________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૧૧ અસ્વસ્વર આવેલ હોય તે આ સૂત્ર મુજબ કાર્ય કરવું. આ વિધાનમાં મૂળસૂત્રમાં મને થશે એમ સપ્તમી વિભક્તિવાળું રૂપ મૂકી ને ય વગેરેનું વિધાન બતાવેલ છે. એટલે સુત્રનો અર્થ એમ સમજો કે - ગવ સ્વરની પૂર્વના એટલે તદન અવ્યવહિત પૂર્વના એવા ૬ વગેરે સ્વરે ના ય વગેરે યંજનો થાય. એટલે વયિત્ર=ગ્યત્ર તે થાય પણ સમિમિત્ર અહીં ચ વગેરે વ્યંજનના વિધાન કરનારા નિયમ ન લાગે માત્રમાં ત્ર ના કમ સ્વરની પૂર્વમાં તરતજ નથી પણ ટૂ છે તેથી મ વચ્ચે ટૂ નું વ્યવધાન હોવાને લીધે ને ચ ન જ થાય. આ હકીકત "સપ્તા પૂર્વ” સૂત્ર સૂચવે છે.
षष्ठथा अन्त्यस्य ॥७।४।१०६॥ ષષ્ઠી વિભક્તિ દ્વારા જે કાર્યને નિષ કરેલ હોય તે કાર્ય શબ્દને છેડે જ થાય પણ આખા શબ્દને લાગુ ન થાય. વા સદન મા રચાયો (૧પરા) આ સૂત્ર કાષ્ટન; એવા ષષ્ઠી વિભકિતના પ્રાગ દ્વારા એવો નિર્દેશ કરે છે કે અષ્ટમ્ શબ્દને ના થાય. પ્રસ્તુત ૧૦૬માં નિયમ દ્વારા બદ્ધ શબ્દને એટલે ૩૬ શબ્દના છેડાના અક્ષરને મા થાય એમ સમજવું પણ બન્ આખા મા થાય એમ ન સમજવું. अष्टन्+मिस-आष्टामि:
अनेकवर्णः सर्वस्य ॥७४।१०७॥ જે કાર્ય ષષ્ઠી વિભક્તિને નિર્દેશ કરીને બતાવેલ હેય પણ જે બતાવેલ કાર્ય અનેક વણવાળું હોય તો તે નામને છેડે ન કરતાં આખા નામને જ લાગુ કરવું. ત્રિ-વતુર: નિરંતર ચાલી (રાજા) અહીં ત્રિ-વતુર: એવા ષષ્ઠી વિભકિતના પ્રાગદ્વાર એમ સૂચવાયેલ છે કે વિના સ્થાને તિર કરવું અને જંતુના સ્થાને વત રૂપે કરવું. ષષ્ઠી વિભકિતદાર બતાવેલ તિવું અને ચતુર રૂપ કાર્ય અનેક વણ વાળું છે તેથી આ વિધાનને ૧૦ દાના નિયમ દ્વારા શબ્દને અંતે ન લગાડવું પણ પ્રસ્તુત ૧૦૭શ્મા નિયમદારા ત્રિ આખાને બદલે તિર રૂપ કરવું અને ઘતુર આખાને બદલે તવ રૂપ કરવું. આમ થવાથી ત્રિમિતિમિર તથા વામિeઘતામિક એવા શુદ્ધ પ્રયુગી વ્યાકરણથી સાધી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org