________________
૫૧૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન બને છે. પછી ૧૦૮ મા નિયમ દ્વારા વ નો સદ્ થતાં રે થાય અને તેને પ્રથમાનું એકવચન લાગતા યુઃ થાય આ પ્રયાગમાં સેવાતિ ના ળિ નો લોપ થયેલ છે. એટલે દેવનું જે દેવ થયેલ છે. તેમાંના ળિ ને લેપ થયા પછી જે ૨ શેષ રહે છે. તેને વિવ૬ ને માનીને. થતા જ વિધિમાં સ્થાનિવભાવ માનીએ તો સેવિ+વિન્ એમ સ્થિતિ થતાં ૩ પછી તરત જ વિવ૬ ન આવવાથી ય ને ક જ થશે નહીં અને રેવ નું વધુ રૂ૫નહીં થાય એથી આ સૂત્ર ચિત્ર વિધિમાં સ્થાનિવદૂભાવને નિષેધ કરે છે એને લીધે જ ના લેપને સ્થાનિવદૂભાવ ન માનવાથી ફેવદિવ૬ એમ બનતાં સેવ ના ૬ નો ક થતાં : રૂ૫ બરાબર સાધી
શકાય છે.. (૫) દ્વિર્ભાવ વિધિ=ધિ+મત્ર=ગ્યત્ર વધૂખ્યમત્ર આ સ્થિતિમાં લારૂારૂ રાઇ
નિયમ દ્વારા ૬ નો દિર્ભાવ થવાનો હોવાથી ત્ર= = આમ રૂપ સધાય છે. આ પ્રયોગમાં ક્રિભવ કરવાના પ્રસંગે ઢષ્ય નું દ્રષિ માની લઈએ તો એટલે ચ થયેલ છું ને સ્થાનિભાવ માનીએ તે વારાફર નિયમ દ્વારા દિભવ થશે નહીં એથી સંધિવિધિમાં સ્વરના આદેશરૂપ
ને સ્થાનિવભાવ ન માનતાં જૂનો કિર્ભાવ થઈ જતાં તાત્ર રૂપ
બરાબર સિદ્ધ થઈ જશે. (૯) સી વિધિ = શામશાનખૂ–શન + ળ + હળદ્ = શામંામ આ પ્રયોગમાં શમ્
ધાતુને લાગેલો જ પ્રયય લેપ પામેલ છે. નિ ને લેપ થયા પછી શમનું રામુ બને છે અને પછી શાશામ પ્રયોગ થાય છે. રામ નું શાનું એમ દીધવિધિ કરવા જતાં સ્વરના આદેશરૂપ લેપાયેલા નિ ને સ્થાનિવભાવ કરવાનો નથી. જે સ્થાનિવભાવ કરીએ તે પછી શ૧ નું શાકૂ નહીં થાય. દીર્થવિધિ કા રા૨૮ નિયમથી થાય છે તે નિયમ એમ કહે છે કે શમ્ પછી તરત જ બE પ્રત્યય આવેલ હોય તે દી થઈ શકે છે પણ સ્થાનિવભાવ માનીએ તો રામ પછી ળિ હશે અને પછી બન્ પ્રત્યય હશે એટલે શન પછી તરત જ જમ્ પ્રત્યય નહીં હોય તેથી કારા ૨૮ મા નિયમ દ્વારા શામરામન રૂપ નહીં સધાય પણ આ ૧૧૧ મે નિયમ દીર્ધ– વિધિમાં સ્થાનિવભાવને નિષેધ કરે છે તેથી શમ્ નું પાન કરવા જતાં
વચ્ચે ળિ નથી અને એમ હોવાથી શામરામ૫ રૂ૫ બરાબર સાધી શકાશે. (૭) આ વિધિ–સાયષ્ટિ – ૬+ ર = યજ્ઞ + ચક્ + તિ=રાણિક | યાજ્ઞ પછી
આવેલા ચૂનો લેપ થાય છે તથા સ્ માં રહેલા અને પણ લેપ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org