________________
૩૬૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન. રવાનાં ત્રા: ગુI: નૂરજૂ કરવા ત્રિમાણ-ષિ રવાનામ્ અથવા ત્રિયા: થવાઃ કશ્વિત: ત્રમણું જવને બદલે છાશ એટલે છાશ કરતાં ત્રણ ગણું જવ છાશનું મૂલ્ય છે અથવા છાશને ખરીદવા ત્રમણે જવા દેવા પડે છે.
ર દિ–વી મૂમ મલ્ય–આનું મૂલ્ય વીહિ અને યવ છે. એટલે જેને ખરીદવા માટે ચેખા અને જવ એ બે વસ્તુ દેવાની હેય છે- અહીં ગુણવાચી એટલે ગણું-એગણુંબમણું-એવો અર્થ નથી તેથી આ નિયમ ન લાગે. अधिक तत्सख्यम् अस्मिन् शत-सहस्र शति-शद्-दशान्तायाः
__डः ॥७।१।१५४॥ જેને છેડે રાતિ, શત્ અને શ શબ્દ છે એવા સંખ્યાવાચી પ્રથમાંત નામને આટલી સંખ્યાવાળું જેમાં અધિક છે' એવા સપ્તમીના અર્થમાં સો અને હજાર એ અથ હેાય તો –સ પ્રત્યય થાય છે. શરત એ છે કે જે પ્રથમાંત નામ હેય તે માત્ર સંખ્યાવાચક હોય પણ સંખેય સૂચક ન હોય તે.
ર્વિતિ–ોગનાનાં વિરાતિ: અથવા વિશતિ: જોગનાનિ અધિ%ા મિત્ર રાતે. સહ વ તિ વિશ યોગનાતક, ચોગનgā વા–વીશ યોજન જેમાં વધારે છે એવાં સે જન એટલે ૧૨૦ એજન અથવા વશ જન જેમાં વધારે છે એવા હજાર યોજન એટલે ૧૦૨૦ એજન. એ રીતે, ટૂ–ત્રિરાન્ T ટ્રા-હાટ્યરામ . રિતિ: હા ધિ. સ્ક્રિન યોગનતે–
સેજનમાં ૨૦ દંડ વધારે છે. અહી વિંશતિ શબ્દ દંડનું વિશેષણ છે તેથી તે સંખેય સૂચક છે પણ પ્રધાનપણે સંખ્યામચક નથી, તેથી આ નિયમ ન લાગે. સંખ્યાપૂરણ અર્થ
- सत्यापूरणे डट् ॥७।१।१५५॥ સંખ્યા પૂરણ એટલે બાજે, પાંચમે વગેરે સંખ્યા પૂરણ અર્થ સૂચવાતો હોય ત્યારે તે તે સંખ્યાવાચક નામેને ક–૨ પ્રત્યય થાય છે. gશાનાં પૂરળી =કાઢશ+ %ા+ક્કી=ાયશી-અગિયારશ–અગિયારમી તિથિ
gવાનામ્ ૩ાિનાં ઘરળ ઘટ =આ ઘટ અગિયાર ઉષ્ટ્રિકાને પૂરક છે –એટલે એક ઘડે બરાબર અગિયાર ઉટ્રિક થાય છે–ઉષ્ટ્રિકા શબ્દ પાણીના માપને સૂચક છે-અહી પ્રવાસ શબ્દ સંખ્યા પૂરણ અર્થને સૂચવતું નથી પણ ઉટ્રિક્કાને સૂચવે છે તેથી તેને ડર ન થાય.
મારવાડમાં ઊંટ ઉપર પાણી મંગાવવાની પદ્ધતિ અત્યારે પણ છે. એકવાર ઊંટ જેટલું પાણું લાવે તેટલા પાણીને એક ઉષ્ટ્રિકા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org