________________
૫૧૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન તૈયા-નિધિય=ઘેય: અહીં ય પ્રત્યય ૧૭૧ સુત્ર દ્વારા થયેલ છે આ સૂત્ર બે સ્વરવાળા શબ્દોને ય પ્રત્યય થાય એમ વિધાન કરે છે. જે માં મૂળસ્થિતિ આ પ્રમાણે છે. નિરૂધામ-અહીં રૂ ને લીધે દારૂાઇ સૂત્ર દ્વારા માં ન લોપ થયેલ છે. અને એમ થવાથી નિધ=નિધિ પદ બનેલ છે. અને સ્વરનાં
પરૂપ આદેશ તે છે પણ જે ય પ્રત્યયને વિધિ કરવાનું છે તે પૂર્વનો વિધિ નથી એટલે પ્રાવિવિ નથી પણ નિધિ શબ્દ પછી gય પ્રત્યય લગાડવાના હેવાથી એ તે લેપરૂપ સ્વરાદેશ પછીને વિધિ છે. એથી અહીં પણ સ્વરરૂપ મા ના આદેશ લેપને લેપરૂપ જ સમજવાનો હોવાથી બે સ્વરવાળા નિધિ શબ્દને દૂર પ્રત્યય લાગી ગપ પણું જે એ લોપરૂપનો અનિવમા માનીને તેને મા રૂપે માનવામાં આવે તો ઉઘાડુ એમ જ માનત અને એમ માનવાથી નિષ્ઠા એ ત્રણ સ્વરવાળો શબ્દ હોવાથી gય પ્રત્યય ન થાત અને નૈવેય રૂપ ન બનત પણ અહીં આગળ જણાવ્યા પ્રમાણે પ્રાવિવિ ન લેવાથી આ ૧૧ મું સૂત્ર ન લાગ્યું એટલે સ્થાનિવર્ભાવ ન થતાં યઃ” રૂપ સિદ્ધ થઈ શકયું. જ વિ---વિ-ત્રિી–ગવિ- કાશ
સંધિના વિધિમાં એટલે ૧ર૧ સૂત્રથી માંડીને ૧૩૬૫ સૂત્ર સુધીમાં જે સંધિનું વિધાન જણાવેલ છે, તેમાં સ્વરના આદેશનો સ્થાનિવભાવ ન થાય તથા “સી” પ્રત્યાયના વિધાનમાં એટલે બીજા અધ્યાયના ચેથા પાદ દ્વારા સ્ત્રીલિંગ સૂચક “ી” પ્રત્યયનું વિધાન કરેલ છે તે વિધાનમાં સ્વરના આદેશને સ્થાનિવદભાવ ન થાય. એ જ પ્રમાણે “' ના વિધાનમાં, ત્રિ૬ ના વિધાનમાં, દિવ ના વિધાનમાં અને દીર્ષના વિધાનમાં સ્વરના આદેશને સ્થાનિવભાવ ન થાય તથા અસવિધિમાં સ્વરના આદેશને સ્થાનિવભાવ ન થાય એટલે સ્વરને આદેશ તેના મૂળરૂપ જેવો-હતો તેવો જન મનાય. આ નિયમને જે એક અપવાદ છે તે આ પ્રમાણે છે. જ્યાં અસવિધિના પ્રકરણમાં જણાવેલા વ અને શું ના લોપનો પ્રસંગ હોય ત્યાં આ નિયમ ન લાગે અર્થાત સ્ અને શું ના લેપના પ્રસંગમાં તો સ્વરના આદેશનો સ્થાનિવર્ભાવ થઈ જ જાય. (1) સધિવિધિ–વિ + + ગતિ = + + ગતિ = વિતિ વિ+ ફરિત આવી
સ્થિતિમાં જીવ + + થયું. હવે વિ+ હૃતિ માં હું ને શું થયેલ છે તે સ્વરને આદેશ છે. આદેશની પૂર્વ માં કાર્ય કરવાનું છે તેથી તેને સ્થાનિવર્ભાવ માનીએ તો વિ + રૂએમ સમજવાનું અને એમ સમજવાથી વિ + નું વી એવું રૂપ થશે. તેથી, વિનિત એવું રૂપ નહીં બની શકે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org