________________
૫૧૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
કામરૂ વા વવ માન9- આ પ્રયોગનું મૂળ-રૂષ બm: વ સ શ માનદ છે, આ નિયમથી સમગનું વર થયેલ છે. પટુ! તું ગયે, અહી આવ, મારૂ જ શાન –હે અરિન ! ઈન્દ્રને લાવ વટારૂ૩ ૩૬ ગાય-હે પટુ! પાણી લાવ.
ક્રમ તથા ૩૩મુ એ બન્ને પ્રયોગમાં સંધિ થવાને પ્રસંગ નથી. ૧રારૂદ્દા વાળું સૂત્ર આ ઉદાહરણમાં સંધિનો નિષેધ કરે છે તેથી અહીં
મચી તથા +૩ =પુરમ્ એવાં રૂપ ન થાય.
પરિભાષા પ્રકરણ :
पञ्चम्या निर्दिष्टे परस्य ॥७४।१०४॥ જે કાર્ય પંચમી વિભક્તિ દ્વારા નિર્દિષ્ટ કરેલ હોય તે કાય અવ્યવધાન૫ણે આવેલા પર અંશને એટલે પછીના અંશને જ થાય. તો મિત્ર છે (IIકાશ) આ નિયમ મા થી પર-પછી–આવેલા મિર પ્રત્યયને “થાય એવું વિધાન કરે છે. આ નિર્દોષમાંવિધાનમાં-“માથી પર આવેલા” એમ પંચમી વિભક્તિ દ્વારા નિર્દેશ છે તેને અર્થ એમ સમજો કે બાર પછી તરત જ આવેલા મિત્ર ને છેવું થાય છે.
વૃક્ષમિ= = માથમિ:+ાત્ર–આ પ્રયાગમાં મિત્ર પછી મ આવેલ છે તેથી મારા શબ્દને લાગેલા મિને તે ન જ થાય.
પરમિટુ-મિ–આ રૂપમાં ના પછી તરતજ મિથું નથી પણ હું છે અને ૨ પછી મિત્ર છે અટલે મ પછી તરતજ મિશ્ન આવેલ નથી તેથી મિ: પ્રયોગમાં મને છેવું ન જ થાય.
सप्तम्या पूर्वस्य ॥७।४।१०५॥ જે કાર્ય સપ્તમી વિભક્તિ દ્વારા નિર્દિષ્ટ કરેલ હોય તે તેની એટલે સપ્તમી વિભક્તિ દ્વારા નિર્દિષ્ટની અવ્યવહિતપણે પૂર્વના અક્ષરને જ થાય.
વઃ સરવે કવરે વરમ્ (૧૧૨૧n) આ સૂત્ર ૬ વગેરે સ્વરને બદલે જ વગેરે વ્યંજનનું વિધાનરૂપ કાર્ય બતાવે છે. એ કાર્ય બતાવતાં આ સૂત્ર એવી શરત મૂકે છે કે ૬ વગેરે સ્વરે પછી તરત જ કઈ પ્રકારના વ્યવધાન વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org