી શકાય છે તે પણ આ સૂત્રથી જ્યાં અગૌણ પ્રકૃતિ લાંબી ડાય એટલે મૂળ પ્રકૃતિ કરતાં લાંબી પ્રકૃતિ હાય ત્યાં પશુ કામ થાય માટે આ સૂત્ર રચેલ છે. વળી, સૂત્રકાર આયા ઉદાહરણમાં માત્ર એક શ્ય પ્રત્યયવાળા રૂપનું જ ઉદાહરણ આપે છે. પણ ખીન્ન ફાઈ ી કે શ્રાદ્ વગેરે પ્રત્યયનું ઉદાહરણ આપતા નથી એથી પણ એમ જણાય છે કે સૂત્રને વિષય તમામ જ્ઞાન્નેિ પ્રત્યય હોય તેમ જણાતું નથી.
Jain Education International
આ સમાધાન અંગે વિશેષ ગભીરપણે વિચારતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે ‘બ્રહ્મચ: પ્રચારે' સૂત્રમાં જે આદિ' શબ્દ મુકેલ છે તેને લીધે ૧૧૬માં સૂત્રનુ મુદ્લ પ્રત્યેાજન નથી, ભાવિ શબ્દને લીધે ૧૩૬મા સુત્રનું પણ કામ સાધી શકાય છે પ્રકૃતિ આદિ એટલે પ્રકૃતિ ગૌણુ હોય કે મુખ્ય હાય અથવા માની હોય કે લાંબી હેાય ત્યાં પશુ પ્રત્યય તેવી તમામ જાતમાં પ્રકૃતિનું વિશેષણુ અની શકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org