________________
લઘુવૃત્તિ-સતમ અપ્યાય-તૃતીય પાદ
અતિરાજ્ઞ: : -રાખને અતિક્રમણ કરનારે શત્રુ-અહી શ્રુતિ શબ્દપૂજા ક નથી, તેથી આ નિયમ ન લાગે.
વકુસું સાઇપ્—બરાબર અંશુલ પ્રમાણ કાષ્ઠ,—આ ટ સમાસાંત પહેલાં નથી પણ તે પછી છે તેથી આ નિયમ ત લાગે. (અંકુલ- આઠ યવ જેટલી લંબાઈ.) દો; દે તાળા॥
જે સમાસને છેડે વજ્જુ શબ્દ છે એવા સમાસને ૩ થવાના પ્રસંગ હાય તા ૩ ન થાય તેમ ર્ પણ ન થાય.
૪૪૭
ઉપવ : ઘટા:મહુની આસપાસના ધડા.-અહીં ૐની પ્રાપ્તિ હતી પણ ૩ ન થયે ચિવટ્ટુન્ન:જેને બહુ પ્રિય છે.—અહીં ૐ ની પ્રાપ્તિનો પ્રસંગ નથી થયા છે.
રૂણ્ યુદ્ધે ||૭||૪||
‘યુદ્ધ' અર્થોમાં જે સમાસ કહ્યો છે તેને ડ્વ સમાસાંત થાય છે. મેશાંશ્ર દશાંશ્વ યુદ્દીવા શ્રૃતં યુદ્ધન-શાશિ(રાકેશ+ર્ચે)-પરસ્પર એક-બીજાના વાળાને ગ્રહણ કરીને-ખેંચીને-કરેલુ યુદ્ધ
દ્વિજાતિ ||||૭||
વિન્ટિ વગેરે શબ્દો શૂ સમાસાંતવાળા સમજવા,
ઢો ફળ્યો અશ્મિન ત્રણે=વિક્ss=ટ્રિાિન્તિ-એ દડાથી મારે છે.
કમી હસ્તી સ્મિન પ્રદરળે=કમાન્સ+=ઽમાન્તિ હૅન્તિ-એ દ તુશાથી મારે છે. સમૌ દૂતો અસ્મિન પાને=૩માંTH+==માહસ્તિ વાને-પીવામાં બે હાથ-એ હાથે પીએ છે.
આ સમાસાંતવાળું નામ ક્રિયાવિશેષણ રૂપે જ વપરાય છે. ટ્વિન્સ વગેરે શબ્દો ક્રિયાવિશેષણુરૂપે વપરાય ત્યાં જ આ સમાસાંત થાય છે. જ્યાં આ શબ્દ બીજી રીતે વપરાતા હૈાય ત્યાં આ નિયમ લાગતા નથી. જેમકે ઢો ફૂલો અત્યાં શાહાયાં સા ટ્વિકા શાહા-જે ધરમાં એ દડા છે. તે ‘દ્વિશાલ' કહેવાય. આ જાતના પ્રયાગમાં આ નિયમ લાગતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org