________________
૪૪૫
લઘુવૃત્તિ સપ્તમ અધ્યાય-તૃતીય પાદ ૪૪પ
સામન્યા : પારાદ્દશા. શત્રછવી સંઘવાચી રામન આદિ નામને સ્વાર્થમાં ફ્રી પ્રત્યય થાય અને તેની “' સંજ્ઞા થાય છે. રામ+=ઢામય:-દામનીય નામનો શસ્ત્રજીવી સંધ. શૌરું=સુવીચ –ઔલુપીય નામને શસ્ત્રજીવી સંઘ श्रुमत्-शमीवत्-शिखावत्-शालावत्-ऊर्णावद-विदभृत्-अभिजितः गोत्रे
ગળ ચન્ |ીરાંટની શ્રત, રામાવત, શિવાવત, શાસ્ત્રાવત, કર્ણાવત, વિસ્તૃત અને મિનિ–એ નામને ગોત્ર અર્થમાં અન આવ્યા પછી સ્વાર્થમાં પ્રત્યય થાય અને તેની િસંજ્ઞા થાય છે. શ્રમ+=શ્રીમતી શ્રમયઃ-મુમતનો પુત્ર શમીવત+=ામીવતા શામીવરય:-શમીવતનો પુત્ર શિવાવતું +-વાવત+=રવાવરા–શિખાવતનો પુત્ર. શાાવતગ—રાઠાવતચ=શારાવ7 –શાલવતનો પુત્ર. ૩ળવ7-+-ગૌવત+=ીવાઃ -ઊર્ણાવતને પુત્ર. વિરત+ન્ટમૃત+=જૈઋત્ય વિભૂતને પુત્ર. સમિતિ+ગળ=મામનત+=ગામિગિય –અભિજિતનો પુત્ર.
સમાસાંત પ્રકરણ
સમયાન્તક ૭રૂદ્દિ8I - હવે સમાસાંત પ્રકરણ શરૂ થાય છે. અહીંથી જે કહેવાનું છે તેને સમાસના એક ભાગ રૂપે સમજવું. એટલે આ સૂત્ર પછીના આખા પ્રકરણમાં સમાસ પામેલા શબ્દોને જે જે પ્રત્યય લગાડવાના છે તે તમામ પ્રત્યાનું વિધાન આ પ્રકરણમાં છે. અર્થાત બહુવાહિ સમાસવાળા શબ્દને અમુક પ્રત્યય લાગે, કર્મધારયસમાસવાળા શબ્દને અમુક પ્રત્યય લાગે વા તપુરુષ સમાસવાળા શબ્દને અમુક પ્રત્યય લાગે એ રીતે સમાસેના નામનો નિર્દેશ કરીને તેને પ્રત્યેનું વિધાન કરેલ છે એથી બહુવીહિ સમાસાંત, કર્મધારય સમાસાંત, વા તત્પરુષ સમાસાંત વગેરે એવાં સમાસાનુસાર તે તે સમાસાંતનાં નામે સમજવાં. આ બાબત નીચે જણવેલાં ઉદાહરણે જેવાથી વિશેષ સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org