________________
૧૮૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન વાગતીય અર્થ એટલે જિત અર્થ પૂર્વેના અર્થો અર્થાત્ કાકાના સૂત્રમાં જે “જિત વગેરે અર્થો બતાવેલા છે તે બધા અર્થોથી પૂર્વના અને પ્રાજિતીય અર્થ સમજવા.
પ્રાજિતીય અર્થની વિશેષ વ્યાખ્યા ૬ / ૧ / ૧૩ામાં સૂત્રમાં બતાવેલ છે.
-rળાં છાત્રા+==ાયા–અહીં ગર્ગને લાગેલા રંચ પ્રત્યયને લોપ ન થાય. આ પ્રત્યય પ્રાજિતીય અર્થમાં આવેલ છે
૩માત્રેયનાં છાત્રા:=આત્રેયર્સ =ાત્રેયીયા છાત્રા:–અહીં આત્રેયને લાગેલા ઉચ પ્રત્યયને લેપ ન થાય.
ત્રિગ્રઃ હૂિત =અત્રીય –અત્રિને માટે હિતરૂપ-આ હિતાર્થક ફંચ પ્રયય સાતમા અધ્યાયના પ્રથમ પાદમાં આવે છે તેથી પ્રાજિતીય અર્થ નથી. “જિ” અર્થની પછી અર્થ છે–તેથી આ નિયમ ન લાગે નમય–આ પ્રયોગમાં જે મય પ્રત્યય છે તે આદિમાં સ્વરવાળો નથી તેથી તેને લેપ ન થાય.
૬ ૫૧ ૧૩૫ માવિશ | હા ? શરૂદ્દ માવવા ના દ્વન્દ સમાસમાં પ્રાગજિતીય વિવાહ અર્થમાં પકડા૧૬૩ સૂત્ર દ્વારા જે ૩૨ પ્રત્યયનું વિધાન કરેલ છે તેમાં ગળુ ને લેપ ન થાય. गर्गाणां वृद्धानाम् भृगूणां वृद्धानाम् यूनां च विवाहो गर्ग भार्गविका.
છે ૧ ૧૩૬ છે મૂનિ સુર રૂ૭ છે. યુવા સંજ્ઞાવાળા અપત્ય અર્થમાં પ્રાગજિતીય અર્થવાળો જે પ્રત્યય ઉત્પન્ન થવાને હેય તે પ્રત્યયને પ્રસંગે પ્રાજિતીય અર્થવાળા સ્વરાદિ પ્રત્યયને વિષય હોય તો તે યુવસંત્તાવાળા અપત્યાર્થક પ્રત્યય લોપ થઈ જાય છે અને લોપ થયા પછી જે પ્રત્યય પ્રાપ્ત હેાય તે થઈ જાય છે.
अन- - पाण्टाहृतस्य अपत्यम् पाण्टाहृतिः, तस्य अपत्यम् युवा पाण्टाहृतः. तस्य છાત્રા –એવા અર્થમાં પ્રાગજિતીય સ્વરાદિ પ્રત્યય કરવા ઇચ્છીએ તો જ પ્રત્યયન લેપ થઈ જાય છે અને લોપ થયા પછી “વૃદ્ધ જગ” ૬ રૂ . ૨૮ | સૂત્ર દ્વારા સન્ પ્રત્યય લાગતાં વાહનો પ્રયોગ થાય. ૫ ૬ ૧ ૧૩૭
વા ગાયન–સાનિકોડ | ૨૫ ૨૩૮ | પ્રાગજિતીય સ્વરાદિ પ્રત્યયનો પ્રસંગ હોય તો યુવા અર્થવાળા આચનમ્ તથા કાનન એ બે પ્રત્યયને વિકલ્પ લેપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org