________________
૩૩૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
આ શબ્દ પણ રૂઢ છે એટલે વયંશન વાળી વ્યુત્પત્તિ સાથે તેને સીધે
સંબંધ નથી.
૩. ‘નિત્ય યાગ્ય છે.’ એવા અર્થમાં દ્વિતીયાંત શ્ર્વિન શબ્દને નમ્ પ્રત્યય
થાય છે.
ૠવિનમ્ નિત્યમ્ અતિ-વિન્+ન=માર્થિંગીન:-નિત્ય યોગ્ય એટલે જેને નિત્ય ૠવિત ની જરૂર પડે એવા યજમાન. ઋતુ+ત્રિ-યન કરનાર પુરાહિત અથવા ઋતુઓને પૂજનાર અથવા ત્રિધામ' નિત્યમ્ તિ-વિક્રમ+$7=બાર્લિંગીન ઋત્વિજના કને નિત્ય ચેાગ્ય–નિત્ય ઋત્વિજનું કર્મ કરનાર, શ્રૃમિ શબ્દને નમ્ પ્રત્યય લાગે ત્યારે ઉત્તરપદરૂપ કર્મ શબ્દના લોપ કરવેા.
શાહીન શબ્દને લાગનારો નર્પ્રત્યય ગ્ નિશાનવાળા છે એથી શારીના માર્યા ચહ્ય સ શાહીના માર્ય:-જેની સ્ત્રી સાલસ છે. દાક્ષિણ્યવાળી છે તે શાસ્ત્રીનામાર્ચે: આ પ્રયાગમાં શાસ્ત્રીના પદનું શાહીન એમ ન થયુ. અર્થાત્ પુ ́વભાવ ન થયે પણ રાજોના શબ્દ સ્ત્રીલિંગીજ રહેલ છે ગ્ નિશાનવાળા પ્રત્યયે! જે નામને લાગ્યા હાય તેના પુ ંવદ્ભાવ થતા નથી
આચાય શ્રી હેમચંદ્રસૂરિએ સ્વરચિત વૃત્તિવાળા સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનના છઠ્ઠા અધ્યાયના ચેાથા પાદને ગુજરાતી વૃત્તિ અને વિવેચન સહિત અનુવાદ સમાપ્ત
Jain Education International
છઠ્ઠો અધ્યાય સમાપ્ત
*
*
*
*
*
For Private & Personal Use Only
www.jainelibrary.org