________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૦૧ --૩- પૂરો પાછાકો૭૮ના પાદપૂરણ કરવું હોય ત્યારે , ૩૧, સત્ અને સ—એ ચારે ઉપસર્ગ બેવાર બેલી શકાય છે.
ગરાતષાયા ને , ૩ોવઢવાતમ
उदुज्ज्वल तपो यस्य संसंश्रयत त जिनम् ॥" જેમના કષાય ખૂબ શાંત થયેલા છે અને જેમનું તપ ઉપપ્તવથી રહિત છે અને ઉજજવળ છે એવા જિન ભગવાનને આશ્રય કરે-જિન એટલે જૈન તીર્થકર, બુદ્ધ ભગવાન અને વિષ્ણુ ભગવાન પણ થાય.
સામી પર જ કરિ શકાકા સમીપતા જણાવવી હેય તે અધ, પિ અને કરિ શબ્દ બેવાર બેલાય. મધ: ઉધ: પ્રામમૂ-ગામની નીચે નીચે રાધિ –ગામની ઉપર ઉપર-ઉપર એટલે આગળ ૩વર કવરિ . --ગામની ઉપર ઉપર , ૩ર વારિ સુવાનિ-દુઃખે ઉપરા ઉપર આવે છે.
વીસાયણ કાકા ને વાક્ય ને બેલનારે ક્રિયા દ્વારા, ગુણદાર, દ્રવ્ય-પદાર્થ દ્વારા કે જાતિધારા એક સાથે ઘણી ચીજોને સંબંધ કરવાનું છે તે પ્રવૃત્તિનું નામ વીસા જ્યાં એવી વિસા જણાતી હોય ત્યાં શબ્દ બેવાર બેલાય છે. ક્રિયા દ્વારા વીસા-વૃક્ષ વર્ષ સિત-ઝાડે ઝાડને સીંચે છે-માળી ઝાડે ઝાડને પાણી
પાય છે. ગુણકારા વીપ્સ-રામ: ગામ: ર–આ દેશના ગામે ગામ રમ્ય-રમણીય છે. દ્રવ્યદ્વારા વીસા- હે અશ્વ --ઘરે ઘરે ઘેડા છે. જાતિદ્વારા વિસા–ો યોદ્ધાં ક્ષત્રિય-જે જે યોદ્ધા છે તે દરેક ક્ષત્રિય છે.
प्लुप् च आदौ एकस्य स्यादेः ॥७॥४८१॥ જ્યાં એક શબ્દના અર્થની વિસા હોય ત્યાં બેવાર બેલાયેલા પ્રદ શબ્દ માંના આદિના [ શબ્દની ચારિનો લોપ થાય છે અને તે પિત્ત ગણાય છે. gયા: g%ા: તિ ઉપક્રયા: ક્યા – એકેકની–એકે એકની-દરેકની
આ પ્રયોગમાં આગળના %ડ્યા: પદને લાગેલી સ્વાદિવિભક્તિ એટલે થાનો લોપ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org