________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-પ્રથમ પાદ
TH:-હાથ જેટલું લાંડ્યું. વિતસ્તિઃ-વેંત જેટલુ પહે
તુમાત્ર' નÇ-અહી ર શબ્દ હાથવેંત વગેરેની પેઠે માનવાચક રૂપે પ્રસિદ્ધ નથી તેથી આ નિયમ ન લાગે.
રસમમાત્ર. યાત્–ચાવીશ આગળ માપ છે કે નહી' એ પ્રમાણે અહીં માપતે સ'શય છે. શમ એટલે ચેવીશ આગળ તેથી આ પ્રયેાગમાં આ નિયમ ન લાગે,
--
૩૬૭
દ્વિો સાથે ૨
||ગ।૪૪॥
જેને છેડે માનવાચક શબ્દ છે. એવા ગુિ સમાસવાળા નામને' લાગેલા પ્રસ્તુત માત્ર ્ પ્રત્યયાનેા માનને સ`શય હોય કે અસંશય હાય તે લેાપ થાય છે. ક્રિથિતતિ:-બરાબર એ વે'ત જ હેાય અથવા બરાબર એ વૈત હોય કે ન હાય. દિલ્થ: બરાબર એ પ્રસ્થ જ હેાય અથવા ખરાખર એ પ્રસ્થ હાય કે ન હોય.
मात्र ||७|१|१४५ ॥
'તેનું માપ' એવા ખ્ટીના અર્થમાં માનવાચી પ્રથમાંત નામને માત્ર પ્રત્યય થાય છે. જો સ`શય હાય તા.
પ્રથ: રિમાળમ્ મય=XG+=4માત્ર યાહૂ-સ’ભવ છે કે પ્રસ્થ જેટલું માન– માપ-કદાચ હાય
શ—તુ-વિગતેઃ ।।।।૪૬॥
માનસૂચક જે નામને છેડે શન શબ્દ છે અને માનસૂચક જે નામને છેડે રાત્ શબ્દ છે એવા સ`ખ્યાવાચી પ્રથમાંત નામને અને માનસૂચક વિશતિ પ્રથમાંત નામને ‘તેનુ માપ’ એવા ષષ્ઠીના અમાં સંશય જણાતા હોય તે! માત્રર્ પ્રત્યય થાય છે.
રા-શ મારૂં ચેન્નાં યાત=રા+માત્ર-શમાત્રા: સુઃ-લગભગ જેનું દશનુ માપ છે. શત-ત્રિય માર્ગ ચેષાં ચાહૂ=ત્રિશત+માત્રઢ=ત્રિશસ્માત્રાઃ-લગભગ ત્રીસનું માન છે. વિરાતિ; માનં ચેશાં યાત્ર=વિશતિમાત્રવિરતિમાત્રા:-લગભગ વીસનું માન છે, દિન ।।ાશથી
જે નામને છેડે શન્ શબ્દ છે અને માનસૂચક જે નામને છેડે શત્ શબ્દ છે એવા પ્રથમાંત માનવાચક નામને તથા સંખ્યારૂપ માનસૂચક વૈિશતિ નામને ‘તેનું માપ' એવા ષડીના અર્થમાં નૂિ પ્રત્યય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org