________________
૩૮૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
૪ નિશ્ર્ચયો—હમેશાં હયાતી-કાયમી-ક્ષીર+નૂ-ક્ષીfોળ: વૃક્ષા: ટનિઃ-કાયમ દૂધવાળા રાયણ વગેરે વૃક્ષેા કાંટાવાળા હેાય છે-ક્ષીરી શબ્દ દૂધની કાયમી હયાતીને સૂચવે છે તથા કાંટાની પણુ કાયમી હયાતી સૂચવે છે
૫ પ્રતિજ્ઞાયન–સાધારણ હેાય તેના કરતાં વધારે-વાન મહ:-મહલ બળવાળા છે. સાધારણ રીતે બળ તા દરેક મનુષ્ય વગેરે પ્રાણીમાં હેાય છે પણ મહલમાં વધારે પડતુ ખળ હાય છે એટલે આ વવાનું શબ્દ મહલના વધારે પડતા અળને સૂચક છે.
- સંજ્ઞ-સ બધ—જે સંબંધ લાંબા ફાળ માટે હાય છે તે સંખ ́ધ-zS+R= કિન્ત્-મઢી-દડવાળા સંન્યાસી. આમ તે ધણા લેાકેા પેાતાની પાસે દંડ રાખે છે પણ સન્યાસીનુ નિશાન જ ક્રૂડ છે.
૭ ક્ષત્તિ-વિ ધમાનતા-હયાતી વ્યાઘ્ર+મત-વ્યાવ્રવાર્ત:- વાધવાળા પર્વત છે અહીં મત્ પ્રત્યય વાધની સત્તાના સૂચક છે.
આ ચાત્ ॥ારા
અહીંથી માંડીને ગુનાહિમ્યો ચ: છાયા તથા વાત પ્રશસ્તાતાત [છારાજા” ના ય પ્રત્યય ના વિધાનવાળાં મૂત્રા સુધીમાં જે જે નામને—પ્રકૃતિને રચ પ્રત્યયે। કહેવાના છે તે તમામ પ્રકૃતિને તપૂ અન્ય અતિ-‘તે આનુ છે’અને ટૂ સ્મિન અસ્તિ-તે આમાં છે' એવા અર્થમાં મત્તુ થાય છે, મારી અસ્ય, અશ્મિન ના અસ્તિ-કુમારી+મતુ=મારીમાન-કુમારીવાળા. પ્રીત્તિ: અસ્ય, સ્મિન્ વા મસ્તિ-સ્ત્રીદિ+મતુૌહિમાટૂ-ચેાખાવાળા.
શ-પ્રથમ સૂત્ર વડે જ સત્ર મત્તુ પ્રત્યય થઈ જવાના છે તે પછી આ સૂત્રનું વિધાન શા માટે ?
સ-વાત બરાબર છે પણ જે પ્રકૃતિએ માટે આ સૂત્રનુ વિધાન છે તે પ્રકૃતિઓને મતુ પ્રત્યયને ખાધ કરીને ખીજા પ્રત્યંચાનુ વિધાન કરેલ છે તેથી વિધાન કરેલા અપવાદરૂપ પ્રત્યયે થતા હેાવાથી સામાન્યરૂપ મત્તુ પ્રત્યય તે તે પ્રકૃતિને લાગી શકે નહીં, માટે અપવાદનુ વિધાન હોય તો પણ જણાવેલી તે તે પ્રકૃતિને તા મત્તુ પ્રત્યય પણ લગાડવાના છે એ સૂચન માટે આ સૂત્રનું વિધાન છે. આ પ્રકરણમાં ‘એની” એટલે એની સાથે, એની પાસે વગેરે અસમજવા તથા એમાં' એટલે એના તાબામાં એના ધરમાં વગેરે અથ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org