________________
૩૪૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
श्रोत्रियाद् यलुकू च ॥७१७१॥ શ્રોત્રિય શબ્દને ભાવ અને કર્મ અર્થ ને સૂચક મજૂ થાય છે અને જૂ થતાં ચ ને લેપ થાય છે. श्रोत्रियस्य भावः कर्म वा श्रोत्रिय+अण-श्रोत्रम्, श्रोत्रियत्वम्, श्रोत्रियता, श्रोत्रियकम्
શ્રેત્રિયપણું અથવા શ્રેત્રિયનું કર્મ. શ્રોત્રિા એટલે વેદિક કર્મકાંડી બ્રાહ્મણ.
योपान्त्याद् गुरूपोत्तमाद् असुप्रख्याद् अकञ् ॥७॥१॥७२॥
સુપ્રશ્ય શબ્દ સિવાયના જે શબ્દો ત્રણ કે તેથી વધારે અક્ષરવાળા છે, જે શબ્દના ઉપાંત્યમાં જ છે તથા એ ચ ની પહેલાં ગુરુ અક્ષર છે એવા શબ્દોને ભાવ અને કર્મ અર્થ નો સૂચક મમ્ પ્રત્યય થાય છે. ગુર+=ોત્તમ=જુવોત્તમ-ત્રણ અક્ષર કે તેથી વધારે અક્ષરવાળા શબ્દોના અંતને
વ્યાકરણમાં ઉત્તમ કહેવાય છે. તે ઉત્તમની પાસે જે હેય તેને પીત્તમ કહેવામાં આવે છે. જે શબ્દના ઉપત્તમમાં ગુરુ અક્ષર આવેલ હોય તેને પુરુષોત્તમ કહેવામાં આવે છે. આ સૂત્રમાં એવા ત્રણ અક્ષરવાળા કે તેથી વધારે અક્ષરવાળા ગુરુત્તિમ
શબ્દને લેવાના છે. रमणीयस्य भावः कर्म वा रमणीय+अकञ्, रामणीयकम्, रमणीयत्वम्, रमणीयता
રમણીયપણું અથવા રમણીય પદાર્થનું કાર્ય વાસ્થ માવ: કર્મ વા=બાવા+ગષ્ણગાવા-આચાર્યપણું કે આચાર્યનું કાર્ય
ક્ષત્રિયa-ક્ષત્રિયપણું-આ પ્રયોગમાં ય ની પહેલાં ગુરુ અક્ષર નથી.
ચત્ર-શરીરપણું–આ બે અક્ષરનો શબ્દ છે. કુવલ્યવત્સારી રીતે ખ્યાત પણું- આ શબ્દ વજેલ છે. આ ત્રણે ઉદાહરણમાં આ નિયમ લાગતું નથી.
चोरादेः ॥७॥११७३॥ વોર આદિ શબ્દને ભાવ અને કર્મ અને સૂચક પ્રત્યય થાય છે. વોર૪ માવઃ જર્મ વા=વોર+ઘોરા, રત્વન, ચોરતા-એરપણું કે ચેરનું કાય. ધૂર્તા માવ: વા=પૂર્વ — ધ ર્તિા, ધૂર્તવમ્, ધૂર્તતા,-બૂતપણું કે ધૂર્તનું કાર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org