________________
લઘુવૃત્તિ-સુખમ અધ્યાય-પ્રથમ પાદ
૩૭૯ એને મુખ્ય અર્થ–
सः अस्य व्यः ॥११॥१९॥ મુખ્ય અને સૂચવનારા પ્રથમાંત નામથી ષષ્ઠી અર્થમાં પ્રત્યય થાય છે. રેવતઃ મુહ: અચ=જેવદત્તwવત: સા–જેનો મુખ્ય નેતા દેવદત્ત છે એ સંધ દેવદત્તક કહેવાય. એનું બંધન” અર્થ
શુરવાર થશે ?? રમના-ઊંટના બચાના-અર્થમાં જે પ્રત્યયાંત શરણ શબ્દ વાપરવો. રણ વધન સહ્યાણ+=ાવ: રામ:–૩શિશુ—ઊંટનું બન્યું કે જેને પગે લાકડાનું બંધન બાંધેલું છે. શંખલક એટલે ઊંટને પગે બાંધવામાં આવતું લાકડાનું બંધન.
જીરવ શબ્દ રૂઢ છે અને ઉંમર બતાવનારો છે. ઉમન અથ–
૩ૉ જનહિ ૭૨૨૨
અને વરકુ શબ્દોને ૩મનગ્ન-ઉત્સુક-અર્થમાં # પ્રત્યય થાય છે. anતં મન: ચ=કત+==:-તત્પર. વહુનાં મન: ચર્ચ== =ણુw:-ઉસુક મનવાળો.
અહીં સત્ અને હું એ બને અવ્યયરૂપ છે. “એને રોગ અર્થ–
काल-हेतु-फलाद् रोगे ॥७१।१९३॥ પ્રથમાંત એવા વિશેષ કાળવાચી નામને, હેત્વર્થક નામને અને ફળવાચી એટલે કાર્યવાચી નામને વઠી અર્થ જે રોગ અર્થ સૂચવાતો હોય તે જ પ્રત્યય થાય છે વિશેષ કાલવાચી-દ્વિતીયઃ વિન: =દ્વિતીય+=ઢતી: 14:–દર બીજે દિવસે
આવતો તાવ-એકાંતરિયો તાવ. હેત્વર્થક-વર્ચતઃ હેતુ: કહ્ય–વત+=+તે :-જેનો હેતુ પર્વત છે એવો
રોગ-પર્વતના પાણીથી થનારે રોગ. ફલ-કર્મ–વાચી–તં પારું વાન ગણ -+=ીત: કવર:- જેનું કાર્ય ટાઢ
લાવવાનું છે એવો તાવ–જે તાવ આવતાં પહેલાં ઠંડી લાગે-ટાઢ વાય છે એ તાવ-ટાઢિયે તાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org