________________
લઇવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ પ૧૫ આ નિયમદાર સ્વરના એટલે “ગ' ના લેપરૂપ આદેશને પરૂપ ન સમજતાં
રૂ૫ સમજ તેથી જ આવી સ્થિતિ થતાં અહીં ઉપાંત્યમાં બ ન લેવાથી મ ની વૃદ્ધિ ન થઈ એટલે એ નો માં ન થયો તેથી થતિ રૂ૫ સિદ્ધ થયું. “વાહ-વાઢાયાનું તરત વાજિદ-વાઢ-આ પરિસ્થિતિમાં શરૂ૫ ૫ર નિમિત્તને લીધે વાટ નો હાહ૮ સૂત્ર દ્વારા વાવ થયેલ છે. એટલે અંત્ય સ્વર “ નો લેપરૂપ આદેશ થયેલ છે, એથી વાઘા માં યરવરે વાઢ: (રા૧૧૦૨) સૂત્ર દ્વારા સ્વરાદિ પ્રત્યયની પૂર્વના વા' ને “ઘ' થવાનો પ્રસંગ ઉભો થયો તેથી આ સૂત્રધારા “અ” ના લેપરૂપ આદેશથી પૂર્વના “વા ને વત્ કરવાનો હોવાથી “ના” ને વાર રૂપ જ સમજો અને આમ સમજવાથી ૨૧૧ ૦૨ મું સૂત્ર અકારાંત વાર ને લાગતું ન હોવાથી વાસ માં વ૬ આદેશ ન થયો અને પારિજ: રૂપ સિદ્ધ થયું.
#તેaફાકતે આ પરિસ્થિતિમાં દારૂારૂ સૂત્ર દ્વારા ય રૂ૫ પરનિમિત્તને લઈને સ્વરરૂપ ફ નો લોપ થાય છે. એથી શંકુન્ત–આમ થતાં જારા૮ સૂત્ર દ્વારા નિશાનવાળો ય પ્રત્યય ધાતુથી પર હોવાથી લન્સ નો શ્રણ થવાને પ્રસંગ આવ્યો એટલે આ ન લેપ સ્વરૂ૫ રૂ ના લેપરૂપ આદેશથી પૂર્વમા થવાનો હોવાથી એ લેપરૂપ આદેશને મૂળ રૂપ સમજવાથી પં આમ થતાં હવે ન્ ધાતુના ઉપાજ્યમાં ન રહ્યો તેથી ન ને લેપ ન થયો
રૂ૫ બન્યું.
અહીં વહા રૂપમાં સ્વરનો લોપરૂપ આદેશ પરનિમિત્તક નથી તો વાર હતે વિવિધ વિવિધ પ્રયોગમાં રાવપરા સૂત્રધારા દિપાત્ શબ્દને ય પ્રત્યય થયેલ છે. અને વા નો પ્રશ્ન પણ થાય છે. વાર્ ને વાર્ થવામાં કઈ પર નિમિત નથી એટલે વાર પછી અમુક પ્રત્યય આવ્યો હોય ત્યારે વાર ને વાત્ કરો એટલે પાર ના અંત મ ને લેપ કરે એવું વિધાન નથી. એથી આ વાત ને વા એટલે જ સ્વરને પરૂ૫ આદેશ અનિમિત્તક છે તેમ હોવાથી અહીં વા ને બદલે વાર સમજવાનો પ્રસંગ આવતો નથી આ સૂત્ર તો જ્યાં સ્વરનો આદેશ કઈ પરનિમિત્તને લીધે થયો હોય ત્યાં જ લાગુ થાય છે. આ પ્રગમાં એમ નથી તેથી વા ને વાહ રૂપે જ સમજવાનો હોવાથી રા૧/૧૨ સૂત્રધાર એ પ્રત્યયને લીધે વાહૂ નું વ૬ રૂ૫ થતાં દ્વિવાિં તે વાક્યને વિવિI પ્રયોગ સિદ્ધ થઈ ગયે.
આ પ્રયોગમાં જે વિધિ કરવાનું છે. તે સ્વરના આદેશથી પૂવને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org