________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-દ્વિતીય પાદ
૪૨૫ બોત્રમ્ gવ=ત્રોત્રમ+ા=શ્રૌત્રમૂ-શરીર, શરીર સિવાય બીજું હોય તો એટલે કાન
અર્થ હોય તે શ્રોત્ર. વધિ:+અણ=ીવવ-ઓસડ–ભેષજ. ભેષજ સિવાય બીજું કોષષિ કહેવાય ઓષધિa #ાવસાનિ#i ગમિયાન ૪–૧૮૨ જે વનસ્પતિ ઉપર ફળ પાકે તેને
ઔષધિ કહેવાય છે. #: પવ=IsT-અનુષ્કા : મૃા-મૃગ મૃગ સિવાય બીજો કૃષ્ણ કહેવાય.
બોત્ર વગેરે ત્રણે શબ્દોને જ્યારે ગર્ ન થાય ત્યારે દરેક શબ્દનો જુદે અર્થ જે પ્રસિદ્ધ હોય તે સમજી લેવો,
कर्मणः सन्दिष्टे।।७।२।१६७॥ કઈ માણસ, બીજા માણસ દ્વારા, સામા માણસને જે સંદેશે કહેવડાવે તે નિદ–કહેવાય.
સદિષ્ટ અર્થમાં ક્રર્મ શબ્દને સમજુ પ્રત્યય નિત્ય થાય છે. ચર્મ sa=+=ાર્મળ વર તિ–સંદિષ્ટ કાર્ય કરે છે.
वाच रकण ॥७२॥१६८॥ વાન્ શબ્દને સંદિષ્ટ અર્થનો સૂચક જુનુ પ્રત્યય નિત્ય લાગે છે.. વા| gવ વાવિF==ાવિ વર્જિસ દેશ ને કહે છે.
આગળનાં સૂત્રોથી વાનો અધિકાર ચાલુ છે પણ અહીં અને ઉપરના સૂત્રમાં વાનો અધિકાર ન લેવો.
विनयादिभ्यः ॥७२।१६९॥ વિનય વગેરે શબ્દોને સ્વાર્થમાં ન પ્રત્યય વિકલ્પ થાય છે. વિના પ્રવ=વિનયન=નયમ્ અથવા વિનાઃ –વિનય. સમય: gવ સમ =સામચિ–અથવા સમય-સમય.
ઉપાય દૂa N૭૨૨૭ના કાચ શબ્દને સ્વાથમાં નું પ્રત્યય વિકલ્પ થાય છે અને એ પ્રત્યય થતાં “વા’નો “” થાય છે. ૩યાય: gવ===વાય -ગૌવચિ–અથવા કપાયા–ઉપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org